________________
: ૩ : યોગસાધના ગિને મહિમા જાણ્યા પછી તથા તેના સવરૂપને ખ્યાલ મેળવ્યા પછી તેની સાધનામાં પ્રવૃત્ત થવું તે જરૂરી છે. કારણ કે–
क्रियायुक्तस्य सिद्धिः स्या-दक्रियस्य कथं भवेत् । न शास्त्रपाठमात्रेण, योगसिद्धिः प्रजायते ॥१॥
યિા યુક્તને સિદ્ધિ થાય પણ અદિયાવાનને કેમ થાય? યોગનાં શાસ્ત્ર વાંચી જવાથી કે સાંભળવા માત્રથી યોગની સિદ્ધિ થતી નથી.
યોગસાધનાનાં મુખ્ય અંગે બે છેઃ (૧) વૈરાગ્ય અને (૨) અભ્યાસ* વૈરાગ્ય એટલે પૌગલિક પદાર્થો પ્રત્યે * વૈાથાવાણા-વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિઓને નિરોધ થાય છે. સાંખ્ય દર્શન.
વ્યારાણામ્ય ક્રિોધ: પાતંજલ યોગદર્શન. જાન તુ તે! વૈr = @ I હે અર્જુન ! અભ્યાસ અને વૈરાગ્યવડે એ ચિતને નિષેધ અવશ્ય કરી શકાય છે. ગીતાજી.