________________
ધો-ગ્રંથમાળા
: ૨ :
, પુષ્પ
*
'
6
.
કાશાએ રાજનું સ્નાન કર્યાં પછી એ રત્નકમલથી પેાતાનું શરીર લૂછ્યું અને તેને બાજુની ખાળમાં ફેંકી દીધી. આ જોઈને મુનિ હાહાકાર કરતાં ખેલ્યાઃ ૮ અરે ! તેં આ શું કર્યું ? જેને માટે મે'. આટઆટલી સુશીખતા વેઠી તે રત્નકખલને ખાળમાં કેમ ફેંકી દીધી ? ' કોશાએ ઠાવકાઈથી કહ્યું: એમાં મેં... વિશેષ શું કર્યું છે ? જે તમે કર્યું છે તે મેં કર્યું છે.' મુનિએ પૂછ્યું: · એ કેવી રીતે ? ’ કેશાએ કહ્યું: ‘ રત્નક ખલ કરતાં અનેકગણું મૂલ્યવાન ચારિત્ર તમે વિષયની ખાળમાં ફૂંકી દીધું નથી ? નેપાલ જઇને રત્નકખલ લાવવામાં જે મહેનત પડી છે, તેના કરતાં અનેકગણી વધારે મહેનત મનુષ્યભવને પ્રાપ્ત કરવામાં તથા આવું સુંદર ચારિત્ર મેળવવામાં નથી પડી ? એ સઘળું શું ભૂલી ગયા ? આ દેહ તેા માટીના પિંડ છે અને તેને ચૂંથવામાં કઈ પણ સાર નીકળવાના નથી. ’
કાશાનાં આ વચનેાએ મુનિનું મન ઠેકાણે આણી દીધું અને તેમણે કશાના પરમ ઉપકાર માન્યો. પછી ચાતુર્માસ પૂણ થયે ગુરુ પાસે ગયા અને બનેલી સર્વ હકીકત જણાવીને થયેલી સ્ખલના માટે પ્રાયશ્ચિત્ત લીધું. તાત્પર્ય કે-જે સંચાગાએ ચેગી સ્થૂલભદ્રના ચિત્તને જરાયે ચલાયમાન કર્યું" ન હતું, તે સચેાગાએ સિંહની ગુઢ્ઢા આગળ રહીને તપશ્ચર્યાં કરનાર મુનિના ચિત્તને ચલાયમાન કર્યું.
કાલક્રમે યાગી સ્થૂલિભદ્ર શ્રીભદ્રબાહુસ્વામી પાસે ગયા અને તેમની પાસેથી દશ પૂર્યાં [અગાધ જ્ઞાન] અથ સહુ તથા ચાર પૂર્વી મૂલમાત્ર શીખીને ચૌદપૂર્વ ધારી થયા અને શ્રુતકેવલી કહેવાણા.