________________
ધોધગ્રંથમાળા
: ૬૪ :
: પુષ્પ
કાઇના પર અધવિશ્વાસ રાખવા નહિ, એ નીતિશાસ્ત્રમાં પરમનિપુણુ બૃહસ્પતિને મત છે. પછી ચાથા પડિત ખેલ્યા:
पश्चालः स्त्रीषु मार्दवम् ॥
સ્ત્રીઓ પ્રત્યે મૃદુતાથી વર્તવુ', એ કામશાસ્ત્રમાં પરમ વિશારદ એવા ૫'ચાલના મત છે.
આ રીતે દરેક પૉંડિતે લાખ શ્લોકનો સક્ષેપ અકેક ચરણુમાં કરીને રાજાને સભળાવતાં રાજા ઘણા ખુશી થા અને તે દરેકને ભારે ઇનામ આપ્યું.
ચૌદ પૂર્વમાંથી જે સાર ખેંચે છે જે
આ રીતે જ્ઞાની સ'ક્ષેપ કરે છે, તેને સ ંક્ષેપ જાણવા.
( ૬ ) અનવધ.
[ સાવદ્ય યાગના ત્યાગ
વસંતપુરના રાજા જિતશત્રુ વૈરાગ્ય પામ્યા અને રાજપાટ પેાતાના પુત્ર ધ રુચિને સોંપી સંન્યાસીત્રત ગ્રહણ કરવાને તત્પર થયા, ત્યારે ધમ રુચિએ માતાને પૂછ્યું: · હે માતા ! મારા પિતાજી રાજ્યના ત્યાગ કેમ કરે છે?' માતાએ કહ્યું. ‘એ સંસારવૃદ્ધિનું કારણ છે. ’ એટલે ધરુચિએ ફરીને પૂછ્યું.
*
તે એનાથી મારા સંસાર વૃદ્ધિ પામશે કે નહિ ?' માતાએ કહ્યું: ‘ પુત્ર ! કુદરતના કાનૂન સહુને માટે સરખા છે. ' આથી ધરુચિને વૈરાગ્ય થયો અને તેણે પણ પેાતાના પિતા
>