________________
# # # # # # # # # # # # # # # # # xxxx x x # # # # # # xxx x xxxxxxxxxxxxxxxxxxxxxxx
यथाच्छन्दत्वकारणानि उत्सूत्रप्ररूपणोत्सूत्राचारादीनि आगमे प्रतिपादितानि, किन्तु तेभ्यः । एकस्मादपि कारणात् यथाच्छन्दत्वं भवत्येव । न तु एकस्मिन्यथाच्छन्दे सर्वाणि में यथाच्छन्दत्वकारणानि आवश्यकानि । एवं च यद् भवद्भिः प्रतिपादितं - 'कालीदेवीप्रमुखाः यथाछन्दाः, तस्मादवश्यं उत्सूत्रभाषिणः' इति, तन्न युक्तं, उत्सूत्रभाषणं विनाऽपि अन्येन . में केनचित्कारणेन तेषां यथाच्छन्दत्वं सम्भवत्येव । एवं च न ते उत्सूत्रप्ररूपकाः, तथा च ।
तेषामेकावतारित्वं युक्तमेव, उत्सूत्रभाषकाणामेवानन्तसंसारोऽस्माभिरुक्तः, न च ते उत्सूत्रभाषिण में રૂતિ |
___ अक्षरार्थस्त्वयम् - यथाच्छन्दमात्रस्य = सर्वेषामपि यथाच्छन्दानां उत्सूत्रभाषित्वनियमः। * = "अवश्यमेवोत्सूत्रभाषित्वं" इति एकान्तः अप्रामाणिकः = आगमबाधितः, उत्सूत्रभाषणं । विनाऽपि अन्येन कारणेन यथाच्छन्दत्वसम्भवात् ।
ચન્દ્રઃ પૂર્વપક્ષ ઃ “કયા કયા દોષો સેવવાથી પાર્થસ્થપણું આવે?” એ બધી વાતો આગમમાં બતાવી છે. એ પાર્શ્વસ્થતાના કારણભૂત દોષો જુદા જુદા બતાવેલા ર છે. એટલે કે બધા જ દોષો હાજર થાય, તો જ પાર્શ્વસ્થતા આવે એવું નહિ. પણ જ બતાવેલા દોષોમાંથી એક-બે-ત્રણ દોષો આવે તો પણ એ પાસત્યો ગણાય. એટલે એક જ પાર્થસ્થમાં પાર્શ્વસ્થતાના કારણભૂત બધા જ દોષો હોવા જરૂરી નથી..
એ જ વાત યથાસ્કંદમાં છે. યથાછંદતાના કારણભૂત અનેકદોષો બતાવેલા છે. એક બધા જ દોષો હોય તો જ યથાછંદતા આવે એવું નથી. પરંતુ બતાવેલા દોષોમાંથી
એક-બે-ત્રણ... દોષો હોય તો પણ યથાછંદતા કહેવાય. એટલે કાલીદેવી વિગેરેને = યથાછંદ કહ્યા છે, એ વાત સાચી, પણ એટલે “તેઓ અવશ્ય ઉસૂત્રપ્રરૂપક હોય જ છે
એવો નિયમ ન થાય. કેમકે તેઓમાં ઉસૂત્રપ્રરૂપણા-સિવાયના બીજા કોઈક પણ છે ર યથાછંદતાના કારણો હોઈ શકે છે, અને એના કારણે તેઓની યથાછંદતા બતાવી
હોય. એટલે તેઓ એકાવતારી હોય તો ય વાંધો નથી. કેમકે તેઓ ઉસૂત્રપ્રરૂપક , જ નથી.
આમ “કોઈપણ યથાવૃંદ ઉત્સુત્રભાષી હોય જ.” એવો એકાંત પ્રામાણિક નથી. ____ यशो० तदरमणीयं, आगम एव यथाछन्दस्योत्सूत्रप्ररूपणाया नियत-व्यवस्थाप्रदर्शनात्। तदुक्तं व्यवहारभाष्ये
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • પોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૪