________________
: ૪ :
સામાયિક
યેાગના સાર ચારિત્ર છે અને ચારિત્રને સારૂ સામાયિક છે; તેથી જ નિગ્રંથ મહર્ષિએ કહ્યું છે કે—
जे केवि गया मोक्खं, जे विय गच्छति जे गमिस्संति । ते सवे सामाइयप्यभावेण मुणेयवं ॥ १ ॥
જે કેાઇ માક્ષે ગયા, જે કાઈ માહ્ને જાય છે અને જે કાઇ મેક્ષે જશે, તે સર્વે સામાયિકના પ્રભાવથી જ ગયા એમ જાણવું.
सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः ।
स्यात् केवलमाप्नोति, लोकालोकप्रकाशकम् ॥ १ ॥
સામાયિકથી વિશુદ્ધ થયેલા આત્મા ઘાતી કર્યાંના સર્વથા નાશ કરીને લાક અને અલેાકનુ પ્રકાશક એવું કેવળજ્ઞાન શીઘ્ર પામે છે.
तिवतवं तचमाणो, जं न विनिदुवइ जम्मकोडीहिं ।
तं समभावभावि अचित्तो, खवेइ कम्मं खणद्वेण ॥ १ ॥
'