Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 439
________________ ઢાળ – સોળમી આતમ આર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી । ઈમ એ મઈ કીધી હિયડઈ ઉલટ આણી । મિથ્યાર્દષ્ટિનઇ એહમાં મતિ મુંઝાણી । સમ્યગ્દષ્ટિને લાગે સાકરવાણી ।। ૧૬-૧ 11 ગાથાર્થ- આત્માર્થી જીવોના ઉપકાર અર્થે આ પ્રમાણે આ ગ્રંથ હૈયામાં ઉત્સાહ લાવીને મેં પ્રાકૃત વાણીમાં (ગુજરાતી ભાષામાં-પ્રકૃતિગત (જન્મસિદ્ધ) ભાષામાં) રચ્યો છે. મિથ્યાદૃષ્ટિ જીવોની આ ગ્રંથમાં મતિ મુંઝાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિજીવોને આ ગ્રંથ સાકર જેવી મીઠી વાણીવાળો હોય તેમ લાગે છે. ॥ ૧૬-૧ || ટબો- હવે શિષ્ય પ્રશ્ન કર ં છ, જે હે સ્વામિ ! એહવો જ્ઞાનમાર્ગ દૃઢ્યો, તો પ્રાકૃતવાણીû કિમ ગ્રન્થ કીધો ? ગુરુ કહે છે. પ્રશ્નોત્તરપ્રત્યે, આત્માર્થી જે પ્રાણી જ્ઞાનરૂચિ, અત વ-મોક્ષાર્થિને અર્થિ-અર્થે, એ મેં પ્રાકૃતવાણીû રચના કીધી છઈં, સમ્યક્ પ્રકારે બોધાર્થે, યત: જાવં गीर्वाणभाषासु, विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ॥ १ ॥ पुनरपि बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુપ્રજ્ઞાર્થ તત્વજ્ઞ, સિદ્ધાન્તઃ પ્રાત: તઃ ॥ ફ્ ॥ प्रकृतिः संस्कृतम् तस्माद् भवम् प्राकृतम् इति व्युत्पत्तिः મિથ્યાત્વી તે અજ્ઞાની પ્રાણી, સમક્તિદૃષ્ટિને એ સાકર વાણી = સાકર સમાન મિઠાસની દેણહારી, એહવી વાણી છઇ. મિથ્યાત્વી તે રોગસહિત છઇ, તેહને રોગકારી, રુચિવંતને હિતકારી. || ૧૬-૧ | વિવેચન– આ દ્રવ્ય ગુણ પર્યાયના રાસની રચના” કેવી છે ? તે વિષે ગ્રંથકારશ્રી કેટલીક વાત આ સોળમી ઢાળમાં સમજાવે છે.

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475