________________
ધોધ-ગ્રંથમાળા
: ૪૦ :
ઃ પુષ્પ
લેવાનુ કામ અત્યંત અઘરું જણાય છે, છતાં અભ્યાસથી તેને કાબૂમાં લઇ શકાય છે. પરમાનંદની પ્રાપ્તિ સહેલી નથી, છતાં અભ્યાસના આશ્રય લેવામાં આવે તે એ પણ થઈ શકે છે અને આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર જે ચેાગસાધનાનું પ્રધાન લક્ષ્ય છે, તે પણ અભ્યાસથી જ થઈ શકે છે. તેથી સિદ્ધિની કામનાવાળાએ અભ્યાસના આશ્રય લેવા.
ચેાગમાગ માં જે આગળ અભ્યાસની જરૂર રહે છે. તેથી જ
વધ્યા હાય, તેમને પણ કહેવાયું છે કે—
अनभ्यासेन मर्त्यस्य प्राप्तो योगोऽपि नश्यति ।
જે મનુષ્ય અભ્યાસને છેાડી ટ્રુ છે તેના પ્રાપ્ત થયેલા ચેાગ પણ નાશ પામે છે.
યોગસાધનાનાં ઉત્તર અંગેા છ છે, તે માટે કહ્યુ' છે કે— उत्साहात्साहसाद्वैर्यात् तत्वज्ञानाच्च निश्चयात् । जनसंगपरित्यागात् षड्भिर्योगः प्रसिद्ध्यति ॥ १॥
ઉત્સાહ, હિમ્મત, ધૈર્ય, તત્ત્વજ્ઞાન, દૃઢ નિશ્ચય અને જનસૉંગપરિત્યાગ એ છ અંગોથી ચેાગ સારી રીતે સિદ્ધ થાય છે.
તાત્પર્યં કે–જેને ચોગસાધના કરવી છે, તેના હૃદયમાં સહુથી પહેલાં તે એવા ઉત્સાહ જોઇએ કે ‘હુ· યોગસાધના ક્યારે કરું? અને તેનાં લસ્વરૂપે નિજાન"દની મસ્તી કયારે માણું ? ' એક પ્રેયસીને પેાતાના પ્રિયતમને મળવા માટે જેવા અને જેટલા તલસાટ હાય છે, તેથી કઇશુ@ા અધિક તલસાટ
,