Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 39
________________ હે ભદન્ત ! પ્રતિક્રમણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે ? હે ગૌતમ? પ્રતિક્રમણ વ્રતનાં છિદ્રોને રોકે છે. વ્રતનાં છિદ્રો રોકાઈ જવાથી જીવ આસવરહિત થાય છે. આસવ રોકાઈ જવાથી ચારિત્ર નિર્મળ થાય છે. અને ચારિત્ર નિર્મળ હોવાથી આઠ પ્રવચનમાં ઉપગવાન (સમિતિ ગુપ્તિની આરાધનામાં સાવધાન) બને છે, તેથી સંયમમાં તત્પરતા વધે છે અને મન વચન કાયાના ચોગ અસત્ય માર્ગથી રોકાઈ જાય છે. જેથી તે સમાધિભાવવાળો થઈ વિચરે છે. આ પ્રતિક્રમણ નામનું ચોથું અધ્યયન થયું. કાયોત્સર્ગ પ્રથમની ક્રિયાઓ વડે માનસિક અને વાચિક શદ્ધિ થઈ તેના પછી કાયિક શુદ્ધિ કરવી જરૂરની છે. કાયા ધર્મને આધાર તથા નિમિત્ત ત્યારે બની શકે છે કે જ્યારે કાયામાં આત્મીયતા–મમતા ન રહે, એટલે કે શરીરમાં મમતારહિતપણું તેનેજ કાત્સર્ગ કહે છે. તે કાર્યોત્સર્ગ ધર્મસાધક હોવાથી તે કાયિક શુદ્ધિરૂપ છે. એટલા માટે કાયિક શુદ્ધિ કરવા અર્થે કાર્યોત્સર્ગ નામનું પાંચમું અધ્યયન કહ્યું છે. તેથી અનીત અનાગત અને વર્તમાન કાલની પ્રાયશ્ચિત્તવિશુદ્ધિ વગેરે થાય છે, અને તેથી આત્મા સુખી થાય છે. કહ્યું પણ છે કે – “પરસોf મં! ની જિં નથી પણ बीयपडुपनपायच्छित्तं विसोहेइ, विमुद्धपायच्छित्ते य जीवे निव्वुयहियए मोहरियभरुव्वभारवहे पसस्थल्झाणोवगए मुहंमुहेणं विहरइ ।" હે ભગવાન! કાઉસગ્ગ (કાયેત્સર્ગ) કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? હે ગોતમ ! કાત્સર્ગથી અતીત અનાગત અને વર્તમાનમાં લાગેલા અતિચારાની વૃદ્ધિ થાય છે અને હદય વિશ્રઢ બને છે. હદય વિથ થવાથી આત્મા કર્મભારથી હલવા દે રક્તનો બને છે અન સંમ.વ.૧માં ૧ચર કરે છે. પ્રત્યાખ્યાન (૬). ને. નિકાલ કરે. તેને પ્રત્યાખ્યાન કરે છે, જયારે પૂર્વ હેલી - તમ.મ ક્રિય.એ.ના સ્વીકાર કરી લીધું. તે. પછી ઇ. નિરોધ પશુ અવશ્ય કરવા જોઈએ. જેવી રીતે સફાઈ કરવાથી સેનાના અ.ભૂષણની જવAતા વધે છે, તેવી જ રીત પ્રખ્ય થી અ.જામાં વિશિષ્ટ અતિ ઉત્પન્ન થાય છે. એટલા માટે આસવદ્વારન. નિરવ અદિ વિશિષ્ટ ફલને આપવાવાળા પ્રત્યાખ્યાન શ્રતને કરવું જ मे यु :- "पच्चकम्बाणणं मत: जीवे किं जनवड ? पच्चकवाणेगं बासवदाराई निझभड. पच्चम्वाणेणं इच्छानिरीह जगया. इच्छानिरोहगए गं जीवे सचदव्वेम वीणीयताई मीइभए विग्द." હે ભદન્ ! પચ્ચખ. (પ્ર.ખ્યાન) કર૦.ધી કય. ફલની પ્રાપ્તિ થાય છે ? ગોતમ ! અન્ય ખ્યાન કરવાથી અન્નવ૮.૨ ૬ ક. ૪ જાય છે અને નિરોધ થાય છે, દરઇનિદે.ધથી અ.હક.દિમાં .કક , ઇ તજ ભુ.૧રેથી આ-મેબાહ્ય અ.ક્વન્તરિક સન.પ રહિત થઈ જાય છે. આ પ્રત્યાખ્યાન નામનું છઠ્ઠું અવશ્યક પૂર્ણ થયુ. આ છે .વસ્યક છે કે સર્વને ઉનય કાન કરવું જોઈએ. તે પણ સાધુને માટે તે બન્ને કળ કરવું અનિવાર્ય છે. જેમ કે સ્વરછ કપડાં ઉપર ડાધ લાગવાની શંકા રહે છે. અથવ. તે ધનવનને લંડન. જય વિશેષ કહે છે. તેવી રીતે થ૮ચરિત્રબારી જ્ઞાન આદિ ગુણેથી વિભૂષિત ધુઓ.ને ૫.પ. નય બહજ રહે છે. એ માટે શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૧

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111