________________
પંદરમું'
: 43 :
એ ઘડી યાગ
અને મહાતપસ્વી એવા મેતાય મુનિએ ધર્મલાભ કહીને એક સાનીના ઘરમાં પ્રવેશ કર્યાં. આજે માસક્ષમણુનું પારણું હતુ અને તે માટે સૂઝતે આહાર મેળવવા એ તેનું પ્રયાજન હતુ.
પોતાના આંગણે એક તપસ્વી મુનિરાજને પધારેલા જોઇને સેની હર્ષ પામ્યા અને તેમને ઉચિત આદર-સત્કાર કરીને મેલ્યા કેઃ ધન્ય ઘડી ! ધન્ય ભાગ્ય ! કે આજે આપના લાભ મળ્યે !' પછી તેમને સૂઝતે આહાર વહેારાવી શકાય તે માટે ઘરની અંદર જઇને તપાસ કરવા લાગ્યા.
મેતા મુનિ બહાર એકલા ઊભા છે. દૃષ્ટિ નીચી છે. મન શાંત અને સમાહિત છે. જ્યાં ક્રોધ કપાઈ ગયા હાય, માન મરડાઈ ગયું હોય, માયા મરી ચૂકી હોય અને લેભ—લાલચને પૂરેપૂરા નાશ થયા હોય, ત્યાં આવી જ સ્થિતિ સ‘ભવે છે. પરંતુ એવામાં એક અઘટિત બનાવ બની ગયા. એક કૌચ પક્ષી ગમે ત્યાંથી ઊડીને ત્યાં આવ્યુ. અને સાનીએ સેનાનાં જે જવલાં ઘડવા માંડયાં હતાં તેને સાચાં સમજીને ચણી ગયું. પછી પાસેના ઝાડ પર જઇને બેઠું.
અહીં સાની બહાર આવ્યે ને મુનિવરને લાડુ વહેારાવી આનંદ પામ્યા, પણ તે જ વખતે તેની નજર ખાજુમાં ગઈ અને ત્યાં સેાનાનાં જવલાં ન જોતાં મુનિને પૂછવા લાગ્યા કે અહીં ખીજું કાઈ આવ્યું હતુ ? મારાં સાનાનાં જવલાં કયાં ગયાં ?'
4
"
મુનિએ વિચાર કર્યાં કે · જો હું ખનેલી ઘટના કહી સંભળાવીશ તેા આ સેાની ક્રૌંચ પક્ષીને પકડશે અને તેનુ