________________
પંદરમું : : ૩૩
બે ઘડી બેગ તે એકલી ભક્તિથી થતું, નથી તે એકલા જ્ઞાનથી થતું કે નથી તે એકલા કર્મથી થતું પણ એ ત્રણેના સંયુક્ત અનુસરણથી જ થાય છે.
ભક્તિ કરવી હોય તે આત્મા–પરમાત્મા વગેરેનું જ્ઞાન જોઈએ અને તે અનુસાર કર્મ એટલે ક્રિયા પણ જોઈએ. જ્ઞાન અને કર્મ વિના આજ સુધી કેઈએ ભક્તિ કરી છે ખરી? જ્ઞાનથી અહીં શાસ્ત્રજ્ઞાન નહિ પણ આત્મજ્ઞાન સમજવાનું છે. તે જ રીતે જેઓ આત્મજ્ઞાની થયા તે ભક્તિ એટલે શ્રદ્ધા અને કર્મ એટલે સદાચાર વગેરેના બળથી જ થયા છે. તથા જેઓ કર્મચારી કહેવાયા છે, તેમણે પણ ભક્તિ અને જ્ઞાનને આશ્રય અવશ્ય લીધેલ છે. જે તેમને સિદ્ધાંતે પ્રત્યે ભક્તિશ્રદ્ધા ન હોત તે તેઓ પિતાના માર્ગમાં કેવી રીતે ટકી શક્યા હોત? અથવા સિદ્ધાંતનું વાસ્તવિક જ્ઞાન ન હેત તે પણ તેમણે કર્મમાર્ગમાં શી રીતે પ્રવૃત્તિ કરી હતી? એટલે ભક્તિ, જ્ઞાન અને કર્મ એ ત્રણે સાધના સંયુક્ત ઉપગથી જ સાચી ગસાધના થઈ શકે છે. અહીં એટલું સ્પષ્ટીકરણ કરવું વ્યાજબી લેખાશે કે અનેકાંતમાં માનનારા નિગ્રંથ મહર્ષિઓએ “ પવનસારવારિવાળિ મોક્ષમાર્ગ-સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્ર એ મેક્ષને માર્ગ છે” એમ કહીને આ વિવાદનું સુંદર સમાધાન કરેલું છે. સમ્યગદર્શનમાં શ્રદ્ધા પ્રધાન હોવાથી તેને લગતી પ્રવૃત્તિઓ એક પ્રકારને ભક્તિયોગ છે અને સમ્યગજ્ઞાનમાં મિથ્યાત્વના પરિહારપૂર્વક તત્ત્વના બેની મુખ્યતા હોવાથી તેને લગતી પ્રવૃત્તિઓ