________________
ધમોધગ્રંથમાળા
: ૩૨ :
अपारसंवित्सुखसागरेऽस्मि - लीनं परे ब्रह्मणि यस्य चेतः ॥ १ ॥
- પુષ્પ
જે મનુષ્યનું ચિત્ત અપાર જ્ઞાન અને આનંદના સાગરરૂપ પરબ્રહ્મમાં લીન થાય છે, તેનું કુલ પવિત્ર છે, તેની માતાને ધન્ય છે અને તેનાથી જ પૃથ્વી પાવન થાય છે.
તે સર્વે યોગના જ મહિમા ઠરે છે.
અનુભવી પુરુષાને એ સ્પષ્ટ અભિપ્રાય છે કે
ईज्या चारदमा हिंसा - दान स्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मो, यद्योगेनात्मदर्शनम् ॥१॥
રૂબ્યા એટલે વિવિધ પ્રકારના યજ્ઞ-યાગા, આચાર એટલે ઇંદ્રિયોનું શુષ્ક દમન, પરાપકાર કરવાની પ્રવૃપઠનપાઠન આદિ તમામ ધર્મ છે.
એક એમ કહે
સ્નાનાદિ માહ્ય આચારા, મ એટલે અર્દિત્તા એટલે જીવદયા, જ્ઞાન એટલે ત્તિએ અને સ્વાધ્યાય એટલે શાસ્ત્રનુ કર્મામાં ચેાગવડે થતું આત્મદર્શન જ પરમ ચાગ વિષે કેટલાક વાદવિવાદ ચાલે છે. છે કે ભક્તિયેાગથી જ માક્ષ મળે છે, ત્યારે છે કે જ્ઞાન વિના ભક્તિ શી રીતે થાય ? માટે મેક્ષ તે જ્ઞાનચેાગથી જ મળે છે. ત્યારે ત્રીજા એમ કહે છે કે ભક્તિ અને જ્ઞાન પણ એક પ્રકારનું કર્મ નહિ તેા બીજું શું છે? ઈશ્વરની ભકિત કરવી કે આત્માનુ' જ્ઞાન કરવુ' એ પણ એક પ્રકારતુ કમ છે. માટે મેક્ષ તા કમચાગથી જ મળે છે. પરંતુ આ બધાં એકાંત વચના છે. માક્ષ કે આત્માનું દર્શન નથી
બીજા એમ કહે