Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 55
________________ ધર્મબોધ-ચંથમાળા : પરે : જોઈને આસપાસના લોકોને પૂછયું કે “આમ શાથી બન્યું?” લેઓએ કહ્યું: “અહીં કૌર આવ્યા હતા અને તેમણે આ કરેલું છે. એટલે તેઓ અત્યંત ખેદ પામ્યા અને ઈંટ વગેરે દૂર કરીને રાજર્ષિના શરીરે તેલ વગેરે લગાડયું. પછી તેમને ખમાવીને પિતાને સ્થાને ગયા. અહીં દમદંત રાજર્ષિએ પરમ ભક્તિ કરનાર પાંડ પ્રત્યે રાગ પણ ન કર્યો અને પ્રતિકૂલ પરિષહ ઉપજાવનાર કર પ્રત્યે દ્વેષ પણ ન કર્યો, તે સામાયિકની સ્થિતિ જાણવી. કહ્યું છે કે – वंदिजमाणा न समुक्कसंति, हीलिजमाणा न समुजलंति । दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥ १॥ રાગ અને દ્વેષને નાશ કરનાર ધીર મુનિઓ ઉપશાંત ચિત્ત વિચરે છે. તેઓ વંદન પાયે ફેલાતા નથી અને હેલના પામે ક્રોધ કરતા નથી. (૨) સમયિક ( અહિંસા) રાજગૃહી નગરીના વેત ઉત્તેગ પ્રાસાદ પર મધ્યાહુનને સૂર્ય તપી રહ્યો હતે. લેકે ભેજનાદિથી પરવારીને પિતપતાના કામે લાગી ગયા હતા. તે વખતે શમ-દમના પરમ ઉપાસક

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88