________________
પદ્મરક્ષુ' i
: ૧ :
એ ઘડી યાગ
મનમાં પણ તેના વિષે અનાદર ઉત્પન્ન કર્યાં. આ સ્થિતિ અમાત્ય તેતલિપુત્રને અસહ્ય થઇ પડી. જેણે કાઈ દિવસ દુઃખ કે અપમાન જોયું ન હતું, તેનાથી આવી સ્થિતિ કેમ સહન થાય?
આખરે એક દિવસ અમાત્યે અફીણુ ઘેન્યુ, પણ તે બિલકુલ ચડયું નહિ; ગળે ફાંસા ખાવાના પ્રયત્ન કર્યાં, પણ ફ્રાંસા તૂટી ગયા. આથી તે વધારે ખિન્ન થયા અને કાટે શિલા ખાંધીને પાણીમાં કૂદી પડ્યો, છતાં કોઇ અગમ્ય કારણે તે પાણીમાં ડૂખ્યા નહિ; છેવટે ઘાસની ગ ંજી સળગાવીને તેમાં પેઢા તા અગ્નિ બુઝાઇ ગયા. આમ મૃત્યુના મેળાપ કરવામાં તે નિષ્ફળ નીવડ્યો, ત્યારે લમણે હાથ દઈને વિચાર કરવા લાગ્યા કે ‘હવે શું કરવું ? ' તે વખતે પાટ્ટિલદેવ પ્રકટ થયે અને એલ્યું: ‘હૈ તેલિપુત્ર ! આગળ મોટો ખાડો છે, પાછળ ગાંડા હાથી ચાલ્યા આવે છે, અને માજી ઘાર અંધારું છે, વચ્ચે ખાણા વરસે છે, ગામ સળગ્યુ છે અને રણુ ધગધગે છે તે ક્યાં જવું?'
9
તેતલિપુત્ર આ પ્રશ્નને મમ સમજી ગયે એટલે ખેલ્યાઃ ‘જેમ ભૂખ્યાન' શરણુ અન્ન છે, તરસ્યાનુ શરણુ પાણી છે, રાગનું શરણુ ઔષધ છે અને થાકેલાનુ શરણુ વાર્ડન છે, તેમ ચારે બાજુથી ભયભીત થયેલાનુ શરણ પ્રત્રજ્યા છે, પ્રવ્રુજિત થયેલા શાંત, દાંત અને જિતેન્દ્રિયને કશે ભય હાતા નથી, ’
પેાટ્ટિલદેવે કહ્યું: ‘હૈ તેતલિપુત્ર ! જ્યારે તું આ સમજે છે ત્યારે શા માટે ભયભીત થયા છે? અને પ્રત્રજ્યાનુ શરણુ અંગીકાર કરતા નથી ??