________________
ધોધ-ગ્રંથમાળા
: ૧૨ :
: સુષ
રહીને જ યોગસાધના કરી હતી અને પરિણામે કેવલજ્ઞાની અન્યા હતા. બીજા પણુ અનેક મહાપુરુષોએ એ રીતે ઘરમાં રહીને ચેગસાધના કરીને ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં તેમાં કેરું રહી શકે છે, તેમ ભવાભવની પૂર્વ તૈયારીથી ચેાગસાધનાના અધિકાર પામી ચૂકેલા આત્મા સંસારમાં રહ્યા છતાં તેનાં પ્રલેાભનાથી નિરાળા રહીને ધારેલી યોગસાધના કરી શકે છે.
ચતુર કાશ્યા સમજી ગઈ કે મહાત્મા સ્થૂલભદ્ર પાતાને ત્યાગ, વૈરાગ્ય અને ચેાગની વાતા તરફ આબાદ ઘસડી રહ્યા છે. એટલે તેણે વાતની ક્રિશા પલટવા માટે કહ્યું:—
જાણી એ તે સધળી તુમારી વાત જો, મેવા મીઠા રસવતા મહુ જાત જો, અમ ભૂષણ નવનવલી ભાતે લાવતા જશે. ૮ તમારી યાગ અને સંયમની બધી વાતા જાણી ! એને હવે કૃપા કરીને બાજુએ રાખો અને અહીં અનેક જાતિના લિપસંદ મેવા તથા મીઠાઈ પડેલી છે, તેના ટથી ઉપભાગ કરે. અને એ દિવસેાને યાદ કરેા કે જ્યારે તમે એક દિવસ અપૂર્વ કલા-કારીગરીવાળી દામણી લાવતા તે બીજા દિવસે મનેાહર કુંડલા લાવતાં. વળી ત્રીજા દિવસે હીરાજડિત નથડી લાવતાં તે ચાથા દિવસે ગળાના હાર લાવતા ! આ રીતે તમે રાજ નવા નવા પ્રકારનાં અને નવાં નવાં આકારનાં આભૂષણા લાવતાં અને મારી દેહલતાને શણગારીને અપૂર્વ આનદ માણતા.