Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
बारह व्रतों का अतिचार सहित पाठ ।
३३३ અસણું પાણું ખાઈમ સાઈમ વત્થપડિગ્નકંબલ પાયપુછણેણં, પાઢિયારૂ પીઢફલગ-સેજ જા–સંથારએણું, ઉસંહભેસજેશું, પડિલામાણે, વિહરિસામિ.
એવી મારી સદણા પ્રરૂપણાએ કરી સુપાત્ર સાધુ-સાધ્વીજીની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર પાણી વહેરાવું, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે !
એવા બારમા અતિથિ સંવિભાગ વ્રતના પંચ અઈયારા જાણિયાવા ન સમાયરિયરવા, તંજહા-તે આલોઉં.
સચિરનિફએવયા સચિત્તપેહણયા કાલાઈકફ પરેવએસે મચ્છરિયાએ તસ મિચ્છા મિ દુકકર્ડ
નમે અરિહંતાણ, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું.
સંથારા (અણુસણુ-અનશન) નો પાઠ અપરિઝમ મારયુક્તિય સંલેહણા, પિષધશાળા પિજીને, ઉચ્ચાર પાસવણ ભૂમિકા પડિલેહીને, ગમણાગમણે પડિકકમીને, સંથારે દુરહીને, પૂર્વ તથા ઉત્તર દિશિ પયંકાદિક આસને બેસીને, કરયલ સંપરિગ્રહિયં સિરસાવત્તયં મત્યએ અંજલિ કટ્ટ એવે વયાસી, નથુથું અરિહંતાણં ભગવંતાણું જાવ સંપત્તાણું.
એમ અનંતા સિદ્ધને નમસ્કાર કરીને, વર્તમાન પિતાના ધર્મગુરુ-ધમચાર્યને નમસ્કાર કરીને પૂર્વ જે વ્રત આદર્યા છે, તે
આવી, પડિકકમિ, નિંદી, નિઃશલ્ય થઈને, સર્વ પાઈવાયં પચ્ચખામિ, સવં મુસાવાયં પચ્ચક્ખામિ, સવં અદિન્નાદાણું પચ્ચકખામિ, સવં મેહુણું પચ્ચકખામિ, સવં પરિગહં પચ્ચક્ ખામિ, સવં કેહં પચ્ચક્ ખામિ જાવ મિચ્છા દંસણ સલ, અકરણિર્જા જોગ પચ્ચક્ ખામિ જાવાજજીવાએ, તિવિહં, તિવિહેણું, ન કરેમિ, ન કારમિ, કરંૉપિ અન્ન ન સમસુજાણામિ, મણયા વયસા કાયસા, એમ અઢારે પાપ થાનક પચ્ચક્ખીને, સવં અસણું પાસું ખાઈમસાઈમ ચઉવિહં આહાર પચ્ચક્ખીને, જાવજીવાએ, એમ ચારે આહાર પચ્ચક્ખીને, જંપિય ઇમં સરીર ઈ કંત પિયે મણુન્ન મણામે ધિજં વિસાસિય સમય અણુમય બહુમયં ભંડકરંડગસમાણું રયકરંડગભૂયં મા શું સી યં મા શું ઉઠું, મા શું ખુહા, મા શું પીવાસા, મા શું બેલા, મા શું ચેરા, મા ણું દંસા, મા નું વાહિયં પિત્તિયં સંભિમ સન્નિવાઈયં વિવિહા રે ગાયંકા પરિસાવસગ્ગા
શ્રી આવશયક સુત્રમ ભાગ
૮૦

Page Navigation
1 ... 106 107 108 109 110 111