Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ ધોધ ગ્રંથમાળા : 6: સસારે મે' જોયુ સકલ સરૂપ જો, દર્પણની છાયામાં જેવુ રૂપ જો, સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ૩. : પુષ્પ થાય ? કાશા ! હું સ‘સારમાં હતા ત્યારે એ રૂપને ધરાઈ ધરાઇને જોયુ હતુ, છતાં તૃપ્તિ થઈ ન હતી. અને કયાંથી દર્પણમાં પડેલી છાયાને પકડવા જનારા કેમ સફળ અથવા સ્વપ્નમાં સુખડી ખાનારની ભૂખ કયાંથી ભાંગે ? કે-શરીરનાં સૌદયમાં માહકતાના જે અનુભવ થાય છે, તે કાલ્પનિક છે ! કેવળ કાલ્પનિક ! ! અને તેથી તેને ગમે તેટલે ઉપભેગ કરવામાં આવે તે ચે તૃપ્તિ-સંતાષ–શાંતિસુખ મળતું નથી. ના કહેશા તા નાટક કરશુ આજ જો. બાર વરસની માયા છે મુનિરાજ જો, તે છેાડી કેમ જાઉં હું આશાભરી જો. ૪. થાય ? તાત્પ જો વિચાર કરવામાં આવે તે મહાત્મા સ્થૂલભદ્રે આ શબ્દોમાં ઘણું ઘણું કહી નાખ્યું હતું, પણ પ્રેમમાં પાગલ થયેલી પણ્યાંગના માને ? તેણે મહાત્મા સ્થૂલભદ્રના ચિત્તને ચળાવવા કહ્યું: મુનિરાજ ! મારાં દિલનું દર્દ જાણેા, મારાં હૃદયની વેદના પિછાણા અને મારી મામૂલી માગણીને સ્વીકાર કરો. એમાં તમે આનાકાની કેમ કરેા છે ? જો તમે સરલતાથી નહિ માની જાએ તે મારે મારા ઉપાય કામે લગાડવે પડશે. એ ઉપાય ખીજો કાઈ નહિ પણ હાવ, ભાવ, વિભ્રમ અને અગવિક્ષેપથી ભરેલું નૃત્ય છે કે જે તમને ખૂબ પ્યારું હતું. ખાર માર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88