________________
ગાથા-૧]
૩. વિનાશદ્વાર – ચૈત્યાદિદ્રવ્ય વિનાશના પ્રકારો
પ૯
દ્રવ્ય =લાકડાં, પથ્થર, ઈટ વગેરે, “તેનો વિનાશ કરવામાં આવે. છે તે વિનાશ કેવી રીતે કરવામાં આવતો હોય છે? બે પ્રકારના ભેદ=(વિનાશ કરવામાં આવે.) યોગ્યતા અને અતીત ભાવ, એવા બન્ને પ્રકારના દ્રવ્યનો વિનાશ થાય છે. તેમાં
૧. યોગ્ય એટલે કે નવી વસ્તુઓ આવી હોય, એટલે કે ભવિષ્યમાં જે વસ્તુ દહેરાસર (વગેરેને કામે) વાપરવાની હોય તે.
૨. અતીત-ભાવ એટલે કે=લાગેલું હોય, તે ઉખેડી નાંખ્યું હોય, કે જે દહેરાસર (વગેરેમાં) પહેલાં ઉપયોગમાં લેવાયેલું હોય, તે.
અથવા, મૂળ ભેદ અને ઉત્તર ભેદની અપેક્ષાએ બે ભેદ સમજવા૧ મૂળ ભેદમાં થાંભલા, કુંભી વગેરેનો સમાવેશ થાય છે.
૨ ઉત્તર ભેદમાં = છાદન = છાંદવું-ગાર-ગોરમટી (પ્લાસ્ટર વગેરે)નો સમાવેશ થાય છે.
અથવા, ૧ સ્વપક્ષથી કરાયેલો વિનાશ, અને ર પર પક્ષથી કરાયેલો વિનાશ. એમ પણ વિનાશના બે પ્રકાર થાય છે. એમ અનેક રીતે બે પ્રકારો (સમજવા).
છે અહીં, ગર=પણ=શબ્દનો અધ્યાહાર સમજવો. એટલે કે શ્રાવક તો શું ? પરંતુ સાધુ પણ તે (વિનાશ થતો રોકવા)માં
ઉપેક્ષા રાખે-ઉદાસીનતા રાખે =ઉપદેશ વગેરે આપીને જો (વિનાશની) રુકાવટ ન કરાવે, તો તેને પણ- અનંત-સંસાર-ભમનાર-તરીકે=(શાસ્ત્રોમાં) કહેલ છે.
3. દ્રવ્ય એટલે ચૈત્યદ્રવ્ય-લાકડાં, પથ્થર,ઈટો વગેરે. 4. એનો વિનાશ, ખાઈ જવા વગેરેથી. 5. નાશરૂપ એટલે અહીં ઉપચારથી અભાવ સમજવો. 6. પહેલાં લાગેલું હોય, અને પછી ઉખેડી લીધું હોય. 7. બે પ્રકારના જાણવા. 8. કરતું અથવા કરતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org