Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 14
________________ પંદરમુ : ૧૧ : બે ઘડી યાગ કેશા ! ચાગ અને ચેાગસાધના વિષે તારા ખ્યાલ કાઈ જુદા જ પ્રકારના લાગે છે, નહિ તેા ગિરિશુઢ્ઢાની, વનના એકાંતપ્રદેશની અને તપાવનની વાત ન જ કરત ! શુ' તુ જાણે છે કેadsपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेsपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्त्तते, निवृत्तरागस्य गृहं तपोवनम् ॥ १ ॥ જે મનુષ્યના હૃદયમાં રાગ રહેલા છે, તે ગિરિરાજની ગેબી ગુફામાં પ્રવેશ કરે કે વનના એકાંત પ્રદેશના આશ્રય લે તે પણ દોષના ભાગી બને છે, જ્યારે રાગના ત્યાગ કરી સત્કર્મમાં પ્રવૃત્તિ કરનારા અને પેાતાની પાંચે ઇંદ્રિયાને કાબૂમાં રાખનારા ઘરમાં રહે તે પણ તપ જ કરે છે. એથી જ કહેવાયુ છે કે નિવૃત્તરાગવાળાને ઘર પણ તપેાવન જેવું જ છે. ’ " યોગ અનેક પ્રકારના હાય છે; હ્રયાગ, લયયાગ, મંત્રયાગ, રાજચેગ તેમાં અમે રાજયોગના આશ્રય લીધે છે અને તેની અનન્ય મને ઉપાસના કરી રહ્યા છીએ. આ ચેગમાં ઇચ્છાનિરાધ એ જ મુખ્ય વાત છે એટલે અમે સર્વે ઇચ્છાઓને, આશાને, અભિલાષાઓને, આસક્તિઓને ઉદધિનાં ઊંડા જળમાં પધરાવી દીધી છે અને નિરાસક્ત થઈને જ અહીં આવ્યા છીએ; તેથી તારા મંદિરમાં રહીને પણ ઇચ્છારાધરૂપી ચેોગની સાધના જરૂર કરીશું. તું એમ કહે છે કે-આવી રીતે ચેાગની સાધના કરનારા તમને દીઠા તા હું જણાવું છું કે મહાત્મા કૂર્માંપુત્ર પણ ઘરમાં

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88