Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 424
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૫ : ગાથા૧૩-૧૪ ૭૦૯ આવી જ દશા થાય છે. સાધુના વેશમાં રહેવા છતાં વૈરાગ્ય અને અધ્યાત્મથી વાસિત જ્ઞાન જ જીવને આત્મહિતમાં પકડી રાખે છે. બાકીની બધી તો ધમાલ અને ધાંધલ જ છે. ઉત્તમ આત્માઓએ જ્ઞાનગંગામાં જ વધારે લીન રહેવું ઘટે છે. મેં ૨૫૭ / બાહિર બકપરિ ચાલતાં, અંતર આકરી કાતી રે ! તેહનઈ જેહ ભલા કહઈ, મતિ નવિ જાણઈ તે જાતી રે // શ્રી જિનશાસન સેવિઈ . ૧૫-૧૩ બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ, જ્ઞાનરહિત જેહ ટોલઈ રે શત જિમ અંધ અદેખતા, તે તો પડિઆ છઈ ભોલઈ રે શ્રી જિનશાસન સેવિઈ ! ૧૫-૧૪ . ગાથાર્થ– બહારથી બગલાની જેમ જે ચાલે છે. અને અંદરથી આકરી માયા રાખે છે. તેવાને જે સારા કહે છે. તેમની પણ બુદ્ધિ જાતવાન નથી. II ૧૫-૧૩ જ્ઞાન વિનાના રહીને ટોળારૂપે થઈને બહારથી જુદી જુદી જાતની અનેક ક્રિયાઓ જે કરે છે. તેઓ આંધળા ૧૦૦ માણસો જેમ નહી દેખતા છતા કોઈ જાતની શોભા પામતા નથી. તેમ આ અજ્ઞાનીઓ પણ શોભા પામતા નથી. તે ૧૫-૧૪ || બો- બાહ્યવૃત્તિ બકની પરિ ચાલતાં રહે છે. "शनैर्मुञ्चति सः पादान्, जीवानामनुकम्पया । पश्य लक्ष्मण ! पम्पायां, बकः परमधार्मिकः ॥ १ ॥ इति वचनात् सहवास्येव जानाति, सहजं सहवासिनाम् । मन्त्रं हि प्रच्छ्यसे राजन्, येनाहं निष्कुली कृतः ॥ २ ॥ અને-અંતરંગમાં આકરી કાતી-માયારૂપ રાખે, તેહને જે ભલા કહઈ છઈ, તે પણ દુબુદ્ધિ જાણવા. પણિ તેહની મતિ, તેણે જાતી ન જાણી, મત વિ-“જિવુદ્ધિો પુરુષો :” તિ ભાવ: | ૨-૩ છે વળી એકજ દ્રઢઈ કઈ બહુવિધ-ઘણા પ્રકારની, બાહ્મક્રિયા કરાઈ છઈ, જ્ઞાનરહિત જે અગીતાર્થ, તેહને-ટોલે સંધાડે, મીલીનઇ તે જિમ શતબંધ અણદેખતા જિમ મિલ્યા હોઈ, તે જિમ શોભા ન પામઈ. તિમ તે તો ભોલાઈ પડ્યા છઈ, “માત્માર્થસાથને માતા?” રૂતિ પરમાર્થ છે. ૨૫-૨૪ છે

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475