________________
પંદરમું :
બે ઘડી વેગ રાજાએ કહ્યું: “તે પણ બધા થઈને લાખ લેક થાય, માટે સંક્ષેપ થઈ શકે તેમ હોય તે જણાવે.”
પંડિતએ કહ્યું “જે આપની ઈરછા એવી જ હોય તે અમે તેને માત્ર હજાર-હજાર શ્લેકના બનાવી દઈશું.”
પરંતુ રાજાને તે પ્રમાણ પણ ઘણું વધારે લાગ્યું, એટલે પંડિતે પાંચસો શ્લેક પર આવ્યા, તેમાંથી સે પર આવ્યા અને છેવટે એક એક શ્લેકમાં તેને સંક્ષેપ કરવાને તૈયાર થયા. ત્યારે રાજાએ કહ્યું: “તમે જે કંઈ કહે તે સાંભળીને હું યાદ રાખવા માગું છું અને ચાર શ્લોકો યાદ રાખવા જેટલી મારી શક્તિ નથી, તેથી ચારે મળીને એક લેક સંભળા તે સાંભળું.” પંડિતોએ તે વાત કબૂલ કરી. પછી પહેલે પંડિત બેન્ચે
जीर्णे भोजनामात्रेयः, જમેલું પચી જાય પછી જ ભજન કરવું, એ આયુર્વેદ માં પરમ નિષ્ણાત આત્રેયને મત છે. પછી બીજે પંડિત બેલેટ
પિતા કાળનાં તથા પ્રાણીઓ પર દયા રાખવી એ ધર્મશાસ્ત્રમાં પરમ વિશારદ કપિલ ઋષિને મત છે. પછી ત્રીજે પંડિત બે
बृहस्पतिरविश्वासः,