SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ – સોળમી આતમ આર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી । ઈમ એ મઈ કીધી હિયડઈ ઉલટ આણી । મિથ્યાર્દષ્ટિનઇ એહમાં મતિ મુંઝાણી । સમ્યગ્દષ્ટિને લાગે સાકરવાણી ।। ૧૬-૧ 11 ગાથાર્થ- આત્માર્થી જીવોના ઉપકાર અર્થે આ પ્રમાણે આ ગ્રંથ હૈયામાં ઉત્સાહ લાવીને મેં પ્રાકૃત વાણીમાં (ગુજરાતી ભાષામાં-પ્રકૃતિગત (જન્મસિદ્ધ) ભાષામાં) રચ્યો છે. મિથ્યાદૃષ્ટિ જીવોની આ ગ્રંથમાં મતિ મુંઝાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિજીવોને આ ગ્રંથ સાકર જેવી મીઠી વાણીવાળો હોય તેમ લાગે છે. ॥ ૧૬-૧ || ટબો- હવે શિષ્ય પ્રશ્ન કર ં છ, જે હે સ્વામિ ! એહવો જ્ઞાનમાર્ગ દૃઢ્યો, તો પ્રાકૃતવાણીû કિમ ગ્રન્થ કીધો ? ગુરુ કહે છે. પ્રશ્નોત્તરપ્રત્યે, આત્માર્થી જે પ્રાણી જ્ઞાનરૂચિ, અત વ-મોક્ષાર્થિને અર્થિ-અર્થે, એ મેં પ્રાકૃતવાણીû રચના કીધી છઈં, સમ્યક્ પ્રકારે બોધાર્થે, યત: જાવં गीर्वाणभाषासु, विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ॥ १ ॥ पुनरपि बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુપ્રજ્ઞાર્થ તત્વજ્ઞ, સિદ્ધાન્તઃ પ્રાત: તઃ ॥ ફ્ ॥ प्रकृतिः संस्कृतम् तस्माद् भवम् प्राकृतम् इति व्युत्पत्तिः મિથ્યાત્વી તે અજ્ઞાની પ્રાણી, સમક્તિદૃષ્ટિને એ સાકર વાણી = સાકર સમાન મિઠાસની દેણહારી, એહવી વાણી છઇ. મિથ્યાત્વી તે રોગસહિત છઇ, તેહને રોગકારી, રુચિવંતને હિતકારી. || ૧૬-૧ | વિવેચન– આ દ્રવ્ય ગુણ પર્યાયના રાસની રચના” કેવી છે ? તે વિષે ગ્રંથકારશ્રી કેટલીક વાત આ સોળમી ઢાળમાં સમજાવે છે.
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy