________________
પંદર : : ૬૭ :
બે ઘડી વેગ બાર વર્ષે નટવિદ્યામાં પારંગત થઈને ઈલાપુત્રએક પુર આવ્યા રે નાચવા, ઊંચે વશ વિશેક; તિહાં રાય જેવાને આવિયે, મળિયા લેક અનેક,
કર્મ ન છૂટે રે પ્રાણુ આ ! બેનાતટ નગરની આ વાત છે. ઢેલ બજાવે રે નટવી, ગાયે કિન્નર સાદ; પાયતળ ધુધરા ઘમઘમે, ગાજે અંબર નાદ;
કર્મ ન છૂટે રે પ્રાણુ આ ! અને ઈલાપુત્ર દેય પગ પહેરી પાવડી, વંશ ચડયે ગજ ગેલ; નેધારે થઈ નાચતખેલે ' નવનવા ખેલ,
કર્મ ન છૂટે રે પ્રાણીઓ! પણ રાજા રીઝત નથી. ઈલાપુત્ર ફરીને ખેલ કરે છે. આ જોઈને લેકે આશ્ચર્ય અનુભવે અને તાલીઓ પાડે છે, પણ રાજાનું મુખ સરખું યે મલકતું નથી.
ઈલાપુત્ર વિચાર કરે છે કર્મ વિશે રે હું નટ થયે, નાચું છું નિરધાર; મન નવિ માને રે રાયનું, તે કેણુ કરવો વિચાર ?
કર્મ ન છૂટે રે પ્રાણીઓ! રાજાએ નટડીનું સૌદર્ય જોયું ત્યારથી દાનત બગડી છે. જે નટ નાચતાં નાચતાં નીચે પડે અને મરણ પામે તે આ નટડીને અંતઃપુરમાં બેસારી દઉં એ વિચાર કરે છે, એટલે તે ઈરાદાપૂર્વક રીઝત નથી.