Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 51
________________ ધર્મબોધ-ગ્રંથમાળા : ૪૮ ૪ ભગવાન્ મહાવીરની પરમ ચેગસાધના પણ સામાયિકને જ આભારી હતી, તે અંગે વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે – जन्म-जरा-मरणात जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं शमाय धीमान् प्रवव्राज ॥ प्रतिपद्याशुभशमनं निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा व्रतानि विधिवत्समारोप्य ॥ १ ॥ જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ જોઈ વિશાલ પરંતુ નિ સાર એવા રાજ્યસુખને ત્યાગ કરી એ મેધાવી પુરુષ શમસાધના માટે પ્રવજિત થયા અને સામાયિક કમ કરવાપૂર્વક વ્રતને વિધિવત્ સ્વીકાર કરીને અશુભને સમવનાર તથા કલ્યાણને સાધનાર એવા શ્રમણલિંગને ધારણ કર્યું. | સામાયિકની ક્રિયા અપૂર્વ અને અનન્ય છે. તે દર્શાવવા માટે તેમણે કહ્યું છે કે – दिवसे दिवसे लक्खं देइ, सुवनस्स खंडियं एगो । एगो पुण सामाइयं, करेइ न पुडप्पए तस्स ॥ १॥ એક મનુષ્ય પ્રતિદિન લાખ ખાંડી સેનાનું દાન દે અને બીજે મનુષ્ય પ્રતિદિન સામાયિક કરે, તે દાન દેનારે તેની બરોબરી કરી શકે નહિ. “આવું સામાયિક કેને થાય છે?” તેને ઉત્તર આપતાં એ મહર્ષિઓએ જણાવ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88