________________
maxxxxxxxxxxxxxxxxxxxxxxx
પ્રશ્ન : પરંતુ એ નિયત ઉસૂત્રભાષી શી રીતે કહેવાય ? નિયત ઉસૂત્ર તો - નિહ્નવોને = તપાગચ્છભિન્નમાર્ગને આશ્રયીને રહેલાઓને જ હોય ને?
પૂર્વપક્ષ નિયત ઉસૂત્રનું મુખ્ય કારણ અસદુ આગ્રહ = કદાગ્રહ છે. અને એટલે કે પ્રસ્તુત માર્ગપતિત સાધુ અપરમાર્ગના આશ્રયવાળો ન હોય તો પણ એને નિહ્નવના
જેવો કદાગ્રહ તો છે જ, (અને) માટે એને નિયત ઉસૂત્રભાષી કહી શકાય. - સાર એ છે કે ઉન્માર્ગપતિતો નિયમ અનંતસંસારી હોય. કેમકે તેઓ નિયતોસૂત્રભાષી છે. જ્યારે માર્ગપતિત નિયમા અનંતસંસારી ન હોય, કેમકે તેઓ હું નિયતોસૂત્રભાષી નથી. હા ! માર્ગપતિત પણ કદાગ્રહી જીવ એ નિયતસૂત્રભાષી જ પર બની જવાથી નિદ્વવ = ઉન્માર્ગપતિત જેવો જ જાણવો. અલબત્ત આવા જીવ કો'ક જ 3 હોય. 1 यशो० णियउस्सुत्तणिमित्ता, संसाराणतया ण सुत्तुत्ता ।
अज्झवसायोऽणुगओ, भित्रो च्चिय कारणं तीसे ।।६।। नियतोत्सूत्रनिमित्ता, संसारानन्तता न सूत्रोक्ता ।
अध्यवसायोऽनुगतो, भिन्न एव कारणं तस्याः ।।६।। चन्द्र : समाधानमाह -
नियतोत्सूत्रनिमित्ता संसारानन्तता सूत्रोक्ता न, (किन्तु) तस्याः (संसारानन्ततायाः) कारणं भिन्न एव अनुगतोऽध्यवसाय: - इति गाथार्थः ।
ચન્દ્ર ઃ ઉત્તરપક્ષ :
નિયત ઉત્સુત્ર એ છે કારણ જેમાં, એવી સંસારની અનંતતા શાસ્ત્રમાં કહેલી નથી. કે (પરંતુ) તે સંસાર-અનંતતાનું કારણ ભિન્ન અનુગત અધ્યવસાય જ છે.
यशो० णियउस्सुत्तति । नियतोत्सूत्रं निमित्तं यस्यां सा तथा, संसारानन्तता न सूत्रोक्ता, नियतोत्सूत्रं विनाऽपि मैथुनप्रतिसेवाधुन्मार्गसमाचरणतद्वन्दनादिनाऽप्यनन्तसंसारार्जनेन व्यभिचारात् ।
જxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
英英英英英英英英英英返英演英英英英英英、武英英英共演城城
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૪