SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ધમોધગ્રંથમાળા : ૩૨ : अपारसंवित्सुखसागरेऽस्मि - लीनं परे ब्रह्मणि यस्य चेतः ॥ १ ॥ - પુષ્પ જે મનુષ્યનું ચિત્ત અપાર જ્ઞાન અને આનંદના સાગરરૂપ પરબ્રહ્મમાં લીન થાય છે, તેનું કુલ પવિત્ર છે, તેની માતાને ધન્ય છે અને તેનાથી જ પૃથ્વી પાવન થાય છે. તે સર્વે યોગના જ મહિમા ઠરે છે. અનુભવી પુરુષાને એ સ્પષ્ટ અભિપ્રાય છે કે ईज्या चारदमा हिंसा - दान स्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मो, यद्योगेनात्मदर्शनम् ॥१॥ રૂબ્યા એટલે વિવિધ પ્રકારના યજ્ઞ-યાગા, આચાર એટલે ઇંદ્રિયોનું શુષ્ક દમન, પરાપકાર કરવાની પ્રવૃપઠનપાઠન આદિ તમામ ધર્મ છે. એક એમ કહે સ્નાનાદિ માહ્ય આચારા, મ એટલે અર્દિત્તા એટલે જીવદયા, જ્ઞાન એટલે ત્તિએ અને સ્વાધ્યાય એટલે શાસ્ત્રનુ કર્મામાં ચેાગવડે થતું આત્મદર્શન જ પરમ ચાગ વિષે કેટલાક વાદવિવાદ ચાલે છે. છે કે ભક્તિયેાગથી જ માક્ષ મળે છે, ત્યારે છે કે જ્ઞાન વિના ભક્તિ શી રીતે થાય ? માટે મેક્ષ તે જ્ઞાનચેાગથી જ મળે છે. ત્યારે ત્રીજા એમ કહે છે કે ભક્તિ અને જ્ઞાન પણ એક પ્રકારનું કર્મ નહિ તેા બીજું શું છે? ઈશ્વરની ભકિત કરવી કે આત્માનુ' જ્ઞાન કરવુ' એ પણ એક પ્રકારતુ કમ છે. માટે મેક્ષ તા કમચાગથી જ મળે છે. પરંતુ આ બધાં એકાંત વચના છે. માક્ષ કે આત્માનું દર્શન નથી બીજા એમ કહે
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy