________________
XXXXXXXXXXXXXXXXXXXKAKKKKARARAXXXXXxxxxxxxxxxxx
PRODammmcccccommamataonctionedeocotacoconcercancescoccom पक्ष Ang
मार्गपतितस्य इत्यादि । प्राक्प्रतिपादित एवायं पूर्वपक्षः पुनरत्रोपात्तः, येन पठितृणां 8 - सरलतयैव बोधो भवेदिति ।। E अयं भावः, व्यवहारभाष्यगाथाभिरेवं स्पष्टं ज्ञायते यदुत "यथाछन्दाः न अविचार्यैव । # सूत्रविरूद्धं प्रतिपादयन्ति, किन्तु साक्षात्सूत्रे दृश्यमानमपि कुतर्केण खण्डयित्वोत्सूत्र में
प्रतिपादयन्ति" इति । एवं च तत्राभोगपूर्वकत्वं प्रतीयत एव । ततश्च सामान्यतो यथाछन्दानां में आभोगपूर्वकोत्सूत्रभाषित्वं प्रतीयते, तथापि कस्यचिद् यथाछन्दस्याध्यवसायानुसारेण में * अनाभोगपूर्वकं उत्सूत्रभाषणं यदि सम्भवेत्, तॉपि तत्केवलिनैव ज्ञातुं निरूपयितुं च शक्यम् । में
छद्मस्थेन तु तन्निर्णेतुं न शक्यम्, न वा निर्णयाभावे तन्निरूपयितुं युक्तमिति ।। at "पूर्वपक्षनिरूपणं न युक्तं" इत्यत्र कारणमाह-साध्वाचारोच्छेदाभिप्रायस्य = वस्त्रपात्राद्यु*पयोगाकल्पिकगृहीतभक्तादित्यागादिरूपाणां साध्वाचाराणां य उच्छेदः, तदभिप्रायस्य
यथाछन्देऽपि = तपागच्छीये उत्सूत्रप्ररूपकेऽपि अविशेषात् = समानत्वात् । दिगम्बरादयो हि वस्त्राधुपयोगात्मकस्य साध्वाचारस्योच्छेदमिच्छन्ति, तपागच्छीयाः प्रकृता यथाछन्दास्तु ॐ अकल्पिकगृहीतभक्तादित्यागरूपस्य साध्वाचारस्योच्छेदमिच्छन्तीति भवदुक्तरीत्या दिगम्बरादीना
मिव तपागच्छीययथाछन्दानामपि अनन्तसंसारावश्यम्भावः स्यादिति । તે ચન્દ્રઃ (ઉપરની ચર્ચાઓથી એ નક્કી થયું કે યથાછંદને ઉસૂત્રપ્રરૂપણા હોય છે.
પૂર્વપક્ષ: અમે કહ્યું જ છે કે તપાગચ્છીય યથાછંદને ઉસૂત્રપ્રરૂપણા હોય તો પણ એ અનાભોગમૂલક હોવાથી એ અનંતસંસારનું કારણ ન બને. જ્યારે દિગંબરાદિને તીર્થોચ્છેદાભિપ્રાય હોવાથી અનંતસંસારનું કારણ બને.) - ગુરુઃ વ્યવહારસૂત્રમાં યથાછંદને પણ ઉસૂત્રપ્રરૂપણાની વ્યવસ્થા દેખાડી છે, એ કે આપણે જોઈ ગયા. અર્થાત્ તેઓ વગર વિચાર્યું કોઈ ઉસૂત્ર બોલી નાંખે છે તેવું નથી. આ પરંતુ ટીકા જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સૂત્રમાં સ્પષ્ટ દર્શાવેલા પદાર્થોને પણ કુતર્કો વડે તોડી નાંખવાની પ્રવૃત્તિ તેઓ કરે છે. (આ જ ઉત્સુત્રપ્રરૂપણાની વ્યવસ્થા છે.) એટલે આમાં તો તેઓ આભોગપૂર્વક ઉસૂત્રપ્રરૂપણા કરનારા જ જણાય છે. છતાં અધ્યવસાયની દૃષ્ટિએ કોઈક યથાછંદ અનાભોગપૂર્વક ઉસૂત્રભાષી બનતો હોય તો ય એ કેવલી જાણી શકે.
છઘસ્થ વડે આવો નિર્ણય કરવો કેવી રીતે શક્ય બને ? કે “માર્ગપતિત = તપાગચ્છીય કોઈક યથાછંદને ઉસૂત્રભાષણ હોય તો પણ એ અનાભોગથી જ હોય.
CAMERARREARRRRRRRRRRRRXXRAEEEEEEEEEXXRAREERRRRRAKAR
IMXXXXXXXXXXXXX
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચશૈખરીયા ટીમ + ગુજરાતી વિવેચન સહિત ૫૦
*