Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 89
________________ maxxxxxxxxxxxxxxxxxxxxxxx પ્રશ્ન : પરંતુ એ નિયત ઉસૂત્રભાષી શી રીતે કહેવાય ? નિયત ઉસૂત્ર તો - નિહ્નવોને = તપાગચ્છભિન્નમાર્ગને આશ્રયીને રહેલાઓને જ હોય ને? પૂર્વપક્ષ નિયત ઉસૂત્રનું મુખ્ય કારણ અસદુ આગ્રહ = કદાગ્રહ છે. અને એટલે કે પ્રસ્તુત માર્ગપતિત સાધુ અપરમાર્ગના આશ્રયવાળો ન હોય તો પણ એને નિહ્નવના જેવો કદાગ્રહ તો છે જ, (અને) માટે એને નિયત ઉસૂત્રભાષી કહી શકાય. - સાર એ છે કે ઉન્માર્ગપતિતો નિયમ અનંતસંસારી હોય. કેમકે તેઓ નિયતોસૂત્રભાષી છે. જ્યારે માર્ગપતિત નિયમા અનંતસંસારી ન હોય, કેમકે તેઓ હું નિયતોસૂત્રભાષી નથી. હા ! માર્ગપતિત પણ કદાગ્રહી જીવ એ નિયતસૂત્રભાષી જ પર બની જવાથી નિદ્વવ = ઉન્માર્ગપતિત જેવો જ જાણવો. અલબત્ત આવા જીવ કો'ક જ 3 હોય. 1 यशो० णियउस्सुत्तणिमित्ता, संसाराणतया ण सुत्तुत्ता । अज्झवसायोऽणुगओ, भित्रो च्चिय कारणं तीसे ।।६।। नियतोत्सूत्रनिमित्ता, संसारानन्तता न सूत्रोक्ता । अध्यवसायोऽनुगतो, भिन्न एव कारणं तस्याः ।।६।। चन्द्र : समाधानमाह - नियतोत्सूत्रनिमित्ता संसारानन्तता सूत्रोक्ता न, (किन्तु) तस्याः (संसारानन्ततायाः) कारणं भिन्न एव अनुगतोऽध्यवसाय: - इति गाथार्थः । ચન્દ્ર ઃ ઉત્તરપક્ષ : નિયત ઉત્સુત્ર એ છે કારણ જેમાં, એવી સંસારની અનંતતા શાસ્ત્રમાં કહેલી નથી. કે (પરંતુ) તે સંસાર-અનંતતાનું કારણ ભિન્ન અનુગત અધ્યવસાય જ છે. यशो० णियउस्सुत्तति । नियतोत्सूत्रं निमित्तं यस्यां सा तथा, संसारानन्तता न सूत्रोक्ता, नियतोत्सूत्रं विनाऽपि मैथुनप्रतिसेवाधुन्मार्गसमाचरणतद्वन्दनादिनाऽप्यनन्तसंसारार्जनेन व्यभिचारात् । જxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx 英英英英英英英英英英返英演英英英英英英、武英英英共演城城 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154