Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ પંદરમું : : ૯ : * બે ઘડી યોગ વરસની મહેમ્બત એમ શું ભૂલી જવાય છે? એ મહોબ્બત આજે નવી આશાનું રૂપ ધારણ કરીને મારાં હૃદયને હચમચાવી રહી છે એટલે તેને પૂર્ણ કર્યા સિવાય અહીંથી ખસનાર નથી. - પૂર્વ નેહની સ્મૃતિ તાજી થાય ત્યાં રાગનાં બીજને અંકુર ફૂટે છે અને જોતજોતામાં તેનું મહાવૃક્ષ બની જાય છે, પરંતુ બીજ જ બળી ગયું હોય ત્યાં શું થાય? મહાત્મા સ્થૂલભદ્રનાં ચિત્તમાં રાગને અંશ પણ રહ્યો ન હતો. એટલે તેમણે કેશાની સાન ઠેકાણે લાવવાના ઉદ્દેશથી ધીર ગંભીર સ્વરે કહ્યું – આશા ભરિ ચેતન કાલ અનાદિ જે, ભ ધરમથી હીણ થયે પરમાદી જે, ન જાણું મેં સુખની કરણું જોગની જે. ૫ કેશા! તું આશાની વાત છેડી દે. આશા આકાશ જેવી અપાર છે અને તે કદિ પણ પૂર્ણ થતી નથી. આ ચેતન અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરે છે અને વિવિધ નિઓમાં ઉત્પન્ન થાય છે. એનું કારણ પણ એ આશા જ છે. વળી તે આશાના યુગથી જ મનુષ્ય પોતાનું લક્ષ્ય ચૂકે છે, પ્રમાદી બને છે અને ધર્મથી ભ્રષ્ટ થાય છે. જ્યાં સુધી મને આ વાતનું ભાન ન હતું ત્યાં સુધી હું તારી સાથે રહ્યો અને વિવિધ કડાઓ કરીને આનંદ પામે, પણ એ અજ્ઞાન ચેષ્ટા હતી, મેહ-મદિરાના પાનથી ઉત્પન્ન થયેલી મહામૂઢતા હતી, એ દૂર કરવાને એક અને અનન્ય ઉપાય વેગની સાધના છે, પણ તે વખતે મેં એને જાણ ન હતી. આજે એ સાધનામાં મારે પ્રવેશ થઈ ચૂકી છે અને તેમાં વિશેષ પ્રગતિ કરવાના હેતુથી જ તારા મંદિરે આવ્યો છું. છે. એનું કારણ છે અને વિધિ છે. તે આશાના

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88