________________
xxxx xxx xxxક જ જજ જન જન જન xxxxxxxxxxxxx
૩ (એમ પ્રસ્તુતમાં પણ શાસ્ત્રીય આચારોમાં શરીરને મધ્યમમાર્ગે જોડવું. અતિગાઢ છે તે રીતે કે શિથિલ રીતે ન જોડવું.) કે (આ બધું સંવિગ્નપાલિકો ન બોલે, પણ દ્વિતીયબાલતાધારકો બોલે.)
यशो० अपि च -'जो जत्थ होइ भग्गो, ओगासं सो परं अविंदंतो । गतुं तत्थऽचयंतो, ના પહા તિ શોલે !' (મા.નિ.-૨૨૭૪) રુત્યકિ
चन्द्र : "एवंभूत एव आचारो..." इत्यादिस्वरुपं वचनं ब्रूवाणा अपि सन्ति, इति दर्शनार्थं पाठान्तरमाह-अपि च इत्यादि । आवश्यकनियुक्तिगाथासक्षेपार्थस्त्वयम् यः = * साधुः यस्मिन् = निर्दोषगोचरीचर्यादौ आचारे भग्नः = प्रमादादिना तमाचारं कर्तुं अशक्नुवन् । भवति, स अपरं अवकाशं = निर्दोषगोचरीचर्यादिरुपात्शास्त्रीयानुष्ठानादपरं शास्त्रानुसारि । अनुष्ठानं गन्तुं अविन्दन् = अप्राप्नुवन्, तत्र = शिथिलाचारे व्रजन् "इदं प्रधानं" इति પોષયતિ |
ચન્દ્રઃ (“આવા પ્રકારનો જ આચાર છે” ઈત્યાદિ સ્વરૂપે વચન બોલનારાઓને પણ છે. એ દેખાડવા માટે બીજા પાઠ દેખાડે છે)
આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે જે સાધુ જે નિર્દોષગોચરી વિગેરે રૂપ આચારમાં - ભાંગી જાય, અર્થાત્ એ આચાર પાળવા અસમર્થ બને છે અને બીજા કોઈ અવકાશમાં તે જવા માટે અસમર્થ બને તે શિથિલાચારને જ પકડી લઈ “આ પ્રધાન છે” એમ બોલવા જ લાગે છે. * यशो० किंभूताः पुनः एतदेव समर्थयेयुः? इत्याह - नाणभट्ठा । सदसद्विवेको ज्ञानं,
तस्माद् भ्रष्टा ज्ञानभ्रष्टाः। तथा दंसणलूसिणोत्ति । सम्यग्दर्शनविध्वंसिनोऽसदनुष्ठानेन ॐ स्वतो विनष्टा अपरानपि शङ्कोत्पादनेन सन्मार्गाच्च्यावयन्तीति ।।
૪૪૪૪૪ જાનમ મ મ જ જxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
xxx xxx
ચન્દ્રઃ મૃત:પુનઃ કૃત્યાદિ અષ્ટમ્ ! આ ચન્દ્રઃ કેવા પ્રકારના તેઓ આ જ વાતનું = ઉન્માર્ગનું = કહેવાતા મધ્યમમાર્ગનું * સમર્થન કરનારા છે? એ જ કહે છે કે આ આત્માઓ જ્ઞાનભ્રષ્ટ છે. એમાં શું સારું છે
સાચું અને શું ખરાબ-ખોટું ઈત્યાદિ વિવેક એ જ્ઞાન કહેવાય, તેનાથી ભ્રષ્ટ થયેલા આ જ જીવો છે તથા સમ્યગ્દર્શનના નાશક છે. એટલે કે ખોટા અનુષ્ઠાન દ્વારા સ્વયં તો જ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • પનરોનરી ટીકા ગુજરાતી વિવેચન સહિત ૬ ૧૦૫ જ
xx xxx x