Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 411
________________ ૩૫૦ [ધ સં૦ ભા૨ વિ૦ ૩–ગા૦ ૧૧૬ "मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टानपानग्रहणेनाऽहिंसा भावयेत् सुधीः ॥ प्रकाश १-२६॥" વ્યાખ્યા–૧-મનગુપ્તિ, ૨-એષણસમિતિ, ૩-આદાનસમિતિ, ૪-ઈસમિતિ અને ૫આહાર પાણીને જોઈને ગ્રહણ કરવાં, એ પાંચ ભાવનાઓથી બુદ્ધિમાન મુનિ અહિંસાનું રક્ષણ (પાલન)કરે. તેમાં જે મને ગુપ્તિનું સ્વરૂપ (કરણ સિત્તરીમાં) કહેવાશે તેનાથી પ્રથમ વ્રતની રક્ષા કરવી તે પહેલી ભાવના, બેંતાલીશ દોષ રહિત (આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ વિગેરે) શુદ્ધ પિંડને ગ્રહણ કરે તે એષણાસમિતિ રૂપ બીજી ભાવના, “આદાન” શબ્દના ઉપલક્ષણથી “નિક્ષેપ” પણ સમજી લે, એથી પીઠ, પાટીયું, વિગેરે સર્વ વસ્તુના આદાન-નિક્ષેપમાં એટલે લેવા મૂકવામાં નિર્દોષ પ્રવૃત્તિ કરવી તે આદાનભંડમત્તનિક્ષેપણસમિતિરૂ૫ ત્રીજી ભાવના, ‘ઈ’ શબ્દથી જવા આવવા વિગેરેમાં “ઈર્યાસમિતિનું પાલન કરવું (દેષ નહિ લગાડવા) તે ચોથી ભાવના અને અન્ન-પાન વિગેરે જેને લેવાં, ઉપલક્ષણથી જોઈને વાપરવાં, વિગેરેને પાંચમી ભાવના સમજવી. એ પાંચ ભાવનાથી બુદ્ધિમાન જ્ઞાની મુનિ અહિંસાને પવિત્ર બનાવે, તેની રક્ષા કરે. અહીં માગુપ્તિને ભાવના કહી તેનું કારણ એ છે કે–હિંસામાં મનના વ્યાપારની મુખ્યતા છે. સંભળાય છે કેપ્રસન્નચંદ્રરાજર્ષિએ મને ગુપ્તિ નહિ પાળતાં દુર્ગાનથી અહિંસાવ્રતનું ખણ્ડન કરીને પ્રત્યક્ષ હિંસા નહિ કરવા છતાં સાતમી નારકને યોગ્ય કર્મોનો (દલિકોને) સંચય કર્યો હતે. એષણા, આદાન અને ઈર્યા, એ ત્રણ સમિતિઓનું પાલન તે અહિંસામાં અવશ્ય (પ્રત્યક્ષ) ઉપકારક હોવાથી એનું ભાવનાપણું સ્પષ્ટ છે અને અન્નપાન જોઈને ગ્રહણ કરવાથી જીવસંસક્ત આહારપાણીને ત્યાગ થાય તે પણ અહિંસાવતના ઉપકાર માટે છે, તેથી તેને પાંચમી ભાવના કહી છે. બીજા મહાવ્રતની ભાવનાઓ માટે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – "हास्यलोभभयक्रोध-प्रत्याख्यानै निरन्तरम् । आलोच्य भाषणेनाऽपि, भावयेत्स्नृतव्रतम् ॥ प्रकाश १-२७॥" વ્યાખ્યા-હાંસી કરનાર નિશે મિથ્યા બોલનારે છે, એમ “લભી” ધનની આકાંક્ષાથી, ભયવાળો પ્રાણ વિગેરેના રક્ષણની ઈચ્છાથી અને ક્રોધી કાધાવિષ્ટ મનવાળો થવાથી મિથ્યા બોલે છે, એ કારણે બોલવામાં હાસ્યાદિ ચારેને તજવાં તે ચાર અને વિચારીને બોલવું' અર્થાત્ અસત્ય ન બોલાય તેમ જ્ઞાનથી સમ્યગ્ર પર્યાલચન કરીને મહિને દૂર કરવાપૂર્વક બેલવું તે પાંચમી ભાવના જાણવી. વસ્તુતઃ અસત્ય બોલવામાં મેહ કારણભૂત છે, એ પ્રસિદ્ધ છે અને કહ્યું પણ છે કે–રાગથી, દ્વેષથી કે મેહથી જે વચન બોલાય તે અસત્ય સમજવું. ત્રીજા મહાવ્રતની ભાવનાએ ગશાસ્ત્રમાં આ પ્રમાણે કહી છે– "आलोच्यावग्रहयाश्चा-ऽभीक्ष्णावग्रहयाचनम् एतोवन्मात्रमेवैत दित्यवग्रहधारणम् ॥ समानधार्मिकेभ्यश्च, तथाऽवग्रहयाचनम् । અનુજ્ઞાવિતવાનીનાશનમસ્તેજમાવનાર.” કરિશ ૧, ૨૮-૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598