________________ चारित्र નવા બહાર પડેલા ગ્રસ્થા આત્મકલ્યાણમાળા (1) હુજારે વાંચકે જેની રાહ જોઈ રહ્યા હતા, પૂ. મુનિવશે, સાધ્વીજીએ, જેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે તે અત્યંત ભાવેદિક પ્રાચીન પ્રાથના, ગુજરાતી સંસ્કૃત પૈત્યવંદન સ્તુતિઓ, ઢાલીયાં, સ્તવને, સક્ઝાયે, પદોને અત્યુત્તમ સંગ્રહું જેમાં છે. કિ. રૂા. 4) (2) ધર્મબોધ ગ્રંથમાલાના શીધ્ર ગ્રાહુક બની જાવ, માત્ર પોસ્ટેજ સાથે રૂા. 12) ની કિંમતમાં જીવનનું ઘડતર કરવા માટે જુદા જુદા વિષય ઉપર ચક શૈલીમાં લખાએલાં 20 પુસ્તકો વસાવી લો. (3) પાષધ વિધિ (ચોથી આવૃત્તિ) સંપૂર્ણ સૂત્રે વિધિ સાથે, નહિ ભણેલાઓ વાંચતા જાય અને પોષધ કરી શકે તેવી યોજના જેમાં કરવામાં આવી છે. કિં. ૯-૧ર-૦૦ (4) મેહનમાલા (ચેથી આવૃત્તિ) પ્રાચીન અર્વાચીન સ્તવને તથા પ્રાર્થના, ચૈત્યવંદન, થયો, ગહુલીઓ, તપવિધિ, સ્તોત્રો, છંદને સંગ્રહું કિ. રૂા. 1. (5) સઝા તથા ઢાળીઆઓને સુંદર સંગ્રહ કિ. રૂા, રા, છપાતા ગ્રન્થ. (1) કલ્પસૂત્ર સુબાધિકા ટીકા (2) શ્રી ભગવતીજી સૂત્રનાં પ્રવચન (3) શ્રી બૃહતસંગ્રહણી સુવિસ્તૃત સચિત્ર ભાષાંતર (બીજી આવૃત્તિ), છૂટક પુસ્તકો પણ મળી શકશે. -: ગ્રાહકે થવાનાં તથા પુસ્તક મેળવવાનાં ઠેકાણાં :શા, લાલચંદ નંદલાલ સી. શાંતિલાલ શાહની કાં ઠે. રાવપુરા ઘીકાંટા-વડોદરા ઠે. 86, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ સરસ્વતી પુસ્તક ભંડાર મેધરાજ જૈન પુસ્તક ભંડાર ઠે. રતનપોળ હાથીખાના ઠે. ગુલાલવાડી ગોડીજીની ચાલ નં. 1 અમદાવાદ મુંબઇ