________________
યોગનું સ્વરૂપ
ગવિશારદેએ ગની વ્યાખ્યા જુદી જુદી રીતે કરી છે. કેઈએ કહ્યું છે કે “આત્મા અને પરબ્રહ્મનું ઐય તે ગ.” કેઈએ કહ્યું છે કે “ જીવાત્માને પરમાત્મા સાથે સંગ તે
ગ.” કેઈએ કહ્યું કે “ચિત્તની વૃત્તિઓને નિધિ તે ગ. કેઈએ કહ્યું છે કે “કર્મમાં કુશલતા તે ઇગ.” અને કઈએ કહ્યું છે કે “સમત્વ તે પયગ.” અપેક્ષા–વિશેષથી આ બધી વ્યાખ્યાઓ સાચી છે. १. परेण ब्रह्मणा सार्धमेकत्वं यन्नृपात्मनः । योगः स एव विख्यातः, किमन्यद योगलक्षणम् ? ॥ હે રાજન ! આત્માનું પરબ્રહ્મની સાથે જે એક–પણું તે જ યોગ કહ્યો છે. યોગનું લક્ષણ બીજું શું હોય ? २ संयोगे योग इत्युक्तो जीवात्मपरमात्मनोः । ' જીવાત્મા અને પરમાત્માને સંયોગ યોગ કહેવાય છે. ૩ ચોશ્ચિત્તવૃપિનિષદ યોગ એટલે ચિત્તવૃત્તિઓને નિરોધ. ૪ સોનઃ જર્મg #ૌરાસ્ટમ્ યોગ એટલે કર્મમાં કુશલતા. જ રમવું યોગમુદારે સમત્વને યોગ કહેવાય છે.