________________
ધોધ ગ્રંથમાળા
: 6:
સસારે મે' જોયુ સકલ સરૂપ જો, દર્પણની છાયામાં જેવુ રૂપ જો, સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ૩.
: પુષ્પ
થાય ?
કાશા ! હું સ‘સારમાં હતા ત્યારે એ રૂપને ધરાઈ ધરાઇને જોયુ હતુ, છતાં તૃપ્તિ થઈ ન હતી. અને કયાંથી દર્પણમાં પડેલી છાયાને પકડવા જનારા કેમ સફળ અથવા સ્વપ્નમાં સુખડી ખાનારની ભૂખ કયાંથી ભાંગે ? કે-શરીરનાં સૌદયમાં માહકતાના જે અનુભવ થાય છે, તે કાલ્પનિક છે ! કેવળ કાલ્પનિક ! ! અને તેથી તેને ગમે તેટલે ઉપભેગ કરવામાં આવે તે ચે તૃપ્તિ-સંતાષ–શાંતિસુખ મળતું નથી.
ના કહેશા તા નાટક કરશુ આજ જો. બાર વરસની માયા છે મુનિરાજ જો, તે છેાડી કેમ જાઉં હું આશાભરી જો. ૪.
થાય ?
તાત્પ
જો વિચાર કરવામાં આવે તે મહાત્મા સ્થૂલભદ્રે આ શબ્દોમાં ઘણું ઘણું કહી નાખ્યું હતું, પણ પ્રેમમાં પાગલ થયેલી પણ્યાંગના માને ? તેણે મહાત્મા સ્થૂલભદ્રના ચિત્તને ચળાવવા કહ્યું:
મુનિરાજ ! મારાં દિલનું દર્દ જાણેા, મારાં હૃદયની વેદના પિછાણા અને મારી મામૂલી માગણીને સ્વીકાર કરો. એમાં તમે આનાકાની કેમ કરેા છે ? જો તમે સરલતાથી નહિ માની જાએ તે મારે મારા ઉપાય કામે લગાડવે પડશે. એ ઉપાય ખીજો કાઈ નહિ પણ હાવ, ભાવ, વિભ્રમ અને અગવિક્ષેપથી ભરેલું નૃત્ય છે કે જે તમને ખૂબ પ્યારું હતું. ખાર માર