Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ ધોધગ્રંથમાળા • ૨૬ : : પુષ આ રીતે બધી વ્યાખ્યાઓનું તાત્પય એ નીકળે છે કેઆત્માને પરમાત્મા બનાવનારી ક્રિયા તે ચેગ. હવે નિગ્રંથ મહર્ષિઓએ ચેાગની જે વ્યાખ્યા કરી છે, તેના મમ સમજીએ. પરમયેાવિશારદ પરમપ્રજ્ઞાનિધાન શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે કે. मुक्खेण जोयणाओ जोगो सव्यो वि धम्मवावारो । परिसुद्धो विन्नेओ, ठाणाउगओ विसेसेणं ॥ १ ॥ પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલા એવા સર્વ પણ ધર્મવ્યાપાર મેાક્ષમાં જોડનારા હાવાથી યાગ જાણવા ( આ વ્યાખ્યા ફોનનાર્ યોગઃ એ વ્યુત્પત્તિને સિદ્ધ કરવા માટે કરી, પરંતુ) વિશેષતાથી કહીએ તે સ્થાનાઢિગત એવા જે ધર્મવ્યાપાર તેને ચેગ જાણવા. સ્થાનાદ્ગિગત ધર્મ-ન્યાપારનું સ્વરૂપ— ठाणुन्नत्थालंबणरहिओ तंतम्मि पंचहा भणिओ । શાસ્ત્રોમાં પાંચ પ્રકારનું કહેલું છે. તે આ રીતે ટાળ કહેતાં સ્થાનાઢિગત ધર્મવ્યાપાર. તેમાં સ્થાનથી કાચાટ્સ, પદ્માસન, પર્યં કાસન વગેરે આસને સમજવાં. ઉન્ન કહેતાં વગત ધર્મવ્યાપાર. તેમાં વર્ષોંથી સૂત્રગત× વાં-શબ્દ × સૂત્રનું લક્ષગ્— अल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ॥ ઘેાડા અક્ષરાવાળું હોય, સદેહ્રહિત હોય, સારવાળું હાય, સર્વ ભણી મુખવાળુ હેાય એટલે કે યથાયેાગ્ય અન્વય થવાની યાગ્યતાવાળુ હાય,નિરથ’ક શબ્દ વિનાનુ હાય અને નિર્દોષ હાય, તેને સૂત્રવેત્તાએ સૂત્ર જાણે છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88