________________
EE.
O 'नात्यायतं न शिथिलं, यथा युजीत सारथिः । तथा भद्रं वहन्त्यश्वा, योगः सर्वत्र : पूजितः ।।'
चन्द्र : एवं संविग्नपाक्षिकान् निरुप्य 'ते द्वितीयबालताधारका न भवन्ति' इत्याह-न में पुनर्वदन्ति इत्यादि ।
ननु आगमे तु भवदाचारसकाशाद् भिन्न एवाचारः प्रतिपादितो दृश्यते, ततः कथमेतद् : भवदुक्तं युक्तं स्याद् यदुत ‘एवंभूत एव आचारो...'इत्यादि । अत आह साम्प्रतं इत्यादि । तथा चागमोक्त आचार उत्सर्गरुपोऽपवादयोग्ये काले नाचरितुं योग्य इति । ____ नात्यायतं = अतिगाढं यथा स्यात्तथा न, शिथिलं एतदपि क्रियाविशेषणं । युञ्जीत = अश्वान् रथे योजयेदिति भावार्थः, तर्हि अश्वा भद्रं एतदपि क्रियाविशेषणं योगः = सम्यक्प्रकारेण योजनं सर्वत्र = सर्वेषु कार्येषु पूजितः = समादृतः ।
यदि सारथिः अश्वान् रथे अत्यायतं शिथिलं वा यथा न स्यात्, तथा सम्यक्प्रकारेण योजयेत्, तर्हि तेऽश्वाः सारथिं भद्रं वहन्ति = इष्टस्थान प्रापयन्ति । एवं च सम्यक्प्रकारेण में * योजनं सर्वेषु कार्येषु समादृतम् । तथा च साध्वाचारेष्वपि आत्मा सम्यक्प्रकारेण : में मध्यममार्गरूपेण योजनीय इति पूर्वपक्षाशयः ।
ચન્દ્રઃ (આ પ્રમાણે સંવિગ્ન પાક્ષિકોનું નિરૂપણ કરીને હવે “એ સંવિપાક્ષિકો? બીજી બાલતાને ધારણ કરનારા નથી હોતા' એ વાત દર્શાવે છે. છે તે સંવિગ્નપાલિકો આવું નથી બોલતા કે “આ પ્રમાણેનો જ આચાર સારો-સાચો તે છે કે જે આચાર અમારા વડે પળાય છે. અત્યારે પાંચમા આરાના પ્રભાવને લીધે - શારીરિક શક્તિ-ધીરજ વિગેરેનો નાશ થયેલો હોવાથી મધ્યમસ્વરૂપ જ માર્ગ કલ્યાણકારી - છે. અત્યારે ઉત્સર્ગમાર્ગનો અવસર નથી. * (प्रश्न : सा ओ बोट छ ? अमे. तो अनि भोटे भावात समणी नथी)
આ વાત બીજા ઘણા કરે છે. આવો શ્લોક આવે જ છે કે સારથિ ઘોડાઓને રથમાં - અતિગાઢ પણ ન જોડે કે અતિશિથિલ રૂપે પણ ન જોડે, પરંતુ મધ્યમ રીતે જોડે, તો
અશ્વો સારી રીતે વહન કરે (ઇષ્ટ સ્થાને પહોંચાડે) આમ સમ્યક પ્રકારે યોગ એ સર્વત્ર છે * येतो छ.
MAKARXXXXXXXXXXXXXXXXEEEEEEXXXAAAAAAAAAEEXXXXXXXXXXFRAMERMARARA
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXxxxxxxxxxxxxxxxxxx
આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • થજોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૦૦