________________
xxxxxxxxxxxxxxxxxx
ननु संयमोपयोगिन उपधेः ग्रहणे न प्रकृतो दोषः, प्रकृते च पात्रकेसरिका , : पात्रप्रतिलेखनात्मकसंयमोपयोगिनी मुखवस्त्रिका च कायप्रतिलेखनात्मकसंयमोपयोगिनीति न में
संयमोपयोगिन्योः द्वयोः ग्रहणे परिग्रहदोष इति शङ्कायामाह-एकयैव मुखपोतिकया = पात्रकेसरिकारहितयैव मुखवस्त्रिकया । है अपरवैफल्यात् = पात्रकेसरिकाया विफलत्वात् । तथा च संयमानुपयोगिन्याः - पात्रकेसरिकाया ग्रहणे परिग्रहदोषः स्फुट एवेति नोभयग्रहणं न्याय्यमिति ।
ચન્દ્રઃ આ નવ ગાથાઓનો સંક્ષેપાર્થ આ પ્રમાણે છે - યથાછંદની સૂત્રવિરૂદ્ધ - પ્રરૂપણા બે પ્રકારની જાણવી. ચારિત્ર સંબંધી અને ગતિસંબંધી. તેમાં ચારિત્ર સંબંધી કે ઉસૂત્રપ્રરૂપણા આ (હમણા જ કહેવાશે, તે) છે. કે (૧) મુહપત્તિી એ જ પુંજણી થાઓ. બેયનો પરિગ્રહ કરવાથી શું ? બે રાખવામાં કે તો વધારાની ઉપધિ રાખવા રૂપ દોષ લાગતો હોવાથી બે ન રખાય. - શિષ્ય : સંયમોપયોગી વસ્તુ વધારે રાખવામાં તો કોઈ દોષ ન લાગે. પ્રસ્તુતમાં સમુહપત્તિી શરીરપ્રતિલેખન રૂપ સંયમ માટે અને પુંજણી વસપ્રતિલેખન રૂપ સંયમ માટે તે ઉપયોગી છે. તો પછી એ બે રાખવામાં પરિગ્રહ દોષ શી રીતે લાગે?) છેગુરુ એક માત્ર મુહપત્તી દ્વારા જ શરીર અને પાત્રા એ બેયનું પ્રમાર્જન કરવારૂપ છે તે કાર્ય થઈ શકતું હોવાથી પુંજણી તો નકામી = સંયમાનુપયોગી જ છે. માટે એ રાખવામાં આ દોષ લાગે. में यशो० (२) तथा रयहरणणिसिज्ज त्ति, किं रजोहरणस्य द्वाभ्यां निषधाभ्यां - कर्त्तव्यम् ? एकैव निषद्याऽस्तु ।
ઃ (૨) નોહરVIી તાળાં નિષદ = ગગન્તરક્ષૌનિવસ્ત્રमें बाह्यौर्णिकवस्त्रस्वरूपाभ्यां किं प्रयोजनम् ? एकैव निषद्या भवत्विति ।
ચન્દ્રઃ (૨) ઓઘાની બે નિષઘા વડે (= ઓધારિયું અને નિષેથિયું) શું કામ છે? છે માત્ર એક જ નિષદ્યા રહો.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
sxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
यशो० (३) पायमत्तएत्ति, यदेव पात्रं तदेव मात्रकं क्रियतां, मात्रकं वा पात्रं में
મહામહોપાધ્યાય થશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા • થજોખરીયા ટીન + ગુજરાતી વિવેચન સહિત ૩૮