Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 71
________________ XXXXXXXXXXXXXXXXXXXKAKKKKARARAXXXXXxxxxxxxxxxxx PRODammmcccccommamataonctionedeocotacoconcercancescoccom पक्ष Ang मार्गपतितस्य इत्यादि । प्राक्प्रतिपादित एवायं पूर्वपक्षः पुनरत्रोपात्तः, येन पठितृणां 8 - सरलतयैव बोधो भवेदिति ।। E अयं भावः, व्यवहारभाष्यगाथाभिरेवं स्पष्टं ज्ञायते यदुत "यथाछन्दाः न अविचार्यैव । # सूत्रविरूद्धं प्रतिपादयन्ति, किन्तु साक्षात्सूत्रे दृश्यमानमपि कुतर्केण खण्डयित्वोत्सूत्र में प्रतिपादयन्ति" इति । एवं च तत्राभोगपूर्वकत्वं प्रतीयत एव । ततश्च सामान्यतो यथाछन्दानां में आभोगपूर्वकोत्सूत्रभाषित्वं प्रतीयते, तथापि कस्यचिद् यथाछन्दस्याध्यवसायानुसारेण में * अनाभोगपूर्वकं उत्सूत्रभाषणं यदि सम्भवेत्, तॉपि तत्केवलिनैव ज्ञातुं निरूपयितुं च शक्यम् । में छद्मस्थेन तु तन्निर्णेतुं न शक्यम्, न वा निर्णयाभावे तन्निरूपयितुं युक्तमिति ।। at "पूर्वपक्षनिरूपणं न युक्तं" इत्यत्र कारणमाह-साध्वाचारोच्छेदाभिप्रायस्य = वस्त्रपात्राद्यु*पयोगाकल्पिकगृहीतभक्तादित्यागादिरूपाणां साध्वाचाराणां य उच्छेदः, तदभिप्रायस्य यथाछन्देऽपि = तपागच्छीये उत्सूत्रप्ररूपकेऽपि अविशेषात् = समानत्वात् । दिगम्बरादयो हि वस्त्राधुपयोगात्मकस्य साध्वाचारस्योच्छेदमिच्छन्ति, तपागच्छीयाः प्रकृता यथाछन्दास्तु ॐ अकल्पिकगृहीतभक्तादित्यागरूपस्य साध्वाचारस्योच्छेदमिच्छन्तीति भवदुक्तरीत्या दिगम्बरादीना मिव तपागच्छीययथाछन्दानामपि अनन्तसंसारावश्यम्भावः स्यादिति । તે ચન્દ્રઃ (ઉપરની ચર્ચાઓથી એ નક્કી થયું કે યથાછંદને ઉસૂત્રપ્રરૂપણા હોય છે. પૂર્વપક્ષ: અમે કહ્યું જ છે કે તપાગચ્છીય યથાછંદને ઉસૂત્રપ્રરૂપણા હોય તો પણ એ અનાભોગમૂલક હોવાથી એ અનંતસંસારનું કારણ ન બને. જ્યારે દિગંબરાદિને તીર્થોચ્છેદાભિપ્રાય હોવાથી અનંતસંસારનું કારણ બને.) - ગુરુઃ વ્યવહારસૂત્રમાં યથાછંદને પણ ઉસૂત્રપ્રરૂપણાની વ્યવસ્થા દેખાડી છે, એ કે આપણે જોઈ ગયા. અર્થાત્ તેઓ વગર વિચાર્યું કોઈ ઉસૂત્ર બોલી નાંખે છે તેવું નથી. આ પરંતુ ટીકા જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સૂત્રમાં સ્પષ્ટ દર્શાવેલા પદાર્થોને પણ કુતર્કો વડે તોડી નાંખવાની પ્રવૃત્તિ તેઓ કરે છે. (આ જ ઉત્સુત્રપ્રરૂપણાની વ્યવસ્થા છે.) એટલે આમાં તો તેઓ આભોગપૂર્વક ઉસૂત્રપ્રરૂપણા કરનારા જ જણાય છે. છતાં અધ્યવસાયની દૃષ્ટિએ કોઈક યથાછંદ અનાભોગપૂર્વક ઉસૂત્રભાષી બનતો હોય તો ય એ કેવલી જાણી શકે. છઘસ્થ વડે આવો નિર્ણય કરવો કેવી રીતે શક્ય બને ? કે “માર્ગપતિત = તપાગચ્છીય કોઈક યથાછંદને ઉસૂત્રભાષણ હોય તો પણ એ અનાભોગથી જ હોય. CAMERARREARRRRRRRRRRRRXXRAEEEEEEEEEXXRAREERRRRRAKAR IMXXXXXXXXXXXXX મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • ચશૈખરીયા ટીમ + ગુજરાતી વિવેચન સહિત ૫૦ *

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154