Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 37
________________ ધોધગ્રંથમાળા : પુષ્પ એક પ્રકારના જ્ઞાનયોગ છે અને સમ્યક્ચારિત્રમાં ચરણ-કરણનું અગ્રેસરપણુ હાવાથી તેને લગતી પ્રવૃત્તિએ એક પ્રકારને કયાગ છે. આ ત્રણે સાથે મળે ત્યારે જ મેક્ષ છે. આ રીતે ત્રણે ચાગના સમન્વય કર્યાં પછી તેમણે એ પણ કહ્યુ` છે કેસમ્યાન સમ્યગ્દર્શન વિના સંભવતું નથી એટલે સમ્યગજ્ઞાનમાં સમ્યગ્દર્શનના અંતર્ભાવ થઈ શકે છે તેથી સમ્યગજ્ઞાન અને સમ્યક્રિયા એ મેાક્ષના માર્ગ છે એમ પણ કહી શકાય; અને સમ્યકૃક્રિયા સમ્યજ્ઞાન વિના સભવતી નથી એટલે સમ્યક્રિયા એ જ મેાક્ષના માર્ગ છે એમ કહેવામાં પણ કઈ હરકત નથી. તાત્પર્ય કે-ભકિતયેાગ જ્ઞાનયેાગમાં અંતર્ગત થાય છે, એટલે કમચાગ બધા કરતાં ચડિયાતા છે. અહીં કર્માંચાળથી સમ્યક્ચારિત્ર અભિપ્રેત છે, એ ભૂલવાનુ' નથી. - 3x : નિગ્રંથ મહર્ષિઓએ સમ્યકૂચારિત્રમાં સંવર અને નિર્જરાના સમાવેશ કર્યાં છે અને આ એ તત્ત્વા એવાં વ્યાપક કર્યાં છે કે તેમાં યાગની, આત્મદર્શનની સર્વે સુવિહિત પ્રણાલિકાઓના સમાવેશ થઈ જાય છે. આ વાત જરા વિસ્તારથી સમજીએ. સંવરના મુખ્ય ભેદો સત્તાવન છે. તે આ રીતે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ખાવીસ પરિષદ્ધ, દસ પ્રકારના યતિમ, બાર ભાવના અને પાંચ પ્રકારનું ચારિત્ર. તેમાં પાંચ સમિતિ જીવનને સઘળા વ્યવહાર સમ્યગ્રીતિએ ચલાવવાના અનુરોધ કરે છે. સમ્યગ્રીતિએ ચાલવું, સમ્યગૂરીતિએ બેલવું, સમ્યગરીતે આહારપાણીની ગવેષણા કરવી, સમ્યગ્રીતિએ વસ્ર-પાત્રાદિ સાધના લેવાં-મૂકવાં અને સમ્યગ્રીતિએ મલ તથા નકામી ચીજોનુ વિસર્જન કરવું. ત્રણ ગુપ્તિએ મનને નિગ્રહ કેમ કરવા,

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88