Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 412
________________ ઢાળ–૧૫મીના દુહા : ગાથા-૬-૭ તથા વળી શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા-૨૨૪ માં પણ લખ્યું છે કે खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशी च । વિપરીતમિટું માનોિિત, ભાવ્યમિ; બુધૈ: ॥ ૨૨૪ ॥ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૬૯૭ ખદ્યોતનું જે તેજ છે તે અલ્પ છે. અને ક્ષણવિનાશી છે. જ્યારે સૂર્યનું તેજ તેનાથી વિપરીત છે. આ તત્ત્વ પંડિતપુરુષોએ વિચારવું. ॥ ૨૪૯-૨૫૦ ॥ મિથ્યાત્વાદિક કર્મથિતિ, અકરણ નિયમઈ ભાવિ । અપ્રતિપાતી જ્ઞાનગુણ, મહાનિસીથહ સાખિ || ૧૫-૬ || શાનવંતનઇ કેવલી, દ્રવ્યાદિક અહિનાણિ । બૃહત્કલ્પ ગાથાના ભાષ્યમાં, સરિખા ભાખ્યા જાણિ ।। ૧૫-૭ 11 ગાથાર્થ— સમ્યગ્દર્શન સહિત એવા જ્ઞાનગુણવાળા જીવો પતન પામે તો પણ મિથ્યાત્વાદિક કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ (“અકરણ” એટલે) નિયમા ન કરે, એવો અપ્રતિપાતી જ્ઞાનગુણ છે. આમ મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે. ॥ ૧૫-૬ | દ્રવ્યાદિ ભાવોને આશ્રયી જ્ઞાનગુણમાં શ્રુતજ્ઞાનીને કેવલજ્ઞાની સરખા બૃહત્કલ્પભાષ્યની ગાથામાં કહ્યા છે. ।। ૧૫-૭ || ટબો- જ્ઞાન, તે સમ્યગ્દર્શનસહિત જ આવઈ, તે પામ્યા પછી મિથ્યાત્વમાંહિ આવŪ, તો પણિ ૧ એક કોડાકોડી ઉપરાંત કર્મબંધ જીવ ન કરઈં. “વંધેળ ન નોતરૂ યાવિ' ત્તિ વચનાત્ એ અભિપ્રાયઈં નંદિષણનÛ અધિકારÛ-‘“મહાનિશીથરૂં'' જ્ઞાનગુણઈં અપ્રતિપાતી કહિઓ છઈં ઉત્તરાધ્યયનેયુક્તમ્— सूई जहा ससुत्ता, ण णस्सइ कयवरम्मि पडिआ वि । રૂપ નીવો વિ સમુત્તો, ળ ળHફ રો વિ સંસારે ॥ ॥ ॥ -૬ | बृहत्कल्पगाथा चेदम् किं गीयत्थो ? केवली चउव्विहे, जाणणे य कहणे य । તુર્જા રાવણે, અજંતાયમ્સ વખળયા “કૃતિ | -૭ || વિવેચન– જ્ઞાનગુણ અપ્રતિપાતી છે. જીવ પતન પામે તો પણ આ ગુણ ચાલ્યો જતો નથી. આત્માના પરિણામની નિર્મળતા કરનાર છે. તે વાત ઉપર વધારે સમજાવે છે–

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475