________________
હમબોધ-ચંથમાળા : ૧૦ :
આ શબ્દો સાંભળતાં જ કેશાના મુખ પર એક આશ્ચર્ય. ભર્યું સ્મિત ફરકી ગયું અને તે બોલી –
જેગી તો જંગલમાં વાસ વસિયા જે, વેશ્યાને મંદિરિયે ભેજન રસિયા જે,
તમને દીઠા એવા સયમ સાધતા જે. ૬. મુનિરાજ ! તમે અજબ-ગજબની વાત કરો છો ! જેને ગની સાધના કરવી હોય તે તે કઈ ગિરિરાજની ગેબી ગુફામાં પ્રવેશ કરે કે વન–અરણ્યના એકાંત પ્રદેશને આશ્રય લે અથવા
જ્યાં બીજા યેગીઓ પણ યોગસાધના કરતા હોય તેવા તપવનની પસંદગી કરે પણ મનુષ્યની વસતિથી ખીચખીચ ભરેલા શહેરમાં તે ન જ આવે! અને કદાચ કાર્ય પ્રસંગે આવે તે પણ ત્યાં સ્થિરતા તે ન જ કરે ! અને સમજી લે કે કઈ કારણવશાત્ ત્યાં સ્થિરતા પણ કરે તે ચે વેશ્યાનું મંદિર તે પસંદ ન જ કરે, કારણ કે ત્યાં મઘમઘતા મસાલાવાળાં અને તરત જ તેજ કરે એવા સ્વાદિષ્ટ-ગરિષ્ઠ ભેજન તૈયાર થતાં હોય છે–એ ભેજન આરોગવાં અને યોગની સાધના કરવી એ હસવા ને લેટ ફાકવા જેવી વાત છે. આવી રીતે ગસાધના કરનારા તે મારા જીવનમાં મેં તમને પહેલા જ દીઠા છે! અર્થાત્ અહીં આવવામાં ખરું પ્રજન એગસાધના નથી પણ મારે પુનઃ મેળાપ છે અને તે માટે હું તૈયાર છું. જવાબમાં સંયમમૂર્તિ શ્લભદ્રે કહ્યું
સાધશું સંયમ ઇચ્છાધ વિચારી જે, કૂર્મા પુત્ર થયા નાણું ઘરબારી જે, પાણુમાંહે પંકજ કેસે જાણિયે જે ૭.