________________
પંદરમું :
: ૯ :
* બે ઘડી યોગ
વરસની મહેમ્બત એમ શું ભૂલી જવાય છે? એ મહોબ્બત આજે નવી આશાનું રૂપ ધારણ કરીને મારાં હૃદયને હચમચાવી રહી છે એટલે તેને પૂર્ણ કર્યા સિવાય અહીંથી ખસનાર નથી. - પૂર્વ નેહની સ્મૃતિ તાજી થાય ત્યાં રાગનાં બીજને અંકુર ફૂટે છે અને જોતજોતામાં તેનું મહાવૃક્ષ બની જાય છે, પરંતુ બીજ જ બળી ગયું હોય ત્યાં શું થાય? મહાત્મા સ્થૂલભદ્રનાં ચિત્તમાં રાગને અંશ પણ રહ્યો ન હતો. એટલે તેમણે કેશાની સાન ઠેકાણે લાવવાના ઉદ્દેશથી ધીર ગંભીર સ્વરે કહ્યું –
આશા ભરિ ચેતન કાલ અનાદિ જે, ભ ધરમથી હીણ થયે પરમાદી જે,
ન જાણું મેં સુખની કરણું જોગની જે. ૫ કેશા! તું આશાની વાત છેડી દે. આશા આકાશ જેવી અપાર છે અને તે કદિ પણ પૂર્ણ થતી નથી. આ ચેતન અનાદિ કાલથી સંસારમાં પરિભ્રમણ કરે છે અને વિવિધ નિઓમાં ઉત્પન્ન થાય છે. એનું કારણ પણ એ આશા જ છે. વળી તે આશાના યુગથી જ મનુષ્ય પોતાનું લક્ષ્ય ચૂકે છે, પ્રમાદી બને છે અને ધર્મથી ભ્રષ્ટ થાય છે. જ્યાં સુધી મને આ વાતનું ભાન ન હતું ત્યાં સુધી હું તારી સાથે રહ્યો અને વિવિધ કડાઓ કરીને આનંદ પામે, પણ એ અજ્ઞાન ચેષ્ટા હતી, મેહ-મદિરાના પાનથી ઉત્પન્ન થયેલી મહામૂઢતા હતી, એ દૂર કરવાને એક અને અનન્ય ઉપાય વેગની સાધના છે, પણ તે વખતે મેં એને જાણ ન હતી. આજે એ સાધનામાં મારે પ્રવેશ થઈ ચૂકી છે અને તેમાં વિશેષ પ્રગતિ કરવાના હેતુથી જ તારા મંદિરે આવ્યો છું.
છે. એનું કારણ છે અને વિધિ
છે.
તે આશાના