Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/040008/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણે એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (GUJARATI EDITION) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ AVASHYAK SUTRAM આવશ્યકસૂત્રમ્ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી આવશ્યક સૂત્રમ Page #5 -------------------------------------------------------------------------- ________________ - जैनाचार्य - जैनधर्मदिवाकर - पूज्यश्री - घासीलालजी-महाराजविरचितया मुनितोषण्याख्यया व्याख्यया समलङ्कृतं हिन्दीगुर्जरभाषानुवादसहितम् । आवश्यकसूत्रम। AVASHYAKASUTRAM नियोजकःसंस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनिश्री कन्हैयालालजी महाराजः । प्रकाशक: BODOBSEEDOOOD अ. भा. श्वे. स्था. जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठिश्री शान्तिलाल-मङ्गलदासभाई - महोदयः मु. राजकोट (सौराष्ट्र) द्वितीयं संस्करणम् - १००० मूल्यम् - रू. ७-८-. Page #6 -------------------------------------------------------------------------- ________________ એક અપીલ આપ ગ૭પતિ છે.......કે સંઘપતિ છે. સાધુ મહાત્મા છે....કે શ્રાવક હો. પરંતુ... આ શુભકાર્યમાં મદદ કરવાની આપની ચેકકસ ફરજ છે. કારણ કે આપણી સમાજના ઉત્થાનના આવા ભગીરથ કાર્યમાં આપનો જેટલો વધુ સહકાર મળશે તેટલું કાર્ય વહેલું પૂર્ણ થશે. ઘડી ઘડી આવા સંતનો ભેટો થ દુર્લભ છે. ૩૨ સૂત્રો જલદીથી તૈયાર કરાવી લેવાય તેની કાળજી રાખવાની છે. અને તેથીજ આપશ્રીને અપીલ કરવામાં આવી છે. સમગ્ર સમાજનું કાર્ય થતું હોય ત્યાં સાંપ્રદાયકવાદ કે પ્રાંતવાદ નજ હોવો જોઈએ. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી-વમાન-શ્રમણ-સંઘના આચાર્યશ્રી પૂજ્ય આત્મારામજી મહારાજશ્રીએ આ પે લ સન્મ તિ પ ત્ર ઉ ૫ રાં ત પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ-રચિત બીજા સૂત્રેની ટીકા માટે તેઓશ્રીના મત તે મ જ અન્ય મહાત્માઓ, મહાસતીજીએ, અદ્યતન-પદ્ધતિવાળા કેલેજના પ્રોફેસર તે મ જ શાસ્ત્રજ્ઞ શ્રાવકેના અભિપ્રાય ઠે. ગ્રીન લેજ પાસે | ગરેડીયા કુવાડ રાજકેટ : સૌરાષ્ટ્ર શ્રી અખિલ ભારત છે. સ્થા. જેન શાસ્ત્રોદ્ધાર સમિતિ. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્રનું સન્મતિ પત્ર. શ્રમણ સંઘના મહાન આચાર્ય આગમ વારિધિ સર્વતન્ત્ર સ્વતંત્ર જૈનાચાર્ય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિ પત્રને ગુજરાતી અનુવાદ. મેં તથા પંડિત મુનિ હેમચંદ્રજીએ પંડિત મૂલચંદ વ્યાસ (નાર માવાહ વાહી) દ્વારા મળેલી પંડિત રત્ન શ્રી. ઘાસીલાલજી મુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચાર મણિમંજૂષા ટીકાનું અવલોકન કર્યું. આ ટીકા સુંદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દનો અર્થ સારી રીતે વિશેષ ભાવ લઈને સમજાવવામાં આવેલ છે. તેથી વિદ્વાનો અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે પરમ ઉપકાર કરવાવાળી છે. ટીકાકારે મુનિના આચાર વિષયને સારો ઉલ્લેખ કરેલ છે. જે આધુનિક મતાવલંબી અહિસાના સ્વરૂપને નથી જાણતા, દયામાં પા૫ સમજે છે તેમને માટે “અહિંસા શું વસ્તુ છે તેને સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકારે સૂત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવકનથી વૃત્તિકારની અતિશય યોગ્યતા સિદ્ધ થાય છે. આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે ભૂલ સૂત્રની સંસ્કૃત છાયા હવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પદચ્છેદ સુબોધ દાયક બનેલ છે. પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલોકન અવશ્ય કરવું જોઈએ. વધારે શું કહેવું. અમારી સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિ રત્નનું હોવું એ સમાજનું અહોભાગ્ય છે. આવા વિદ્વાન મુનિ રત્નના કારણે સુપ્તપ્રાય સુતેલા સમાજ અને લપ્તપ્રાય એટલે લેપ પામેલ સાહિત્ય એ બંન્નેને ફરીથી ઉદય થશે. જેનાથી ભાવિતામા મેક્ષ પેશ્ય બનશે અને નિર્વાણ પદને પામશે આ માટે અમે વૃત્તિકારને વારંવાર ધન્યવાદ આપીએ છીએ. વિક્રમ સંવત ૧૯૯૦ ૯ગુન શુકલ. ) ઈઈ તેરસ મંગળવાર ઇવજઝાય જઈશુ મુ આયારામ ૫ચનઇઓ (અલવર સ્ટેટ) Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રમણ સંઘના પ્રચાર મંત્રી પ’જાખ કેશરી મહારાજ શ્રી પ્રેમચ’દ્રષ્ટ મહારાજ જેઓશ્રી. રાજક્રેટમાં પધારેલા હતા ત્યારે તેઓના તરફથી શાઓને માટે મળેલે અભિપ્રાય. શાઓદ્ધાર સમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્ર વારિધિ પંડિતરાજ સ્વામીશ્રી ઘાસીલાલજી મહારાજદ્વારા શાસ્ત્રોદ્ધારનું જે કા` થઇ રહ્યું છે તે કા` જૈન સમાજ તેમાં ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજને માટે મૂળભૂત મૌલિક સંસ્કૃતિની જડને મજબુત કરવાવાળું છે. એટલા ખાતર આ કાર્યો અતિ પ્રશંસનીય છે માટે દરેક વ્યકિતએ તેમાં યથાશકિત ભાગ દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલ્દીથી જલ્દી સ`પૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા શ્રુતજ્ઞાનના લાભ મેળવી શકે. * દરીયાપુરી સંપ્રદાયના પૂજ્ય આચાર્ય શ્રી ઇશ્વરલાલજી મહારાજ સાહેબના સૂત્રેા સબંધે વિચારો નમામિ વીર ગિરી સાર ધીર પૂજ્ય પાદ જ્ઞાન પ્રવરશ્રી ઘાસીલાલજી મહારાજ તથા પંડિતશ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણા છની સેવામાં અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાનંદજીના ૧૦૮ પ્રણિપાત. આપ સર્વે થાણાએ સુખ સમાધિમાં હશેા નિર ંતર ધર્મધ્યાન ધર્મારાધનમાં લીન હશે. સૂત્ર પ્રકાશન કા ત્વરીત થાય એવી ભાવના છે દશવૈકાલિક તથા આચારાંગ એક એક ભાગ અહીં છે ટીકા ખૂબ સુંદર, સરળ અને પંડિતજનેાને સુપ્રિય થઈ પડે તેવી છે. સાથે સાથે ટીકા વીનાના મુળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે શ્રાવકગણ તેના વિશેષ લાભ લઇ શકે અત્રે પૂજ્ય આચાર્ય ગુરુદેવને આંખે મતીયા ઉતરાવ્યે છે અને સારૂં છે એજ. આસા શુદ ૧૦, મંગળવાર તા. ૨૫-૧૦-૫૫ પુન: પુન: શાતા ઇચ્છતા, દયા મુનિના પ્રણિપાત. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દરીયાપુરી સપ્રદાયના પડિત રત્ન ભાઈચંદજી મહારાજના અભિપ્રાય શ્રી રાણપુર તા. ૧૯-૧૨-૧૯૫૫ પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આદિમુનિવરાની સેવામાં. આપ સર્વ સુખ સમાધીમાં હશે. સૂત્ર પ્રકાશનનું કામ સુંદર થઇ રહ્યું છે તે જાણી અત્યંત આનંદ. આપના પ્રકાશીત થયેલાં કેટલાંક સૂત્ર જોયાં. સુદર અને સરલ સિદ્ધાંતના ન્યાયને પુષ્ટિ કરતી ટીકા પંડિતરત્નને સુપ્રિય થઇ પડે તેવી છે. સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માઆને આત્મકલ્યાણ કરવામાં સાધનભૂત થાય એજ અભ્યર્થના. લી. પંડિતરત્ન ખાળબ્રહ્મચારી પૂ. શ્રી ભાઇચંદ મહારાજની આજ્ઞાનુસાર શાન્તિમુનિના પાયવદન સ્વીકારશે. તા. ૧૧-૫-૫૬ વીરમગામ ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજના સંપ્રદાયના આત્માથી, ક્રિયાપાત્ર, પંડિતરત્ન, મુનિશ્રી સમરથમલજી મહારાજને અભિપ્રાય, ખીચનથી આવેલ તા. ૧૧-૨-૫૬ના પત્રથી ઉપ્રિત. સૂત્રનું લખાણ સુંદર સમરથમલજી મહારાજ, જેટલું સાહિત્ય ોયુ પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે અને સરળ ભાષામાં થાય છે. તે સાહિત્ય; પંડિત મુનિશ્રી સમય આછે મળવાને કારણે સંપૂર્ણ જોઇ શકયા નથી. છતાં છે, તે બહુ જ સારૂં અને મનન સાથે લખાયેલુ છે. તે લખાણુ શાસ્ર આજ્ઞાને અનુરૂપ લાગે છે આ સાહિત્ય દરેક શ્રદ્ધાળુ જીવાને વાંચવા યેાગ્ય છે. આમાં સ્થાનકવાસી સમાજની શ્રદ્ધા, પ્રરુપણા અને ફરસણાની દૃઢતા શાસ્ત્રાનુકુળ છે. અચાર્ય શ્રી અપૂર્વ પરિશ્રમ લઇ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે. લી. કીશનલાલ પૃથ્વીરાજ માલુ મુ.ખીચન. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૮ લીંબડી સંપ્રદાયના સદાનંદી મુનિશ્રી છોટાલાલ 'મહારાજને અભિપ્રાય શ્રી વીતરાગદેવે-જ્ઞાનપ્રચારને તીર્થકર નામ ગોત્ર બાંધવાનું નિમિત્ત કહેલ છે. જ્ઞાન પ્રચાર કરનાર, કરવામાં સહાય કરના૨; અને તેને અનુમોદન આપનાર જ્ઞાનાવણિય કર્મને ક્ષય કરી-કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી પરમપદનાં અધિકારી બને છે. શાસ્ત્રજ્ઞ–પરમ શાન્ત, અને અપ્રમાદિ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ પોતે અવિશ્રાન્તપણે જ્ઞાનની ઉપાસના અને તેની પ્રભાવના અનેક વિકટ પ્રસંગોમાં પણ કરી રહ્યા છે. તે માટે તેઓશ્રી અનેકશ: ધન્યવાદના અધિકારી છે. વંદનિય છેતેમની જ્ઞાન પ્રભાવનાની ધગશ ઘણા પ્રમાદિઓને અનુકરણીય છે. જેમ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ પોતે જ્ઞાનપ્રચાર માટે અવિશ્રાન્ત પ્રયત્ન કરે છે. તેમજ.શાસ્ત્રોદ્ધાર સમિતિના કાર્યવાહકો પણ એમાં સહાય કરીને જે પવિત્ર સેવા કરી રહેલ છે. તે પણ ખરેખર ધન્યવાદના પૂર્ણ અધિકારી છે. એ સમિતિના કાર્યકરોને મારી એક સૂચન છે કે : શાસ્ત્રોદ્ધારક પ્રવર પંડિત અપ્રમાદિ સંત ઘાસીલાલજી મહારાજ જે શાસ્ત્રોદ્ધારનું કામ કરી રહેલ છે. તેમાં સહાય કરવા માટે-પંડિત વિગેરેના માટે જે ખર્ચો થઈ રહેલ છે. તેને પહોંચી વળવા માટે સારું સરખું ફંડ જોઈએ. એના માટે મારી એ સૂચના છે કે:- શાસ્ત્રોદ્ધાર સમિતિના મુખ્ય કાર્યવાહકે,–જે બની શકે તે પ્રમુખ પિતે અને બીજા બે ત્રણ જણાએ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવાસ કરી મેમ્બર બનાવે અને આર્થિક સહાય મેળવે. જે કે અત્યારની પરિસ્થિતિ વિષમ છે. વ્યાપારીઓ, ધંધાદારીઓને પિતાના વ્યવહાર સાચવવા પણ મુશ્કેલ બન્યા છે. છતાં જે સંભાવિત ગૃહસ્થ પ્રવાસે નીકળે તે જરૂર કાર્ય સફળ કરે એવી મને શ્રદ્ધા છે. આર્થિક અનુકુળતા થવાથી શાસ્ત્રોદ્ધારનું કામ પણ વધુ સરલતાથી થઈ શકે. પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જ્યાં સુધી આ તરફ વિચરે છે ત્યાં સુધીમાં એમની નાન કિતનો જેટલો લાભ લેવાય તેટલે લઈ લેવો. કદાચ સૌરાષ્ટ્રમાં વધુ વખત રહેવાથી તેમને હવે બહાર વિહરવાની ઈચ્છા થતી હોય તો શાન્તિભાઈ શેઠ જેવાએ વિનંતી કરી અમદાવાદ પધરાવવા. અને ત્યાં-અનુકુળતા મુજબ બે-ત્રણ વર્ષની સ્થિરતા કરાવીને તેમની પાસે શાસ્ત્રોદ્ધા૨નું કામ પૂર્ણ કરાવી લેવું જોઈએ. થોડા વખતમાં જામજોધપુરમાં શાસ્ત્રોદ્ધાર કમીટી મળવાની છે. તે વખતે ઉપરની સૂચના વિચારાય તે ઠીક. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ફરી શાસ્ત્રોદ્ધારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારંવાર અભિનંદન છે. શાસનનાયક દેવ તેમના શરિરાદીને સશકત અને દીર્ધાયુ રાખી સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે. » અસ્તુ. ચાતુર્માસ સ્થળ. લીંબડી લિ. સાં. ૨૦૧૦ શ્રાવણ વદ ૧૩. ગુરૂ. ! સદાનંદી જૈનમુનિ છેટાલાલજી શ્રી વર્ધમાન સંપ્રદાયના પૂજ્ય શ્રી પુનમચંદ્રજી મહારાજને અભિપ્રાય શાસ્ત્ર વિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વાસીલાલજી મહારાજશ્રીએ જેને આગામે ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે. તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આગ ઉપરની સ્વતંત્ર ટકા રચીને સ્થાનકવાસી જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. આગામે ઉપરની તેમની સંસ્કૃત ટીકા ભાષા અને ભાવની દૃષ્ટિએ ઘણી જ સુંદર છે. સંસ્કૃત રચના માધુર્ય તેમજ અલંકાર વગેરે ગુણોથી યુક્ત છે. વિદ્વાનોએ તેમજ જૈન સમાજના આચાર્યો, ઉપાધ્યાયે વગેરે એ શાસ્ત્રો ઉપર રચેલી આ સંસ્કૃત રચનાની કદર કરવી જોઈએ અને દરેક પ્રકારને સહકાર આપ જોઈએ. આવા મહાન કાર્યમાં પંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલોકિક છે. તેમનું આગમ ઉપરની સંસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથ કાર્ય શીધ્ર સફળ થાય એજ શુભેરછા સાથે. અમદાવાદ તા. ૨૨-૪-૫૬ રવિવાર મુનિ પૂર્ણચંદ્રજી મહાવીર જયંતિ ખંભાત સંપ્રદાયના મહાસતી શારદાબાઈ સ્વામીને અભિપ્રાય લખતર તા. ૨૫-૪-૫૬ શ્રીમાન શેઠ શાંતીલાલભાઈ મંગળદાસભાઈ પ્રમુખ સાહેબ અખિલ ભારત વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ મુ. અમદાવાદ અમે અત્રે દેવગુરૂની કૃપાએ સુખરૂપ છીએ. વિ.માં આપની સમિતિ દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સૂત્રોનું કાર્ય કરે છે તે પૈકીનાં સૂત્રોમાંથી ઉપાસક દશાંગ સૂત્ર, આચારાંગ સૂત્ર, અનુત્તરપાતિક સૂત્ર, Page #13 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક સૂત્ર વિગેરે મંત્ર જોયાં તે સૂત્ર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાઆમાં હાવાને કારણે વિજ્ઞાર્ન અને સામાન્ય જનેને ઘણુંજ લાભદાયિક છે. તે વાંચન ઘણુંજ સુદર અને મનેારજન છે. આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અધાત પુરુષાર્થ કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રેથી સમાજને ઘણું લાભનું કારણ છે. હું સસમાન બુદ્ધીવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલેાકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે, માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરૂ છું કે આ સૂત્ર પોતપોતાના ઘરમાં વસાવાની સુંદર તકને ચૂકશેા નહિ. કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરા ને પુષ્ટીરૂપ સૂત્રો મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય • કાર્યકરો જે શ્રમ લઇ રહ્યા છે. તેમાં મહાન નિર્જરાનું કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ લી. શારદાબાઈ સ્વામી ખંભાત સંપ્રદાય. બરવાળા સપ્રદાયના વિદુષી મહાસતીજી મેાંઘીબાઇ સ્વામીના અભિપ્રાય શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદાસભાઇ પ્રમુખ અ૰ ભા॰ વે॰ સ્થા॰ જૈનશાઓદ્ધાર સમિતિ સુા. રાજકોટ. ધંધુકા તા. ૨૭–૧-૫૬ અત્રે બિરાજતા ગુ૦ ૩૦ના ભડાર મહાસતીજી વિદુષી માંઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિ ઠાણા બન્ને સુખશાતામાં બિરાજે છે. આપને સૂચન છે કે અપ્રમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મ ધ્યાન કરશેાજી એજ આશા છે. વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સૂત્રા ભાઇ પોપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્ર તમામ આદ્યોઉપાન વાંચ્યાં મનન કર્યાં અને વિચાર્યા છે તે સૂત્ર સ્થાનકવાસી સમાજને અને વીતરાગ માર્ગની ખૂબજ ઉન્નત્ત ખનાથનાર છે. તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાય રૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હુંસ સમાન Page #14 -------------------------------------------------------------------------- ________________ ખાત્માએ જ્ઞાન ઝરણાથી આત્મરૂપ વાડીને વિકસીત કરશે. ધન્ય છે આપને અને સમિતિના કાર્યકરને જે સમાજ ઉત્થાન માટે કોઈની પણ પરવા કર્યા વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માઓને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છે. આવા સમર્થ વિદ્વાન પાસેથી સંપૂર્ણ કાર્ય પુરૂં કરાવશે તેવી આશા છે. એજ લિ. બરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી મોંઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી. એડીદાસ ગણેસભાઈ–ધંધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ • અધતન પદ્ધતિને અપનાવનાર વડેદરા કેલેજના એક વિદ્વાન પ્રોફેસરને અભિપ્રાય. સ્થાનકવાસી સંપ્રદાયના મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જેનશાસ્ત્રોના સંસ્કૃત ટીકાબદ્ધ, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાંતરે કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છે. શાઓ પૈકી જે શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં છે તે હું જોઈ શક છું, મુનિશ્રી પિતે સંસ્કૃત, અર્ધમાગધી હિન્દી ભાષાઓના નિષ્ણાત છે, એ એમને ટુંકે પરિચય કરતાં સહજ જણાઈ આવે છે. શાસ્ત્રોનું સંપાદન કરવામાં તેમને પિતાના, શિષ્યવને અને વિશેષમાં ત્રણ પંડિતનો સહકાર મળે છે, તે જોઈ મને આનંદ થયે. સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રેસરેએ પંડિતેને સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યું છે. સ્થાનકવાસી સમાજમાં વિદ્વતા ઘણી એ છી છે. તે દિગંબર, મૂર્તિપૂજક શ્વેતાંબર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણુ સમયથી પરિચયમાં આવતાં હું વિરોધના ભય વગર, કહી શક. ૫. મહારાજને આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે. સંસ્કૃત સ્પષ્ટીકરણે સારાં આપવામાં આવ્યાં છે. ભાષા શુદ્ધ છે એમ હું ચેકસ કહી શકું છું. ગુજરાતી ભાષાંતરે પણ શુદ્ધ અને સરળ થયેલાં છે. મને વિશ્વાસ છે કે મહારાજ શ્રીના આ સ્તુત્ય પ્રયાસને જૈનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાંતરેને વાચનાલયમાં અને કુટુંબમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે. પ્રતાપગજ, વડોદરા કામદાર કેશવલાલ હિમતરામ, તા. ૨૭-૨-૧૯૫૬ એમ. એ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨ સુબઇની એ કોલેજોના પ્રોફેસરાના અભિપ્રાય. મુંબઇ તા. ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠ શાંતીલાલ મંગળદાસ પ્રમુખ : શ્રી અખિલ ભારત જે. સ્થા. જૈન શ્રાોદ્ધાર સમિતિ, રાજકોટ. પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાંગ, દશવૈકાલિક આવસ્યક, ઉપાસકદશાંગ વગેરે સૂત્ર અમે જોયા. આ સૂત્રેા ઉપર સ ંસ્કૃતમાં ટીકા આપવામાં આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાંતરો પણ આપવામાં આવ્યાં છે, સ ંસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાંતરે જોતાં આચાર્ય શ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુત્વની સચોટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર ગ્રંથમાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વતા મુગ્ધ કરી દે તેવી છે. ગુજરાતી તથા હિન્દીમાં થયેલા ભાષાંતરમાં ભાષાની શુદ્ધિ અને સરળતા નોંધપાત્ર છે. એથી વિદ્વદજન અને સાધારણ માણસ ઉભયને સ ંતાષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રોમાંથી હજુ ૧૩ સૂત્રે પ્રગટ થયાં છે. બીજા ૭ સત્રા લખાઈને તૈયાર થઈ ગયાં છે. આ બધાં જ સૂત્ર જ્યારે એમને હાથે તૈયાર થઇને પ્રગટ થશે ત્યારે જૈન સૂત્ર–સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણાશે એમાં સંશય નથી. આચાર્ય શ્રી આ મહાન કાર્યને જૈન સમાજને-વિશેષત : સ્થાનકવાસી સમાજના સંપૂર્ણ સહકાર સાંપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. પ્રે. રમણલાલ ચીમનલાલ શાહ સેન્ટ ઝેવિયર્સ કૅલેજ, મુંબઈ, પ્રે. તારા રમણુલાલ શાહ. સાન્ડ્રીયા કેલેજ, મુંબઇ, રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રોફેસર સાહેબને અભિપ્રાય. જયમહાલ જાગનાથ પ્લેટ રાજકોટ, તા. ૧૮-૪-૫૬ પૂજ્યાચા` ૫. મુનિ શ્રી ધાસીલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્યોંમાં બ્યાસ થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયેગી થઈ પડશે. મુનિશ્રીએ તૈયાર કરેલાં આચારાંગ, દશવૈકાલિક, શ્રી વિપાકશ્રત વિમેં જોયાં. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આ સૂત્રે જતાં પહેલી જ નજરે મહારાજશ્રીને સંસ્કૃત, અર્ધમાગધી, હિન્દી તથા ગુજરાતી ભાષાઓ ઉપરને અસાધારણ કાબુ જણાઈ આવે છે. એક પણ ભાષા મહારાજશ્રીથી અજાણ નથી. આપણે જાણીએ છીએ કે એ સૂત્રે ઉચ્ચ અને પ્રથમ કોટિના છે. તેની વસ્તુ ગંભીર, વ્યાપક અને જીવનને તલસ્પર્શી છે. આટલા ગહન અને સર્વગ્રાહ્ય સૂત્રોનું ભાષાંતર પૂ. ઘાસીલાલજી મહારાજ જેવા ઉચ્ચ કેટના મુનિરાજને હાથે થાય છે તે આપણું અહોભાગ્ય છે. યંત્રવાદ અને ભૌતિકવાદના આ જમાનામાં જ્યારે ધર્મભાવના ઓસરતી જાય છે એ વખતે આવા તત્ત્વજ્ઞાન આધ્યાત્મિકતાથી ભરેલાં સૂત્રોનું સરળ ભાષામાં ભાષાંતર દરેક જીજ્ઞાસુ, મુમુક્ષુ અને સાધકને માર્ગદર્શક થઈ પડે તેમ છે. જૈન અને જૈનેતર, વિદ્વાન અને સાધારણ માણસ, સાધુ અને શ્રાવક દરેકને સમજણ પડે તેવી સ્પષ્ટ, સરળ અને શુદ્ધ ભાષામાં સુત્રો લખવામાં આવ્યા છે. મહારાજશ્રીને જ્યારે જોઈએ ત્યારે તેમના આ કાર્યમાં સંકળાયેલા જોઈએ છીએ. એ ઉપરથી મુનિશ્રીના પરિશ્રમ અને ધગશની ક૯૫ના કરી શકાય તેમ છે. તેમનું જીવન સૂત્રમાં વણાઈ ગયું છે. મુનિશ્રીના આ અસાધારણ કાર્યમાં પિતાના શિષ્યને તથા પંડિતેને સહકાર મળે છે. મને આશા છે કે જે દરેક સમક્ષ આ પુસ્તકને પિતાના ઘરમાં વસાવશે અને પોતાના જીવનને સાચા સુખને મા વાળશે તે મહારાજશ્રીએ ઉઠાવેલે શ્રમ સંપૂર્ણ પણે સફળ થશે. છે. રસિકલાલ કસ્તુરચંદ ગાંધી એમ. એ. એલ. એલ. બી. ધર્મેન્દ્રસિંહજી કેલેજ રાજકેટ (સૌરાષ્ટ્ર) મુંબઈ અને ઘાટકોપરમાં મળેલી સભાએ ભિનાસર કેન્ફરન્સ તથા સાધુ સંમેલનમાં મોકલાવેલ ઠરાવ. હાલ જે વખતે શ્રી વેતાંબર સ્થાનકવાસી જૈન સંઘ માટે આગમ-સંશોધન અને સ્વતંત્ર ટીકાવાળા શાસ્ત્રોદ્ધારની અતિ આવશ્યકતા છે અને જે મહાનુભાવોએ આ વાત દીર્ધ દ્રષ્ટિથી પહેલી પિતાના મગજમાં લઈ તે પાર પાડવા મહેનત લઈ રહ્યા છે તેવા મુનિ મહારાજ પંડિતરત્ન શ્રી ઘાસીલાલજી મહારાજ કે જેઓને સાદડી અધિવેશનમાં સર્વાનુમતે સાહિત્ય મંત્રી નીમ્યા છે તેઓશ્રીની દેખરેખ નીચે અ ભા. . સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ જે એક મેટી વગવાળી કમિટી છે તેની મારફતે કામ થઇ રહ્યું છે જેને પ્રધાનાચાર્યશ્રી તથા પ્રચાર મંત્રીશ્રી Page #17 -------------------------------------------------------------------------- ________________ તથા અનેક અનુભવી મહાનુભાવેએ પિતાની પસંદગીની મહોર છાપ આપી છે અને છેલામાં છેલા વડોદરા યુનિવસીટીના પ્રેફેસર કેશવલાલ કામદાર એમ. એ. એ પિતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સંમેલન તથા કોન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે. અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે-પંડિતની અને નાણાંની-પિતાની પાસેના ફંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે. આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કોન્ફરન્સ પિતાની ફરજ માને છે અને જે કાંઈ ત્રુટી હોય તે પં. ૨. શ્રી ઘાસીલાલજી મહારાજની સાનિધ્યમાં જઈ. બતાવીને . સુધારવા પ્રયત્ન કરે. આ કામને ટલે ચઢાવવા જેવું કંઈ પણ કામ સત્તા ઉપરના અધીકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જેવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે. (સ્થા. જૈન પત્ર તા. ૪-૫-૧૬) સ્વતંત્ર વિચારક અને નિડર લેખક જૈન સિદ્ધાંત'ના તંત્રીશ્રી શેઠ નગીનદાસ ગીરધરલાલને અભિપ્રાય શ્રી સ્થાનકવાસી શાસ્ત્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. શ્રી. ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં બોલાવી તેમની પાસે બત્રીસે સુત્ર તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામોદરદાસભાઈ સાથે મારે પત્રવ્યવહાર ચાલે ત્યારે શેઠ શ્રી દામોદરદાસભાઈએ તેમનાં એક પત્રમાં મને લખેલું કે “આપણું સૂત્રોના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કોઈ વિશેષ વિદ્વાન મુનિ . જોવામાં આવતા નથી. લાંબી તપાસને અંતે મેં મુનિ શ્રી ઘાસીલાલજીને પસંદ કરેલા છે.” શેઠ શ્રી દામોદરદાસભાઈ પિતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે તેમજ મુનિઓ પણ તેમની પાસેથી શીક્ષા વાંચના લેતા, તેમ જ્ઞાન ચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદગી યથાર્થ જ હોય એમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ નવાઈ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલાં સૂત્રે જોતાં સો કેઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે બરાબર ફળીભૂત થયેલ છે. શ્રી વર્ધમાન શ્રમણુસંધના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ધાસીલાલજી મહારાજના સુત્રે માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. ના સૂત્રોની ઉપગિતાની ખાત્રી થશે. આ સૂત્રે વિવાથીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છે. વિદ્યાથીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિન્દી વાંચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સરળતાથી સમજાય જાય છે. કેટલાકને એ ભ્રમ છે કે સત્ર વાંચવાનું આપણું કામ નહિ, સૂત્રે આપણને સમજાય નહિ. આ ભ્રમ તદ્દન ખોટો છે. બીજા કેઈપણ શાસ્ત્રીય પુસ્તક કરતાં સૂત્ર સામાન્ય વાંચકને પણ ઘણી સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભ. મહાવીરે તે વખતથી લેક ભાષામાં (અર્ધમાગધી ભાષામાં) સૂત્રે બનાવેલાં છે. એટલે સૂત્ર વાંચવાં તેમજ સમજવામાં ઘણાં સરળ છે. માટે કોઈ પણ વાંચકને એને ભ્રમ હેય તે તે કાઢી નાંખવે. અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાંચવાને ચૂકવું નહિ એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રે જ વાંચવા. સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે અને કરી રહી છે તેવું કોઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલા રિપોર્ટ પ્રમાણે બીજા છ સત્ર લખાયેલ પડયાં છે, બે સૂત્ર-અનુગદ્વાર અને ઠાણાંગ સૂત્ર-લખાય છે તે પણ થોડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સૂત્રે હાથ ધરવામાં આવશે. તૈયાર સૂત્રે જલ્દી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા. બંધુઓ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રે ઘરમાં વસાવે એમ ઈચ્છીએ છીએ. જૈન સિદ્ધાન્ત’ પત્ર - મે ૧૯૫૫. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રુત ભક્તિ ( પૂ. આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ. સા. ની આજ્ઞા અનુસાર લખનાર ) ૬. સ. ના જૈન મુનિ શ્રી દયાનંદજી મહારાજ તા. ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ. આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપૂજ્ય, જ્ઞાન દિવાકર પ. મુનિશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય યુકત, પૂર્વાપર અવિધ, સ્વપર કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના દ્યોતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે. તેઓશ્રી પ્રાચીન, પોત્ય સંસ્કૃતાદિ અનેક ભાષાના પ્રખર પંડિત છે અને જિન વાણીને પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિન્દીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણુ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગોરવ અને આનંદના વિષય છે. ભ॰ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણુધર મહારાજોએ શ્રુત પર પરાએ સાચવી રાખ્યું. શ્રુત પરંપરાથી સચવાતુ જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાના સમય ઉપસ્થિત થવા લાગ્યા ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્ભીપુર-વળામાં તે આગમાને પુસ્તક રૂપે આરૂઢ કર્યાં. આજે આ સિદ્ધાંતે આપણી પાસે છે. તે અ માગધી પાલી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધમ ભાષા છે. તેને આપણા શ્રમણે અને શ્રમણીએ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાએ મુખપાઠ કરે છે; પરન્તુ તેના અર્થ અને ભાવ ઘણા ઘેાડાઓ સમજે છે. જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધમ સૂત્ર છે. એ આપણી આંખે છે. તેના અભ્યાસ કરવા એ આપણી સૌની–જૈન માત્રની ક્જ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણાં સદ્ભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સ`કલ્પ કર્યાં છે. અને તે લિખિત સૂત્રાને પ્રગટાવી શાોદ્ધાર સમિતી દ્વારા જ્ઞાન વહેતી કરી છે. આવા અનુપમ કાર્યોંમાં સકળ જૈનેાના સહકાર અવશ્ય હોવા ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ના કરવા ઘટે. પરબ ભ॰ મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હું ભગવાન; સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? ભગવાન તેના પ્રતિ ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવાના અજ્ઞાનના નાશ થાય છે. અને તેએ સંસારના કલેશેથી નિવૃત્તિ મેળવે છે. અને સંસાર કલેશેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મેક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈના, દિગબરો અને અન્ય ધર્મીએ હજારો અને લાખા રૂપીયા ખર્ચે છે. હિન્દુ ધર્મ માં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડો નહિ પણ હજારા ટીકા પ્રથા દુનિયાની લગભગ સવ ભાષાઓમાં પ્રગટ થયા છે. ઇસાઇ ધર્માંના પ્રચારકે તેમના પવિત્ર ધમ ગ્રન્થ ખાઈબલના પ્રચારાર્થે તેનું જગતની સ ભાષાઓમાં ભાષાંતર કરી, તેને પડતર કરતાં પણ ઘણી એછી કિંમતે વેચીધ` Page #20 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોને પ્રચાર કરે છે. મુસ્લીમ લેકે પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું પણ અનેક ભાષાઓમાં ભાષાંતર કરી સમાજમાં પ્રચાર કરે છે. આપણે પૈસા ૫રને મેહ ઉતારી ભગવાનના સિદ્ધાંતને પ્રચાર કરવા માટે તન, મન, ધન સમર્પણ કરવાં જોઈએ. અને સૂત્ર પ્રકાશનના કાર્યને વધુ ને વધુ વેગ મળે તે માટે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ આવા પવિત્ર કાર્યમાં સાંપ્રદાયિક મતભેદો સૌએ ભૂલી જવા જોઇએ અને શુદ્ધ આશયથી થતા શુદ્ધ કાર્યને અપનાવી લેવું જોઈએ. સમિતિના નિયમાનુસાર રૂા. ૨૫૧ ભરી સમિતિના સભ્ય બનવું જોઇએ. ધાર્મિક અનેક ખાતાંઓને મુકાબલે સૂત્ર પ્રકાશનનું-જ્ઞાન પ્રચારનું આ ખાતું સર્વશ્રેષ્ઠ ગણાવું જોઈએ. આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ આગમ-ભગવાનની એ મહાવાણીનું પાન કરવા પણ આપણે હરહંમેશ તત્પર રહેવું જોઈએ જેથી પરમ શાતિ અને જીવન સિદ્ધિ મેળવી શકાય. ( સ્થા. જૈન. તા. ૫-૭-૫૬) શ્રી. અ. ભા. ૨. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના પ્રમુખશ્રી વગેરે. રાણપુર પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિ પર જ્યારથી શાન્ત-શાઅવિશારદ અપ્રમાદિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજનાં પુનિત પગલાં થયા છે ત્યારથી ઘણા લાંબા કાળથી લાગુ પડેલ જ્ઞાનાવરણિય કર્મ નાં પડળ ઉતારવાને શુભ પ્રયાસ થઈ રહ્યો છે. અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અનંત ઉપકારક કાર્યમાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યા છે તે માટે તમે સર્વને ધન્ય છે અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામે જનતા લાભ લે છે અને તે સમજાય છે કે સાધુજી છઠે ગુણસ્થાનકે હોય છે. પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તે બહુધા સાતમેં અપ્રમત ગુણસ્થાનકે જ રહે છે. એવા અપ્રમત માત્ર પાંચ-સાત સાધુઓ. જે સ્થાનકવાસી જૈન સમાજમાં હોય તો સમાજનું શ્રેય થતાં જરાએ વાર ન લાગે. સમાજાકાશમાં સ્થા. જૈન સંપ્રદાયને દિવ્ય પ્રભાકર જળહળી નીકળે. ૫...ણ દિન.......... શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિને હારી એક નમ્ર સૂચના છે કે-પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થા છે, અને કાર્યપ્રણાલિકા યુવાનને શરમાવે તેવી છે. તેમને ગામોગામ વિહાર કરવા અને શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરવું તેમાં ઘણી શારીરિક-માનસિક અને વ્યવહારિક મુશ્કેલી વેઠવી પડે છે. તે કોઈ ગ્ય સ્થળ કે જ્યાંના શ્રાવકે ભકિતવાળા હોય. વાડાના રાગના વિષથી અલીપ્ત હોય એવા કે સ્થળે શાસ્ત્રોદ્ધારનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી સ્થીરતા કરી શકે એના માટે પ્રબંધ કરવો જોઈએ. બીજા કઈ એવા સ્થળની અનુકુળતા ન મળે તે છેવટ અમદાવાદમાં યોગ્ય સ્થળે રહેવાની સગવડતા કરી અપાય તે વધુ સારું હારી આ સૂચના પર ધ્યાન આપવા ફરી યાદ આપું છું. ફરીવાર પૂજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકને મારા અભિનંદન પાઠવું છું તે સ્વીકારશોજી. લિ. સદાનંદી જેનમુનિ છોટાલાલજી Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન સિદ્ધાંતના” તંત્રીશ્રીને અભિપ્રાય સ્થાનકવાસીઓમાં પ્રમાણભૂત સૂત્રે બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે. અને એના આ છેલલા રિપોર્ટ ઉપરથી જણાય છે કે તેણે ઘણી સારી પ્રગતિ કરી છે તે જોઈ આનંદ થાય છે. મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્રે બહાર પાડવા એ કાંઈ સહેલું કામ નથી. એ એક મહાભારત કામ છે. અને તે કામ આ શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવને વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે. સમિતિ તરફથી નવ સૂત્રે બહાર પડી ચૂક્યાં છે, હાલમાં ત્રણ સૂત્ર છપાય છે. • નવ સૂત્રો લખાઈ ગયાં છે અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા નંદીસૂત્ર તૈયાર થઈ રહ્યાં છે. હાલમાં મંત્રી શ્રી સાકરચંદ ભાઈચંદ સમિતિના કામમાં જ તેમને આપે વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા છે. તેમની અંત માટે ધન્યવાદ. અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વયેવૃદ્ધ પંડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ. મૂળ પાઠનું સંશોધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા. જૈન સમાજ ઉપર ઘણે મહાન છે. એ ઉપકારને બદલે તે વાળી શકાય તેમજ નથી. પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેના બહાર પડેલાં સૂત્રો ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું થોડું ત્રાણુ અદા કર્યું ગણાય. ભગવાને કહ્યું છે કે પદ્મ ના તો રસ પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાર્થ સમજવો હોય તે ભગવાનની વાણીરૂપ આપણું સુત્ર વાંચવાં જ જોઈએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેને ભાવાર્થ યથાર્થ સમજવું જોઈએ. એટલા માટે આ શાસ્ત્રોદ્ધારસમિતિના સર્વ સૂત્રે દરેક સ્થા. જેને પિતાના - ઘરમાં વસાવવાં જ જોઇએ સર્વ ધર્મજ્ઞાન આપણા સૂત્રોમાં જ સમાયેલું છે અને મૂત્ર સહેલાઈથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્ર વાંચે એ ખાસ જરૂરનું છે. જન સિદ્ધાંત” ડીસેમ્બર- ૫૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રી ઉપાશક દશાંગ સૂત્રને માટે અભિપ્રાય. મૂળ સૂત્ર તથા પૂ. મુનિશ્રી ઘાસીલાલજીએ બનાવેલ સંસ્કૃત છાયા તથા ટૂંકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત. પ્રકાશક- અ. ભા. વે. સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ગરેડીઆ કુવા રાડ, ગ્રીન લેાજ પાસે, રાજકોટ. (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ એવડું (માટુ) કદ. પાકું પુઠુ, જેકેટ સાથે સને ૧૯૫૬ કિંમત ૮-૮-૦ આપણા મૂળ ખાર અંગ સૂત્રેામાંનુ ઉપાશકદશાંગ એ સાતમું અંગ સૂત્ર છે, એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકે શ્રાવકોનાં જીવનચરિત્રા આપેલાં છે તેમાં પહેલુ ચરિત્ર આન ંદ શ્રાવકનું આવે છે. આનંદ શ્રાવકે જૈન ધર્મ અંગીકાર કર્યાં અને બારવ્રત ભગવાન મહાવીર પાસે અંગીકાર કરી પ્રતિજ્ઞા ( (પ્રત્યાખ્યાન ) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે. તેની અંતર્યંત અનેક વિષયે જેવા કે, અભિગમ, લેાકાલેાકસ્વરૂપ, નવતત્ત્વ, નરક દેવલેાક વગેરેનું વર્ણન પણ આવે છે. આનંદ શ્રાવકે બાર વ્રત લીધાં તે ખારે વ્રતની વિગત અતિચારની વિગત વગેરે બધુ આપેલુ છે. તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેાની પણ વિગત આપેલ છે. આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં અશ્ચિંત ને શબ્દ આવે છે. મૂર્તિપૂજક મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેને અ અરિહંતનું ચૈત્ય (પ્રતિમા) એવા કરે છે. પણ તે અર્થ તદન ખાટા છે. અને તે જગ્યાએ આગળ પાછળના સંબ ંધ પ્રમાણે તેના એ ખોટો અર્થ બંધ બેસતે જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણેા આપી સાબિત કરેલ છે અને પિશ્ચંત સેવારૂં ને અર્થ સાધુ થાય છે તે ખતાવી આપેલ છે. આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકના શુદ્ધ ધર્માંની માહિતી મળે છે તે ઉપરાંત તે શ્રાવકાની ઋદ્ધિ, રહેઠાણુ, નગરી વગેરેના વર્ણના ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ રાજવ્યવસ્થા વગેરે બાબતેની માહિતી મળે છે. એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવું જોઈએ એટલું જ નહિ પણ વારંવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઇએ. પુસ્તકની શરૂઆતમાં વમાન શ્રમણુ સંધના આચાર્યશ્રી આત્મારામજી મહારાજનું સ ંમતિ પત્ર તથા બીજા સાધુએ તેમજ શ્રાવકેાના સંમતિ પત્ર આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે. “ જૈન સિદ્ધાંત” જાન્યુઆરી, ૫૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ સેકડો સર્ટીફીકેટ ઉપરાંત હાલમાં મળેલા કેટલાક તાજા અભિપ્રાયા શાસ્ત્રો દ્વાર ના કાર્યને વેગ આપે તંત્રીસ્થાનેથી ( જૈનજ્યેાતિ ) તા. ૧૫-૯-૫૭ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ ઠાણા ૪ હાલમાં અમદાવાદ મુકામે સરસપુરના સ્થા. જૈન ઉપાશ્રયમાં બિરાજમાન છે. તેઓશ્રી શાસ્ત્રોદ્ધારનું કા ખૂબ જ ખંત અને ઉત્સાહથી વૃદ્ધવયે પણ કરી રહ્યા છે. તેઓશ્રી વૃદ્ધ છે છતાં પણ આખા દિવસ શાસ્રની ટીકાઓ લખી રહ્યા છે. આજ સુધીમાં તેમણે લગભગ ૨૦ જેટલાં શાસ્ત્રોની ટીકાઓ લખી નાખી છે અને બાકીનાં સૂત્રની ટીકા જેમ બને તેમ જલદી પૂર્ણ કરવી તેવા મનેાથ સેવી રહેલ છે. સ્થા. જૈન સમાજમાં શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા લખવાના આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સ ંપૂર્ણ અને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. આજ સુધી ઘણા મુનિવરેએ શાસ્ત્રોનું કામ શરૂ કરેલ છે પણ કાઇએ પૂર્ણ કરેલ નથી. પૂજ્યશ્રી અમુલખઋષીજી મહારાજે બત્રીસે ચાઓ ઉપર હિન્દી અનુવાદ કરેલ અને સંપૂર્ણ અનેલ. ત્યારબાદ આચાય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિન્દી ટીકા કેટલાક શાઓ ઉપર લખેલ પણ ઘણાં શાઓ ખાકી રહી ગયાં. પૂજ્ય હસ્તિમલજી મહારાજે એક બે શાસ્રો ઉપરની ટીકાઓના અનુવાદે કરેલ. પૂજ્ય શ્રી જવાહિરલાલ મહારાજશ્રીએ સૂયગડાંગ સૂત્ર ટીકા સહિત હિન્દી અનુવાદ સાથે કરેલ. શ્રી સૌભાગ્યમલજી મહારાજે આચારાંગની હિન્દી ટીકા લખેલ. પણ સંપૂર્ણ શાઓ ઉપર સ ંસ્કૃત ટીકા હજી સુધી સ્થા.જૈન સાધુ તરફથી થયેલ નથી. જ્યારે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ ૨૦ શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા તેને હિન્દી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આશા બંધાય છે કે તેઓશ્રી ખત્રીસે બત્રીસ શાસ્ત્રો ઉપર સ`સ્કૃત ટીકા લખવામાં સફળ થશે અને શાઓદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ થાઓ છપાવી પણ દીધાં છે અને હજી પણ તે થાઓ વિશેષ જલદી છપાય તે માટે શાસ્ત્રોદ્ધાર સમિતિ સંપૂર્ણ પ્રયત્ન કરી રહેલ છે તે ધન્યવાદને પાત્ર છે. જૈન શાઓદ્ધાર સમિતિના રૂ।. ૨૫૧] ભરીને લાઇફ મેમ્બર થનારને શાઓ તમામ, શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી ભેટ મળે છે. આ રીતે એક પંથ અને કાજ. બન્ને રીતે લાભ થાય તેમ છે. રૂા. ૨૫૧ માં ૫૦૦ રૂપિયાની કિંમતના થાઓ મળે એ પણ માટા લાલ છે અને પ્રવચનની પ્રભાવના કરવાના ધર્મલાભ પણ મળે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ આ સાલે પૂજ્યશ્રી બાસીલાલજી મહારાજના સુશિષ્ય ૫. મુનિશ્રી કન્ફયાલાલજી મહારાજ મલાડ મુકામે ચાતુર્માસ બિરાજે છે અને તેઓ શ્રી શાઓના મેમ્બરે કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા બજાવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં મુંબઈ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગૃહસ્થ લાઈફ મેમ્બર બની ગયા છે અને મુંબઈમાં લગભગ ૩૦૦ જેટલા મેમ્બરે થાય તે ઈચછવા યોગ્ય છે. શ્રીમંત ગૃહસ્થ હજાર રૂપિયા પિતાના ઘર ખર્ચમાં તેમજ મોજશોખના કામમાં તેમજ વ્યવહારિક કામોમાં વાપરી રહ્યા છે તે આવા શાસ્ત્રોદ્ધાર જેવા પવિત્ર કાર્યમાં રૂપિયા વાપરશે તે ધર્મની સેવા કરી ગણાશે. અને બદલામાં ઉત્તમ આગમસાહિત્યની એક લાયબ્રેરી બની જશે. જેનું વાંચન કરવાથી આત્માને શાંતિ મળશે અને શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવન સફળ થશે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શતાવધાની મુનિશ્રી જયંતિલાલજી મહારાજશ્રીને અમદાવાદનો પત્ર “સ્થાનકવાસી જૈન” તા. ૫-૯૫૭ના અંકમાં છપાએલ છે જે નીચે મુજબ છે. સૂત્રના મૂળ પાઠમાં ફેરફાર હોઈ શકે ખરો? તા. ૭-૮-૫૭ના રોજ અત્રે બિરાજતા શાસ્ત્રોદ્ધારક આચાર્ય મહારાજશ્રી ઘાસીલાલજી મહારાજ પાસે, મારા ઉપર આવેલ એક પત્ર લઈને હું ગયે હતું, તે સમયે મારે પૂ. મ. સા. સાથે જે વાતચીત થઈ તે સમાજને જાણ કરવા સારૂ લખું છું. શાસ્ત્રોનું કામ એક ગહન વસ્તુ છે. અપ્રમાદી થઈ તેમાં અવિરત પ્રયત્ન કરવા જોઈએ. સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન તેમજ દરેક પ્રકારની ખાસ ભાષાઓનું જ્ઞાન હેય તેજ આગમેદ્ધારકનું કાર્ય સફળતાથી થાય છે. આ પ્રકારને પ્રયત્ન હાલ અમદાવાદ ખાતે સરસપુર જૈન સ્થાનકમાં બિરાજતા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કરી રહ્યા છે. શાસ્ત્ર લેખનનું આ કાર્ય થઈ રહ્યું છે, તેમાં અનેક વ્યક્તિઓને અનેક પ્રકારની શંકાઓ થાય છે તેમાં શાઓના મૂળ પાઠમાં ફેરફાર થાય છે? કરવામાં આવે છે? એ પ્રશ્ન પણ કેટલાકને થાય છે અને તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે, કેમકે અમુક મુનિરાજે તરફથી પ્રગટ થયેલ સૂત્રોના મૂળ પાઠમાં ફેરફાર થયેલા છે. જેથી આ કાર્યમાં પણ સમાજને શંકા થાય. પણ ખરી રીતે જોતાં, અત્યારે જે શાસ્ત્રોદ્ધારનું કામ ચાલી રહ્યું છે તે વિષે સમાજને ખાત્રી આપવામાં આવે છે કે, શાઓદ્ધાર સમિતિ તરફથી અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં આગમના મૂળ પાઠમાં જરાપણ ફેરફાર કરવામાં , આવેલ નથી અને ભવિષ્યમાં જે સૂત્રે પ્રગટ થશે તેમાં ફેરફાર થશે નહિ તેની સમાજ નેંધ લે. તી. શતાવધાની શ્રી જયંત મુનિ-અમદાવાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩ “શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનક્વાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિને ટુંક પરિચય” સ્થાનકવાસી સમાજની આ એકની એક સંસ્થા છે કે જેણે અત્યાર સુધીમાં તેર સૂત્ર છપાવ બહાર પાડી દીધાં છે. સાત સૂત્રો છપાય છે અને બીજા કેટલાક બપવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. આ પ્રમાણે આ સંસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ક પરિચય મા પત્રિકામાં આપેલ છે તે વાંકી જઈ સવ રૂા. જૈન ભાઈબહેનને આ સંસ્થાને યશક્તિ મદદ કરી તેના કાર્યને હઝ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે. ખો વડે વાગે ઘણે એમ સ્થા. કેન્ફરન્સ જેમ બેટાં બણગાં ડંકનારી આને કઈ કિંમત નથી, ત્યારે નકકર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાને દરેક સ્થાનકવાસી જૈનને અનિવાય ફરજ છે. અને આ સર્વ સૂત્ર તૈયાર કરશ્નાર પૂન્ય મુનિશ્રી વસવાલજી મહારાજને નકવાર સમાજ ઉપર વણે મહાન ઉપકાર છે. નવૃત હોવા છતાં તેઓશ્રી જે મહેક્ત હઈ તૈયાર કરાવે છે તેનું કામ હજુ મુધ બન કેઈએ કર્યું નર અને નાનું કેઇ કરી શકશે કે નહિ તે પણ શંકાભર્યું છે. પુત્ર મુનિના મા મહાન ઉપબન્ને કિંચિત બદલ સમાજે મા શાસો. સમિતિને બની શકતી ખાય કરીને જવાનો છે. સ્થાનિકાસ સમાજ સાનને કદર કરૂામાં પો છે તેમ નો એક માં માણા રાખી જેનસિલ ત” પત્ર કટોમ્બર ૧૯૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૪. શ્રી દશવૈકાલિક તથા ઉપાસક દશાંગ સૂ ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલાં પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત શ્રી ઉપરોકત બે સુત્ર જૈન ધર્મ પાળતા દરેક ઘરમાં રહેવા જ જોઈએ. તે વાંચવાથી શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પિતાની નિરવા અને એષણિય સેવા શ્રમણ પ્રત્યે બજાવી શકે છે. વર્તમાનકાળે શ્રાવકેમાં તે જ્ઞાન નહિ હોવાને લીધે અંધશ્રદ્ધાએ શ્રમણ વર્ગની વૈયાવચ્ચ તે કરી રહેલ છે. પરંતુ “ક૯૫ શું અને અક૫ શું' એનું જ્ઞાન નહિ હોવાને લીધે પિતે સાવધ સેવા આપી પોતાના સ્વાર્થને ખાતર શ્રમણ વર્ગને પિતાને સહાયક થવામાં ઘસડી રહ્યા છે અને શ્રમણ વર્ગની પ્રાયઃ કુસેવા કરી રહ્યા છે. તેમાંથી બચી લાભનું કારણ થાય અને શ્રમણને યથાતથ્ય સેવા આપી તેમને પણ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવામાં સહાયક થઈ પિતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે. શ્રમણની યથાતથ સેવા કરવી તે અવશ્ય ગૃહસ્થની ફરજ છે. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ. શાસ્ત્રોદ્ધારનું અનુવાદન ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫૧] ભરી મેમ્બર થનારને રૂા. ૪૦૦-૫૦૦ લગભગ ની કીંમતના બત્રીસે આગ ફી મળી શકે છે તે તે રૂ. ૨૫૧ ભરી મેમ્બર થઈ બત્રીસે આગમે દરેક શ્રાવકઘરે મેળવવા જોઇએ. બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮ પુસ્તકે મળશે. તે તે લાભ પિતાની નિર્જરા માટે પુન્યાનુંબંધી પુન્ય માટે જરૂર મેળવે. ઉપરોકત બંને સૂત્રેની કીંમત સમિતિ કંઈક ઓછી રાખે તે હરકોઈ ગામમાં શ્રીમંત હેય તે સુ લાવી અરધી કીંમતે, મફત અથવા પૂરી કીંમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે. એક ગૃહસ્થ - નોંધ-ઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ. આવાં સૂત્રે દરેક ઘરમાં વસાવવા યોગ્ય તેમજ દરેક શ્રાવકે વાંચવા ગ્ય છે. તંત્ર “રત્નત ” પત્ર તા. ૧-૧૦-૧૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી આવશ્યકસુત્રમ વિષયાનુક્રમણિકા ક્રમ વિષય પૃષ્ઠ ૧૩ ૩૦ ૧ | પ્રસ્તાવના નમસ્કારમનવ્યાખ્યા ૩ | સમાયિકમ ૪ | ચતુર્વિશતિસ્તવ: ૫ | વન્દના પ્રતિક્રમણમ ૭ | કાથોત્સર્ગ પ્રત્યાખ્યાનમ ૯ | ગુજરાતી પરિશિષ્ટ 39 | ૩૯ ६४ ૭૦ ૭૬ | Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રસ્તાવના આ અખિલ સંસાર, જન્મ, જરા, મરણ, આધિ, અને વ્યાધિરૂપ દુઃખથી ભરેલે છે, પ્રતિક્ષણ ચલિત સ્વરૂપથી દૃશ્યમાન થાય છે, તે પણ આવા ક્ષણભંગુર જગતમાં સર્વ જી સુખની વાંછના રાખે છે. અને દુ:ખના નાશની આકાંક્ષા ધરાવે છે, પરંતુ જ્યાં સુધી વાસ્તવિક સુખ દુઃખનું મૂળ કારણ ન જણાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ અને દુ:ખને નાશ થે અસંભવિત છે. એટલા માટે દુ:ખના કારણભૂત મિથ્યાત્વ અવિરતિ (સાંસારિક સુખમાંથી ન નિવર્તવું) કષાય ક્રોધ-માન-માયા-લેભ ) પ્રમાદ ( સત્કાર્યોમાં આળસ રાખ ) અથભાગ (મન-વચન કાયાને ખોટી રીતે પ્રવર્તાવવા). હિંસા, આરંભ (પિતાના સુખ માટે અન્ય જીવોને હણવા) ઈષ્ય, રાગ, દ્વેષ, આદિ અંતરંગ શત્રુઓને જાણ તેના નાશ કરવાથી જ અવિનાશી આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે સમસ્ત પ્રાણીઓના હિત માટે પરમકૃપાળુ મહાવીર દેવે સભ્યજ્ઞાન, અને સમ્યફ ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઋષિ-મુનીએ કહ્યું છે કે : * જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ” અર્થાત્-સમ્યક જ્ઞાન અને ક્રિયાથીજ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ ગાડીવાનને અમુક રસ્તાની માહીતી છે પણ જે તે રસ્તે બળદને દેરીને નહિ લઈ જાય છે તે સ્થળે ગાડીવાન પહોંચી શકતું નથી, તેવી રીતે મેક્ષરૂપી નગરમાં પહોંચવાને રસ્તે જા પણ તે ભણી તથારૂપ ક્રિયા ન થાય તે ઇચ્છિત સ્થળે પહોંચી શકાતું નથી. તેમ જ્ઞાન મેળવવા છતાં યથાયોગ્ય ક્રિયા ન થાય તો આત્મિક સુખની પ્રાપ્તિ થવી અશકય છે. જેમ રોગનું નિદાન જાણ્યા પછી ઓષધનું યથાનિયમ સેવન ન થાય તે રોગ જાતે નથી. તેમ સાંસારિક દુખનું કારણ સભ્ય પ્રકારે જાણ્યા છતાં જે તે દુ:ખના નિવારણ રૂપ સુક્રિયા ન થાય તો દુ:ખને અંત આવતું નથી એટલા જ માટે જ્ઞાન અને ક્રિયા એ બન્નેની આવશ્યકતા છે. આ ઉભય પદને અંગ્રેજીમાં knowledge and action નોલેજ અને એકશન કહે છે. બીજે શાસ્ત્રીય દાખલ એ છે કે કેવળ જ્ઞાન (Perfect knowledge પરફેકટ લેજ) થયા પછી પણ પૂર્ણ યથા'ખ્યાત (Perfect પરફેકટ) ચારિત્રના અભાવથી આત્મા સિદ્ધગતિને પામતે નથી. સમ્યક ચારિત્ર એટલે સમ્યક ક્રિયારૂપ વહન. આ સમ્યક્ ક્રિયારૂપ વહનથી આત્મા પોતાના કર્મોની નિર્જરા (કારો) કરે છે, આ નિર્જરા કરતાં કરતાં પિતાની શક્તિ વધારે પ્રમાણમાં કેળવે છે. આટલી શકિત કેળવતાં કેવળ જ્ઞાન થાય છે છતાં અમુક કર્મોની સત્તા રહી જવાથી, આત્માને તે કર્મોની નિર્જરા માટે ઘણું વધારે પ્રમાણુમાં શકિત વધારવાની આવશ્યકતા જણાય છે. આવા પ્રકારની જેશબંધ ક્રિયારૂપ વહનને જેને શાસ્ત્રકારે “યથાખ્યાતચારિત્ર' ના શ્રી આવશયક સુત્રમ ભાગ Page #30 -------------------------------------------------------------------------- ________________ નામે ઓળખે છે. આ ક્રિયારૂપ વહન છેવટનું વહન છે, અને આ વહન પ્રાપ્ત થયે સર્વ કર્મને ક્ષય થ જોઈએ, જે સર્વ કર્મને ક્ષય થયે અનંત આત્મિક સુખ ઉદભવે છે. જેમ લેપ લગાડેલ તુંબીપાત્ર પાણીના વેગથી લેપમાંથી મુકત થાય છે ને જેમ તે તંબીપાત્ર પાણીની સપાટીએ તરે છે તેમ આત્મા કર્મરૂપી રજથી ચારિત્ર વડે મુક્ત થઈ સંસારની સપાટી પર રહે છે, જેને અંગ્રેજીમાં surface of the world (સરકેશ ઓફ ધી વર્ડ) કહે છે. નવા કર્મોના બંધનની રૂકાવટ માટે અને લાંબા વખતથી વ્યાપ્ત એવા મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગથી ઉત્પન્ન થતા કર્મોના નાશને માટે સભ્ય દૃષ્ટિ અને સમ્યક જ્ઞાનીઓએ પણ સમ્યફ ચારિત્રમાં પરાયણ રહેવું જોઈએ. ઉપરોક્ત નિશ્ચય એ ચારિત્રરૂપ પવિત્ર કર્તવ્યને પ્રતિપાદન કરવાવાળા આવશ્યક સૂત્રનું સમ્યફજ્ઞાની અને સમ્યફદૃષ્ટિ જીએ સાદર પઠન કરવું જોઈએ, અને સૂત્રોકત ક્રિયાનું યચિત અનુષ્ઠાન અવશ્ય થવું જોઈએ. સદરહુ શાસ્ત્રમાં નીચે પ્રમાણે ક્રિયાઓનું પ્રતિપાદન કર્યું છે (૧) સામાયિક ( સાવધ કાર્યની નિવૃત્તિ) (૨) ચતુવિંશતિસ્તવન – ૨૪ તિર્થકરેની સ્તુતિ (૩) વંદના (ગુરૂવંદણ ) (૪) પ્રતિક્રમણથઈ ગએલ પાપરૂપ ક્રિયાઓને જોઈ જવી અને ફરીથી તેવા પ્રકારની ક્રિયા નહિ કરવાનું પ્રતિબંધન કરવું અને થએલ પાપ બદલ હૃદય પૂર્વક પશ્ચાત્તાપ કરે. (૫) કાત્સર્ગ (કાયાને વ્યુત્સર્ગ કરે કાયાના અંગે પાંગને સ્થિર રાખવાની ક્રિયા.) (૬) પ્રત્યાખ્યાન-(પચ્ચખાણુ -અમુક કાર્યો કરવાની બંધી કરવી ). જે ક્રિયા પિતાના ઇટ અને અન્યના અનિષ્ટ માટે કરાય છે તે પાપકારી લેવાથી અનુપમ આત્મિક સુખ પ્રાપ્ત કરાવનારી નથી. પરંતુ આત્માને અગતિમાં વહન કરનારી છે. જે તેમજ પરકલ્યાણ કરવાના ઇરાદાપૂર્વક મેત્રી, પ્રદ, કારુણ્ય અને માધ્યચ્ય ભાવનારૂપ ક્રિયાનું આચરણ કરવામાં આવે તો તે ભાવનાના પ્રસાદથી આત્મા ઉત્તરોત્તર વૈરાગ્યમય થાય છે, એટલું જ નહીં; પણ અતુય સુખને આસ્વાદન અંગીકાર કરી શકે છે. મહાત્માઓએ કહ્યું છે કે – સર્વે મૈત્રી ગુણિષ પ્રમોદ કિલશ્કેવું છેષ દયાપરવમ, માધ્યભાવ વિપરીતવૃત્ત, સદા માત્મા વિદધાતુ દેવ. અર્થા-દરેક જી તરફ મિત્રીભાવ રાખવા, દરેક વ્યક્તિમાં ગુણ શોધીને તેની તરફ આનંદિત થવું, દુઃખી છે તરફ કૃપાદૃષ્ટિ રાખવી, વિપરીત આચરણ કરનારી વ્યકિતએ તરફ મધ્યસ્થભાવે જોવું. ઉપકત ચાર પ્રકારની ભાવના જે ક્રિયારૂપ અંગીકાર થાય તે શાશ્વત સુખ તરફ અનુક્રમે વહન થાય છે. છ પ્રકારની આવશ્યક ક્રિયા સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ અવશ્ય આચરવા યોગ્ય છે, તે આવશ્યકતાને લઈ મજકુર સૂત્ર-સિદ્ધાંતને આપણે આવશ્યક સૂત્ર’ નામે ઓળખીએ છીએ. શ્રી આવશયક સુત્રમ ભાગ Page #31 -------------------------------------------------------------------------- ________________ ને કે.ઇ પણ ક્રિય. ઉપયે.ગપૂર્વક અચવામાં આવે તે. જ તેનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થઈ શકે છે બ:કી પડે, પેપરમક રાજારામ `તે સૂત્ર અનુસાર પેપટી જ્ઞ.નની મ.ટૂંક મુખથી ત્રે.લી જવું. તેધા કે અર્ધ સરતે નથી. એ ઉપયોગ અને ભાવપૂર્વકજ અવસ્થક ક્રિય.એ.નું આચરણ થાય તે.જ તેથી ઉપલક્ષિત આનંદ પ્રાપ્ત થાય છે. ભગવાને કહ્યું છે કે— કરવી ? મિઠાશ ‘ એ કેઇ સાધુ સાધ્વી, શ્ર.વક શ્રવિક. તચિત્તે. તન્મયે, તક્ષેસે, તધ્યવસાએ તભાવે આવસ્યક ક્રિયા કરશે તે નિશ્ચયપણે લેાકેાત્તરભાવને પ્રાપ્ત કરશે.’ અહિં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ો ઉપયોગ અને ભાવપૂર્ણાંક આવશ્યક ક્રિયાએ કરવામાં આવે તેાજ અલોકિક ફળની પ્રાપ્તિ થાય છે, તે ફરી પ્રશ્ન થાય છે કે વિના ઉપયેગે આવશ્યક ક્રિયા પ્રત્યુત્તરમાં જણાવે છે કે સાકર અંધારામાં ખાય તે આપે ઇંજ; અને પ્રકાશમાં વિચાર કરીને આસ્વાદન તે સાકર ખવાય તે અને આનંદ અને શારીરિક વૃદ્ધિ થાય છે. આ ઉપરથી એમ સમજાય છે કે ઉપયોગ પૃથ્વક સાકર ન ખવાય તે પણ તેને મીઠાશ ગુણ જતા નથી. તેમજ આવશ્યક ક્રિયાઓ કદાચ ઉપયેગપૂર્ણાંક ન કરવામાં આવે તે પશુ તે ક્રિયાઓમાં રહેલ અહિંસા, સંવર, કાયાસ વંદન આદિ ગુણાને લાભ છે જ, પણ જો આવશ્યક ક્રિયાઓ ઉપયેગ અને ભાવપૂર્વક વામાં આવે તે પ્રકાશમાં ખવાએલ સાકરની માફક અલૌકિક અને અનુપમ આનદ પ્રાપ્ત કરાવે છે અને સમસ્ત કર્મોની નિર્જરા થાય છે, આચર ન પણ શ્વેતાં લેતાં જે ક્રેઇ ઉપયાગ વગર ક્રિયા કરે તે પણ એવા સંભવ છે કે અન્યને રૂડા પ્રકારે ક્રિયા કરતે જોઇ તેને તીવ્ર વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને એ તીવ્ર વૈરાગ્ય એક ક્ષણુભર હૃદયમાં સ્થિર થાય તા ભવભ્રમણ ને અંત આવે, એમ સમજવું; તેથી પ્રત્યેક ભભ્યને હુ ંમેશ આશ્યક કરવા જરૂરી છે. આવશ્યક સૂત્રના છ અધ્યયન છે. તેનું ખીજું નામ પ્રતિક્રમણ છે; અને તેનું કારણ એ છે કે પ્રતિક્રમણને અર્થ પ્રાયશ્ચિત્ત છે, અને પ્રાયશ્ચિત્ત એટલે પાપને વિશેષ પ્રકારે ક્ષય કરવાનું મુખ્ય કારણુ. જેમ વિવિધ મશાલાથી ભરપુર શાક-દાળ નિમક (સબરસ ) ના અભાવે સ્વાદિષ્ટ બનતુ નથી અને નીરસ લાગે છે તેમ તપશ્ચર્યાં, ગુરૂ સ્તુતિ, પચ્ચખાણ વિગેરે ક્રિયાએ પ્રાયશ્ચિત્ત વગર આત્મિક આનંદ આપનાર થઈ શકતી નથી. આ પ્રતિમણુનું આ શાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવે છે. એથી આ આખા સૂત્રનું નામ પ્રતિક્રમણ પડી ગયું છે. શ્રી આવશયક સુત્રમ ભાગ આ સંસાર રૂપ ખાડામાં પડી ગએલ જીવ કયારે ન કયારે કોઇને કોઇ પાપકમ રૂપ કીચડમાં ફસાઈ જાય છે. એવી અવસ્થામાં જો તત્કાલ તે પાપકર્મનું પશ્ચાત્તાપ કરીને આલેચના કરવામાં આવે તે જેવી રીતે ખવાઇ ગયેલું ઝેરનું તરત વમન કરવામાં આવે તે, તેની વિધાતક અસર થતી નથી તેવી રીતે તે પાપ કર્મોના ઉદય ઉપસ્થિત થતાં તેનું તીવ્ર દુ:ખ ભોગવવું પડતુ ૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ નથી કારણકે પાપનું તાત્કાલિક પ્રાયશ્ચિત્ત કરવાથી તેના અનુભાગ-બંધ વગેરેમાં મંદતા આવી જાય છે. જેવી રીતે નવી ચણેલી દિવાલને તાત્કાલિક ઢીલી કરવામાં અને પાડવામાં વિશેષ પરિશ્રમની જરૂર પડતી નથી પરંતુ તૈયાર થયા બાદ ઘણુ દિવસે પછી તેને ઢીલી કરવા માટે અને પાડવા માટે ઘણોજ પરિશ્રમ કરવો પડે છે. એવી રીતે દુ:ખના કારણરૂપ થએલ પાપકર્મનું તેજ દિવસે તેજ ક્ષણે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તે તે પાપકર્મને ઉદયવિપાક આવ્યે ઉદય કે વિપાક વિશેષ પ્રમાણમાં દુ:ખદાયક બનતા નથી, પરંતુ આમા કર્મથી હળવે બની ઉચ્ચગતિ દેવગતિમાં જાય છે. મંખલીપુત્ર ગોશાલક પોતે કરેલાં ઘેર પાપ કર્મોનું પ્રાયશ્ચિત્ત કરી પશ્ચાત્તાપથી પાપકર્મોના ઉદયને નાશ કરી બારમાં દેવલેકે દેવ થયા. રાજર્ષિ પ્રસન્નચંદ્ર મનના દુષ્ટ પરિણામે વડે સાતમી નરકે પહોંચાડનાર પાપ કર્મો બાંધેલ હતા છતાં પ્રાયશ્ચિત્ત દ્વારા તે સર્વ ઘનઘાતી કર્મોને નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. પાપના પાયશ્ચિત્તની પ્રધાનતાના કારણે આ શાસ્ત્રનું નામ પ્રતિક્રમણ છે. જે કોઈ એ તક ઉઠાવે કે જ્યારે છ અધ્યયન રૂપ પ્રતિક્રમણ કરવાથી પાપમાંથી મુક્ત થાય છે. તે જેઓ પ્રતિક્રમણ જાણનારાઓ છે તેઓ પાપમય પ્રવૃત્તિ કરવાથી શા માટે પાછા હઠે? અથવા પાપ કર્મોને ત્યાગ શા માટે કરે ? તેઓને તે પાપમાંથી મુકિત મેળવવાને ઉપાય હાથમાં છે, જ્યારે ઈરછા કરે ત્યારે પ્રતિક્રમણ કરી મુકિત મેળવી શકે. આ તર્ક ઉઠાવ ઠીક નથી; કારણ કે જેની પાસે ઝેર ઉતારવાની ઔષધિ છે તે જાણી બુઝીને કદી ઝેર ખાય છે? વળી જેઓની પાસે કપડા સાફ કરવા માટે સાબુ, ક્ષાર વગેરે પદાર્થો છે તેઓ શું જાણી જોઈને પિતાના કપડાં કાદવમાં નાખી ગંદા કરે છે? ઘરમાં સાફસુફી કરવા માટે ઘણી સાવરકું છે એ ખ્યાલ કઈ સમજદાર મનુષ્ય કરી શું બહારથી પોતાના ઘરમાં કચરો એકઠા કરશે? નહિ, કદાપિ નહિ. હા, કદાચ પ્રમાદથી અથવા અજ્ઞાન દશામાં વિષ ખાવામાં આવે તે તેના ઉતારને પ્રયોગ કરીને વિષનો પ્રતિકાર કર, તેજ ખરી સમજ છે અને તેજ શિષ્ટ રાહ છે. આ સમાજનું અનુસરણ ન કરે તે પોતાના અગ્ય આચરણથી પિતાની મૂMઈ બહાર આવે છે, અને પિતાને નિંદા અને દુઃખનું પાત્ર બનવું પડે છે. માટેજ નંદ્ર ભગવાનના પ્રવચન રૂપ શાન્ત અમૃતના પાન કરનારાઓમાં આવી અશિષ્ટ ભાવના આવવી ન જોઈએ, આ કુતર્ક આવવું ન જોઈએ. પ્રતિક્રમણ પાંચ પ્રકારના છે –(૧) દિવસ-સંબંધી (૨) રાત્રિ-સંબંધી (૩) પાક્ષિક-સંબંધી (૪) ચાતુર્માસ-સંબંધી (૫) સંવત્સર-સંબંધી. દિવસ દરમ્યાન શ્રી આવશયક સુત્રમ ભાગ Page #33 -------------------------------------------------------------------------- ________________ થએલાં પાપાનું દેવિસકથી, રાત્રિમાં થએલા પાપોનું રાત્રિકથી, આ પ્રમાણે પખવાડિયા, ચાતુર્માસ અને સવત્સર દરમ્યાન થએલા પાપની શુદ્ધિ અનુક્રમે પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણથી ભવ્ય જીવેએ કરવી જોઇએ. અહીં એક એવા પ્રશ્ન ઉઠે છે કે પ્રતિક્રમણના દેવસિક અને રાત્રિક ભેદ યેાગ્ય છે અને એનાથીજ સમગ્ર પાપોથી મુક્ત થઇ શકે છે. દિવસ દરમ્યાન જે પાપ થાય તેની શુદ્ધિ દિવસને અંતે દેવસિક પ્રતિક્રમણથી અને રાત્રિ દરમ્યાન થએલા પાપોની શુદ્ધિ રાત્રિને અંતે રાત્રિક પ્રતિક્રમણથી થાય છે, તે પછી પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણા કરવાની શી જરૂર છે ? આ તર્કનું સમાધાન એ છે કે જેવી રીતે લેાક વહેવારમાં બે વાર ભેજન બનાવવામાં આવે છે તેમ છતાં પણ તહેવ.ર અને ઉત્સવના દેવસે ખીર, મલ પુવા, લાપસી, મીડાઇ વગેરે પકવાન તૈયાર કરવામાં આવે છે અને જેવી રીતે મનુષ્ય હમેશા પાત્ર.ના મકાનની સફાઈ રાખે છે તે પણ ઢળી વગેરે તહેવારે ઉપર વિશેષ પ્રકારે ખૂણે ખાંચેથી પણ સાફસુરી કરે છે, એવીજ રીતે દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણુ કરી લેતાં અાણુ પણ્, શરમથી મારેણા કારણે.થી અથવા અજ્ઞાનથી જો પાપાની પૂર્ણ શુદ્ધ હુંય તા વગેરે પ્રતિક્રમણેમાં ભૂતકાળમાં લાગેલા અતિચ. કરવાથી હિંસા વગેરેના ત્યાગની અધિક ભાવના જાગૃત પર્થે રૂડી રીતે પાપની શુદ્ધિ થાય છે. કહ્યુ પણ છે અઢિ પાક્ષિક અનાચાર ધારા) ના થાય છે, અને जगे दिवसंषि सोहियं, तहवि पक्वमंत्री सोहिज्ज सविमेमं, एवं उड यात्रि नायवं ।। १ ।। મણુ સંપૂ માટે પાક્ષિક વગેરે પ્રતિક્રમણા અવશ્ય કરવાં જોઇએ. પ્રશ્ન :– જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાના નિર્દેશ કરવામાં આવ્યે છે તે પછી દેવસિક, રાત્રિક પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે ? વર્ષો દરમ્યાન જે પાપા થાય તેનું નિવારણ વર્ષને અ ંતે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાથી થઇ જાય છે. ઉત્તર—એ છે કે:-જેવી રીતે કપડા ઉપર લાગેલા ડાઘને તત્કાલ પેઇ નાંખવાંથી તે કપડું સાફ થઇ જાય છે, તે પ્રમાણે દૈવસિકાર્ત્તિ પ્રતિક્રમણૢ કરવાથી જે કાઇ પાપ લાગેલાં હોય તેની તત્કાલ શુદ્ધિ થઈ જાય છે. જેના વડે ચારિત્ર શુદ્ધિ અત્યન્ત વિશુદ્ધ થઈ જાય છે સમય વીતી ગયા પછી જે પ્રતિક્રમણુ કરવામાં આવે તે જે કાંઇ દાષા લાગેલા હોય તેનું વિસ્મરણ (ભૂલી જવું ) થવું આદિ શ્રી આવશયક સુત્રમ ભાગ ૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ અનેક દોષને પ્રસંગ આવે છે. એ કારણથી ઉપર કહેવામાં આવેલા પાપની વિશુદ્ધિને માટે દેવસિકદિ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. ફરી પણ સાંભળો ! જેવી રીતે લીલાછમ રહેલા છોડવાઓ (વૃક્ષના છોડવા) તાપથી તદ્દન સુકાઈ જાય તે એક વખત પાણી સીંચન કરવાથી તે લીલાછમ જેવા થઈ શકતા નથી, પરંતુ તે છોડવાઓને વારંવાર પાણીનું સીંચન કરવાની આવશ્યતા રહે છે એ પ્રમાણે વ્રતરૂપી છોડ અતિચાર રૂપી તાપથી તદ્દન સૂકાઈ ગયા તે તેને પૂર્વ જે સ્થિતિમાં હતા તેવી સ્થિતિમાં લાવવા માટે વારંવાર પ્રતિક્રમણ રૂપ પાણીનું સિંચન કરવાની આવશ્યકતા છે. એટલા માટે દેવસિક રાત્રિક આદિ સર્વ પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. અથવા– પ્રથમ તે ઈચ્છીએ કે તીવ્ર ઉપયોગની અખંડ પરિણતિ અને અવિચલા અવસ્થા દ્વારા પાપને લેપ પણ લાગવાજ નહિ દેવે જોઈએ પરંતુ જો કે પ્રમાદ આદિ દેના વશ થવાથી પાપને સંપર્ક થઈ જાય છે તે જ સમયે પશ્ચાત્તાપાદિ દ્વારા તેનો નાશ કરી દેવે જોઈએ. અથવા તે તે સમયે પશ્ચાત્તાપાદિ ન કરી શકાય તે દિવસ, રાત્રિ, પક્ષ, એ પ્રમાણે ચતુર્માસના અન્તમાં અનુક્રમથી પ્રતિક્રમણ દ્વારા પાપને નાશ કરી દેવું જોઈએ, એ જરૂરી વસ્તુ છે. જે વિશેષ, બલવાન પ્રમાદ આદિના કારણે આગળ જે સમય કહ્યો છે તે ભૂલી જવાય તે, અર્થાત આગળ કહેલા સમયે પ્રતિક્રમણની ક્રિયા નહિ બની શકે તે સંવત્સર (વર્ષ)ના અંતમાં મનુષ્યએ શુદ્ધ અંત:કરણ થઈને એક વર્ષ સુધીમાં જે પાપ લાગેલા હોય તેને યાદ કરીને પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ. એ પ્રમાણે કરવામાં ન આવે તે લાગેલા પાપ વાલેપ જેવાં થઈ જશે, અર્થાત્ પાપથી પિતાને બચવાનું મુશ્કેલ થઈ પડશે. તે માટે દૃષ્ટાંત કહે છે કે – માની લેશકે કે મનુષ્યને કણ-દેણું-કરજ)ચૂકાવવા માટે પાંચ હપ્તાની મુદત બાંધી દીધી કે – “હું અમુક દિવસેમાં અમુક-અમુક ચુકાવીને આટલા દિવસોમાં મુકત થઈ જઈશ” આવી સ્થિતિમાં કઈ પણ સમજદાર દેણદારની એવી ભાવના થતી નથી કે જ્યારે મૂરત બંધને સમય પૂરો થશે ત્યારેજ હું સર્વ પ્રકારનું કરજ ચૂકાવી આપીશ ? પરંતુ જેટલું વહેલું કરજ ચૂકાવી શકાય તેટલી ઉતાવળથી કરજ ચૂકવવા બનતું કરશે તે સંસારમાં તેની શુભ દેખાશે. અથવા તે બીજી મુદ્દત ઉપર તમામ કરજ ચૂકાવી આપશે તે પ્રથમ કરતાં શેભા. છેડી ઓછી દેખાશે. ત્રીજી મૂત ઉપર ચૂકવશે તે બીજી કરતાં પણ શોભા ઓછી, ચેથી મુદત પર ચૂકવશે તો તેથી પણ ઓછી શોભા દેખાશે. છેવટે પાંચમી મૂદત પર કરજ ચકાવવું તે તે કરજદાર માટે એકદમ અયોગ્ય છે. તે પણ જો તે શ્રી આવશયક સુત્રમ ભાગ Page #35 -------------------------------------------------------------------------- ________________ સમયે પણ કરજ ચૂકાવી નહિ શકે તે પ્રતિષ્ઠાની હાનિ સાથે લેકનિન્દા થશે તેમજ ન્યાયની અદાલતમાં દંડ થશે; એજ પ્રમાણે પ્રતિક્રમણના વિષયમાં સમજવું જોઈએ. આ આવશ્યક ક્રિયા સર્વ શ્રાવક શ્રાવિકાઓએ તે કરવી જ જોઈએ. કારણ કે તે ગૃહસ્થ છે, અને ગૃહસ્થ હોવાથી પાપ લાગવાને સંભવ છે, પરંતુ જિનેન્દ્ર ભગવાનના શાસનનું પાલન કરનારા સાધુ અને સાધ્વી તે સાધના સર્વથા ત્યાગી હોય છે, તેમના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ વિશદ્ધજ હોય છે તેમને પાપ કેવી રીતે લાગી શકે છે? કે જે કારણથી દેવસિક આદિ પ્રતિક્રમણ કરીને તેમણે પણ પાપની વિશુદ્ધિ કરવી જરૂરી હોય? તેનું સમાધાન એ છે કે જે પ્રમાણે એકદમ બંધ કરેલા મકાનમાં પણ કઈને કઈ પ્રકારે ધૂળ ઘુસી જાય છે. તેવી જ રીતે સાધુઓને પૂર્ણ રીતે યથાખ્યાત ચારિત્ર નહિ હોઈ શકવાથી અને પ્રમાદનું અસ્તિત્વ હોવાથી સૂક્ષમ અથવા સ્થલ અતિચાર લાગી જ જાય છે. એટલા માટે જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે કે પ્રથમ અને અન્તિમ તીર્થકરના સાધુઓએ બને સમય પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઇએ કહ્યું છે કેसपडिक्कमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । મન્નિમયાન નિજા, નવા વિક્રમi | ૨ | (ગા.નિ.) બીજી વાત એ છે કે –અતિચાર નહિ લાગે તે પાગુ પ્રતિક્રમણ કરવાથી તજજન્ય આત્મશુદ્ધિની પ્રબળતા અવશ્ય થાય છે, ત્રીજા વિદ્યની ઓષધિ પ્રમાણે. ઉદાહરણને ખુલાશો એ છે કે-કેઇ એક રાજાએ વૈદ્યોને બેલાવીને કહ્યું કે - આપ લેક કોઈ એ ઉપાય કરે કે મારા પ્રાણથી અધિક વ્હાલા પુત્રને ભવિષ્યમાં રોગ સ્પર્શ પણ ન કરી શકે ? રાજાની આ પ્રમાણે વાત સાંભળીને એક વૈદ્ય બોલે કે “ મારી પાસે એવું રસાયણ છે કે-રોગ થાય છે તે રસાયણનું સેવન કરવામાં આવે તે એક પલમાં તે રસાયણ રોગને મટાડી શકે છે, અને રોગ ન હોય છતાંય સેવન કરવામાં આવે તે ન દેગ ઉત્પન્ન કરી આપે છે. બીજા વિશે કહ્યું કે મારી પાસે એવી દવા છે કે રોગ હોય તે એકદમ તેને દબાવી દે છે, અને રોગ ન હોય અને દવાનો ઉપયોગ કરાય તે નથી ગુણ કરતી કે નથી અવગુણ કરતી. ત્યાર પછી ત્રીજા વૈધે પ્રસન્નતાથી કહ્યું કે મહારાજ ! મારી પાસે જે રસાયણ છે તે બહુજ વખાણવા યોગ્ય અને અદ્દભુત છે, આવું શ્રી આવશયક સુત્રમ ભાગ Page #36 -------------------------------------------------------------------------- ________________ રસાયણુ ખીજે કોઇ સ્થળે મળી શકતું નથી. આ રસાયણ શારીરિક રંગાને જડ-મૂળથી નષ્ટ કરી શકે છે અને રેગ ન હેાય અને તે રસાયણના ઉપયેગ કરવામાં આવે તે બીજા રાગોને થતા અટકાવે છે તથા શરીરની કાન્તિ વધારે છે, અને તેમાં એક બીજો ચમત્કાર એ છે કે:-તેનું સેવન કરવામાં આવે તે ભવિષ્યમાં રેગ થવાની શંકાજ રહેતી નથી. રાજાએ આ સર્વ વાત સાંભળી ત્રીજા વધની દવા (રસાયણ) જ પેાતાના પુત્રને અપાવી. સાધુઓએ પણ એવી ક્રિયારૂપી એષધીનું સેવન કરવું જોઇએ કે જેનાથી લાગેલા કર્મોના નાશ થાય અને આગામી કર્મોના નિધ (અટકાવ) થઇને આત્મશુદ્ધિ થાય. એટલા કારણથી સાધુઓએ વસિષ્ઠ આદિ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઇએ; કારણકે પાપ લાગે તે પણ તેના નાશ થઈ જાય છે અને પાપ નહિ લાગ્યાં હેાય તે આત્મદ્ધિ અવશ્ય થાય છે. પ્રન—આપે પ્રધમ કહ્યું કે- આ છ અધ્યયનરૂપ આવશ્યક સાધુ-સાધ્વી અને શ્ર.વક-શ્ર.વિક.એ.એ અવશ્ય કરવાં જોઇએ; કારણ કે સૂત્રમાં વ્રતધારીઓને કરવા જોઇએ કે અત્રીએ ને ? એવું વિશેષ કધન કહેવામાં આવ્યું નથી, તેથી જાણી શકાય છે કે-ત્રતી અને અત્રતી સોએ અવશ્યક કરવું જોઇએ; પરન્તુ તેમાં ચૈથુ અધ્યયન પ્રતિક્રમનું છે. તે ત્રતેમાં લાગેલા અતિચારેની બુદ્ધિને માટે હેલ છે, એવી અવસ્થ.માં અત્રતી જીવે.એ પ્રતિક્રમણ કરવુ ય છે, જ્યારે તેમેને તજ નથી તે! પ્રતિક્રમણ કરીને શુદ્ધિ કાની કરશે ? હવે વ્રતી વિષે કહેવાનું રહ્યું તે તેમાં કેઇ કયા વ્રતના ધારી અને કેઇ કયા વ્રતના ધારી હાય છે, એ સ માટે એકજ પ્રતિક્રમણ કેવી રીતે ઉપયોગી થઇ શકે ? ઉત્તર—અવ્રતી ( વ્રત ધારણ નહિ કરનાર) હાય અથવા ત્રતી ( વ્રત ધારણ કરનાર ) હેાય એ સૌએ પૂરેપૂર પ્રતિક્રમણ કરવું જોઇએ, અને એ પ્રમાણે કરવામાં કઇ પ્રકારના દેષ આવી શકતા નથી. કારણ કે અત્રતી પ્રતિક્રમણ કરશે તે પ્રતિક્રમણનું મહત્ત્વ સમજવાથી વ્રત ગ્રહણ નથી કરી શકયે તેને પશ્ચાત્તાપ થશે તથા “ વ્રત શ્રદ્ગુણુ કરવાની શું જરૂર છે? તેમાં શું લાભ છે ?” વગેરે ખાટી શ્રદ્ધાના પશ્ચાત્તાપ થશે અને તે પશ્ચાત્તાપ કરવાથી અંત:કરણુમાં નિર્મીલતા આદિ અનેક આત્મગુણે પ્રગટ થશે, એ માટે તથા વ્રતધારીએ જે ત્રતા ધારણ કરેલા હશે તે વ્રતામાં જે જે અતિચારો લાગી શકે તથા કદાચ પૂરા વ્રતો ગ્રહણ નહિ કર્યાં હાય તઃ આજ સુધી વ્રત–ગ્રહણુ નહિ કરવામાં કહેલે જે પ્રમાદ તેમજ વ્રત વિષેની વિપરીત શ્રદ્ધા તે વિષે પશ્ચાત્તાપ થશે, એટલા માટે વ્રતી અથવા તા અત્રીએ પ્રતિક્રમણ કરવું જોઇએ. અન્નતી પશુ શ્રાવક છે અને શ્રાવક હાવાથીજ તેને પ્રતિક્રમણુ કરવાના અધિકાર મળીજ જાય છે. છે તે અતિચારોને શ્રી આવશયક સુત્રમ ભાગ ८ Page #37 -------------------------------------------------------------------------- ________________ અથવા શાસ્ત્રોમાં કહેવું છે કે “ગવદિતં મૃત્રમુગારી” અર્થાત્ સૂત્ર અખંડિત બોલવુંજ જોઇએ-આ વાકયથી એ સિદ્ધ થાય છે કે ખંડિત સૂત્ર બોલવું તે ઠીક નથી. જેણે જે વ્રત લીધું છે. તે જે એજ વ્રતનો પાઠ કાઢીને વાંચે તે “દીનાક્ષર અક્ષર” આદિ અનેક દેષ લાગશે, કારણ કે સર્વેમાં એવી ગ્યતા નથી કે તે સર્વ પાઠને શુદ્ધ રીતે ઉરચારણ કરી શકે. જે થેડીએક વ્યકિતઓમાં એવી યેગ્યતા છે તે જે એ પ્રમાણે કરશે તે બીજા અજાણ્યા માણસે તેનું અનુકરણ કરવા લાગી જશે. કારણ કે મોટા ભાગના માણસને અનુકરણ પ્રિય છે. તે કારણથી ઉપર કહેલ સૂત્ર-પઠન-શૈલીમાં બહુજ હરકત આવશે. આ કારણથી શ્રુત અભ્યાસના અતિચાર નિવારણ માટે જરૂર છે કે સૂત્ર અખંડિત વાંચવું. હવે અવ્રતી જવાની વાત કહીએ તે તે પ્રતિક્રમણ કરવાથી તેને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયરૂપ સ્વાધ્યાયજન્ય મહાન ફળ થશેજ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – “સાઇ મેતે ! બીજે જિં ? નવમા ! સાઇi ની નાવળિક જન્મે વફ” અર્થાત–શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું “પ્રભે સ્વાધ્યાયથી જેને શું ફળ મળે છે? ભગવાને કહ્યું કે ગૌતમ? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરે છે. આ કારણથી પ્રતિક્રમણ અવ્રતી જીએ પણ કરવું જ જોઈએ. સામાયિક પ્રશ્ન-સામાયિકાધ્યયન અપ કહે છે તે “સામાયિક શબ્દને અર્થ શું છે ? ઉત્તર જેમાં સમ-સમતા ભાવને આય-લાભ હોય તેને સામાયિક કહે છે. અર્થા-પ્રાણી માત્રમાં સમતાભાવ રાખીને સમસ્ત સાવદ્ય (પાપમય) વ્યાપારને ત્યાગ કરે. કહ્યું પણ છે કે – “સામાફvi મંતે ! બીજે ? જોયા! सामाइएणं सावज्जजोगविरई जणयइ" અર્થાત-શ્રી ગૌતમ ગણુધરે પૂછ્યું કે હે પ્રભે ! સામાયિક કરવાથી જીવને શું ફળ થાય છે? ભગવાને ઉત્તર આપે કે હે ગૌતમ! સામાયિક કરવાથી સાવદ્ય યેગની નિવૃત્તિ થતા સમભાવ ઉત્પન્ન થાય છે અને સમભાવથી સાવદ્ય ક્રિયાની નિવૃત્તિ થાય છે, તેથી ચિત્તમાં સ્થિરતા આવે છે, અને ચિત્તની સ્થિરતાથી સમસ્ત ક્રિયાઓ વિધિ-અનુસાર પ્રાપ્ત થાય છે. એ કારણથી પ્રથમ સામાયિક અધ્યયન કહેલું છે. શ્રી આવશયક સુત્રમ ભાગ Page #38 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિસ્તવ (૨) સામાયિક પછી વીસ જિનેન્દ્ર દેવેની સ્તુતિ કરવી જોઈએ, એ વડે વીતરાગ પ્રભુમાં જેને ભકિત થાય છે અને ભક્તિથી દર્શનની વિશુદ્ધિ થાય છે. કહ્યું પણ છે કે – ૧૩વીસથvoi મરે! ની જિં નાયડુ? વીસસ્થળ સંસવનો િનવા અર્થાત્ શ્રી ગૌતમે પૂછયું-ભગવદ્ ! ચતુવિંશતિસ્તવ (સ્તવન) કરવાથી જીવને શું ફલ થાય છે? ભગવાને ઉત્તર આપ્યો કે દર્શનવિશુદ્ધિ થાય છે. દર્શનવિશુદ્ધિથી આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ભમરીનાં ઘરમાં રહેલો કીડે પિતાની ઓઘદશામાં પણ તેના શબ્દના દઢ સંસ્કારથી ભમરી બની જાય છે. જેને “કીટ ભેગી ન્યાય કહે છે તે પ્રમાણે જીવ તુવિંશતિસ્તવથી પરમ્પરાથી પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેથી બીજુ સ્થાન ચતુર્વિશતિસ્તવનું છે. વંદના (૩) પાપની આલોચના વંદનાપૂર્વક ગુરુની સમીપેજ કરવી જોઈએ, એ વાત બતાવવા માટે ત્રીજું વંદના નામક અધ્યયન છે, વંદના વડે કરીને ઉચ્ચગેત્રને બંધ તથા અન્યાન્ય ફળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે – वंदणएणं भंते ! जीवे किं जणयइ ? बंदणएणं जीवे नीयागोयं खवेइ उच्चागोयं कम्मं निबन्धइ, सोहग्गं चणं अप्पडिहयं आणाफलं निवत्तेइ, दाहिणभावं चणं जणयई" અર્થાત્ શ્રી ગૌતમ સ્વામીએ પૂછયું- હે પ્રલે? વંદના કરવાથી જીવને શું ફલ થાય છે? ભગવાને ઉત્તર આપે-ગોતમ ? વંદના કરવાથી નીચ ગેત્રને ક્ષય થાય છે, અને ઉચ શેત્રને બંધ થાય છે, સૌભાગ્ય અને અપ્રતિહત આજ્ઞા ફલને પ્રાપ્ત કરે છે તથા દાક્ષિણ્ય (અનુકૂલતા) ની પ્રાપ્તિ થાય છે. આ ત્રીજું અધ્યયન થયું. પ્રતિક્રમણ (૪) વંદના પછી પ્રાયશ્ચિત્ત કરવાનું વિધાન કરેલું છે. દિવસમાં અથવા રાત્રીએ કઈ પણ પ્રકારનો જે અતિચાર લાગ્યું હોય તે પ્રગટ કરીને તેને પશ્ચાત્તાપ કરીને તથા તેની નિંદા કરીને ભવ્ય એ પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણ કરવાથી ત્રતામાં લાગેલા દેનું નિવારણ થાય છે, આગળ આવવાવાળા આસવરૂપી જલ આત્મારૂપી નૌકામાં પ્રવેશ કરવા પામતા નથી. ઇત્યાદિ અનેક લાભ થાય છે, કહ્યું છે કે पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ ? पडिक्कमणेणं वयच्छिद्दाई पिहेइ, पिहियवयच्छिद्दे पुण जीवे निरुद्धासवे असबलचरित्ते, अट्ठमु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ । શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ હે ભદન્ત ! પ્રતિક્રમણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે ? હે ગૌતમ? પ્રતિક્રમણ વ્રતનાં છિદ્રોને રોકે છે. વ્રતનાં છિદ્રો રોકાઈ જવાથી જીવ આસવરહિત થાય છે. આસવ રોકાઈ જવાથી ચારિત્ર નિર્મળ થાય છે. અને ચારિત્ર નિર્મળ હોવાથી આઠ પ્રવચનમાં ઉપગવાન (સમિતિ ગુપ્તિની આરાધનામાં સાવધાન) બને છે, તેથી સંયમમાં તત્પરતા વધે છે અને મન વચન કાયાના ચોગ અસત્ય માર્ગથી રોકાઈ જાય છે. જેથી તે સમાધિભાવવાળો થઈ વિચરે છે. આ પ્રતિક્રમણ નામનું ચોથું અધ્યયન થયું. કાયોત્સર્ગ પ્રથમની ક્રિયાઓ વડે માનસિક અને વાચિક શદ્ધિ થઈ તેના પછી કાયિક શુદ્ધિ કરવી જરૂરની છે. કાયા ધર્મને આધાર તથા નિમિત્ત ત્યારે બની શકે છે કે જ્યારે કાયામાં આત્મીયતા–મમતા ન રહે, એટલે કે શરીરમાં મમતારહિતપણું તેનેજ કાત્સર્ગ કહે છે. તે કાર્યોત્સર્ગ ધર્મસાધક હોવાથી તે કાયિક શુદ્ધિરૂપ છે. એટલા માટે કાયિક શુદ્ધિ કરવા અર્થે કાર્યોત્સર્ગ નામનું પાંચમું અધ્યયન કહ્યું છે. તેથી અનીત અનાગત અને વર્તમાન કાલની પ્રાયશ્ચિત્તવિશુદ્ધિ વગેરે થાય છે, અને તેથી આત્મા સુખી થાય છે. કહ્યું પણ છે કે – “પરસોf મં! ની જિં નથી પણ बीयपडुपनपायच्छित्तं विसोहेइ, विमुद्धपायच्छित्ते य जीवे निव्वुयहियए मोहरियभरुव्वभारवहे पसस्थल्झाणोवगए मुहंमुहेणं विहरइ ।" હે ભગવાન! કાઉસગ્ગ (કાયેત્સર્ગ) કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? હે ગોતમ ! કાત્સર્ગથી અતીત અનાગત અને વર્તમાનમાં લાગેલા અતિચારાની વૃદ્ધિ થાય છે અને હદય વિશ્રઢ બને છે. હદય વિથ થવાથી આત્મા કર્મભારથી હલવા દે રક્તનો બને છે અન સંમ.વ.૧માં ૧ચર કરે છે. પ્રત્યાખ્યાન (૬). ને. નિકાલ કરે. તેને પ્રત્યાખ્યાન કરે છે, જયારે પૂર્વ હેલી - તમ.મ ક્રિય.એ.ના સ્વીકાર કરી લીધું. તે. પછી ઇ. નિરોધ પશુ અવશ્ય કરવા જોઈએ. જેવી રીતે સફાઈ કરવાથી સેનાના અ.ભૂષણની જવAતા વધે છે, તેવી જ રીત પ્રખ્ય થી અ.જામાં વિશિષ્ટ અતિ ઉત્પન્ન થાય છે. એટલા માટે આસવદ્વારન. નિરવ અદિ વિશિષ્ટ ફલને આપવાવાળા પ્રત્યાખ્યાન શ્રતને કરવું જ मे यु :- "पच्चकम्बाणणं मत: जीवे किं जनवड ? पच्चकवाणेगं बासवदाराई निझभड. पच्चम्वाणेणं इच्छानिरीह जगया. इच्छानिरोहगए गं जीवे सचदव्वेम वीणीयताई मीइभए विग्द." હે ભદન્ ! પચ્ચખ. (પ્ર.ખ્યાન) કર૦.ધી કય. ફલની પ્રાપ્તિ થાય છે ? ગોતમ ! અન્ય ખ્યાન કરવાથી અન્નવ૮.૨ ૬ ક. ૪ જાય છે અને નિરોધ થાય છે, દરઇનિદે.ધથી અ.હક.દિમાં .કક , ઇ તજ ભુ.૧રેથી આ-મેબાહ્ય અ.ક્વન્તરિક સન.પ રહિત થઈ જાય છે. આ પ્રત્યાખ્યાન નામનું છઠ્ઠું અવશ્યક પૂર્ણ થયુ. આ છે .વસ્યક છે કે સર્વને ઉનય કાન કરવું જોઈએ. તે પણ સાધુને માટે તે બન્ને કળ કરવું અનિવાર્ય છે. જેમ કે સ્વરછ કપડાં ઉપર ડાધ લાગવાની શંકા રહે છે. અથવ. તે ધનવનને લંડન. જય વિશેષ કહે છે. તેવી રીતે થ૮ચરિત્રબારી જ્ઞાન આદિ ગુણેથી વિભૂષિત ધુઓ.ને ૫.પ. નય બહજ રહે છે. એ માટે શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ પાપાને રોકવાની ક્રિયામાં સાધુઓએ સાવધાન રહેવું ઘણુંજ જરૂરી છે, પ્રસ્તુત સૂત્રમાં સાધુઓના પ્રતિક્રમણની વિધિ બતાવી છે. એટલા માટે તેનું નામ * સાધુપ્રતિક્રમણુ ” અને “ સાધુ–આવશ્યક ” છે. આવશ્યકના હેતુ અને અર્થ સમ્યક્ રીતે જાણી કરીને પોતાના પાપના ક્ષય કરવા અથવા શિથિલ કરવા માટે સો ભવ્ય પ્રાણીઓએ પ્રયત્ન કરવા જોઇએ; કારણ કે આ પ્રતિક્રમણુ વીતરાગપ્રણીત હોવાથી સર્વ પ્રાણીએએ આ પ્રતિક્રમણ રૂપ વીતરાગની આજ્ઞાનું પાલન કરવું તે કલ્યાણુનું સાધક છે. જીવ આધિ-વ્યાધિ આદિ બધી પીડાઓથી અત્યંત–વ્યાકુલ-હૃદય થઈને જ્યારે ‘બચાવે ! બચાવે ! રક્ષા કરે!” એ પ્રમાણે ભય પામતા થકેા સમસ્ત સંસારમાં શરણને શૈધે છે ત્યારે ધર્મ વિના ખીજું કોઈ શરણ નથી થતુ. તેમજ તેના ભયને ધર્મી ત્રિના કોઇ મટાડી શકતું નથી. તે સમયે તેણે પ્રથમ કરેલા અતિચારો આદિનું સ્મરણ કરી કરીને અત્યન્ત પશ્ચાત્તાપ કરે છે. כ અંકુરિત થયેલ તથા થોડા સમયમાં દૃઢમૂળવાળુ બનીને તે પાપવૃક્ષ ફીને મેોટા કષ્ટથી ઉખડી શકે તેવું થઈ જાય છે, એટલા માટે પ્રથમ ખીજરૂપે થવા ન દેવુ તે પહેલી શ્રેણીની બુદ્ધિમત્તા છે. જો અસાવધાનતાથી ખીજ વાવી દેવામાં આવ્યુ હોય તેા તત્કાલ મૂલસહિત ઉખેડી નાખવાને યત્ન કરવા તે બીજી શ્રેણીની બુદ્ધિમત્તા છે. એ પ્રમાણે ન બની શકે તે પશ્ચાત્તાપ આદિ કરીને તે પાપને શિથિલ તે અવશ્ય કરવું જ જોઇએ કે જેથી કરીને દુ:ખરૂપ ફૂલ આપવાવાળું પાપવૃક્ષ નિસ્સાર થઈ જાય, જેથી દુ:ખ રૂપી કડવા ફળ આપવા સમર્થ થઇ શકે નહિ અને શિથિલ થઈ જાય. આત્મા નિ:સહાય ન થઈ જાય એટલા માટે પ્રતિક્રમણનાં શરણમાં જવાવાળા ભવ્ય જીવેએ ક્રિયા કરવામાં પરાયણું અંત:કરણવાળા અવશ્ય થવું જોઇએ, જેથી આ લેાક અને પરલેાક સંબંધી સુખાની પ્રાપ્તિ થઇ શકે, આ પ્રતક્રિમણ કે જેનું નામ આવશ્યક છે તેને પેાતાના વ્રત રૂપ ગણીને અખંડિત વ્રત ધારણ કરવાવાળા સાધુએએ અવશ્ય કરવું જોઇએ. આ અનુષ્ઠાન કન્યજ્ઞાન વિના થઇ શકતું નથી. વાળાઓને કન્યજ્ઞાન ત્યારેજ થાય છે કે જ્યારે ગૂઢ વ્યાખ્યા કરી આપવામા આવે. જે કે પ્રતિક્રમણની ઘણીજ ટીકા ( વ્યાખ્યા ) જોવામાં આવે છે. પરન્તુ તે સ ટીકાઓમાં મઢ મતિવાળા ભવ્ય જીવને બેત્ર થઇ શકે તેવી સરલ વ્યાખ્યા કઇ જોવામાં આવતી નથી એવા મનમાં વિચાર કરીને કોમલબુદ્ધિવાળાઓને વિના વિશેષ પરિશ્રમે શીઘ્ર અજ્ઞાન કરાવવા મે સૂત્રાના આશયને ધ્યાનમાં રાખીને આ આવશ્યક સૂત્રની મુનિતાષી નામની ટીકા બનાવી છે. આજકાલના અલ્પબુદ્ધિઅર્થવાળા સૂત્રાની સરલ આ ટીકામાં વિષયાના સંગ્રહ પ્રામાણિક શાસ્ત્રોમાંથી કરવામાં આવ્યા છે; કારણ કે વિષયાના સંગ્રહ કર્યા વિના પ્રાચીન મહર્ષિઓના અભિપ્રાયે શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરવામાં આજકાલના વિદ્વાને સમર્થ થઈ શકતા નથી. તે પણ કેટલાક વિષય પોતાની શકિત-અનુસાર વિચાર કરી જેનસિદ્ધાંતાનુસાર સ્પષ્ટ કરીને બતાવ્યા છે. નમસ્કા૨મન્નવ્યાખ્યા કર્મમલ વિનાના, સંસારરૂપી ભયંકર અટવીમાં પરિભ્રમણ કરવાના ભયથી વ્યાકુલ ભવ્ય જીને મોક્ષમાર્ગમાં લાવવાવાળા જિનેશ્વર શ્રીવર્ધમાન સ્વામીને (૧) તથા જિનશાસનના પ્રદીપક, ચાર જ્ઞાનને ધારણ કરવાવાળા, “ગામો”િ વગેરે લબ્ધિઓને ધારણ કરવાવાળા, મહાન તેજસ્વી સર્વશ્રેષ્ઠ શ્રી ગણધર ભગવાનને નમસ્કાર કરીને (૨) હું ઘાસીલાલ મુનિ આવશ્યકસૂત્રની શબ્દાર્થસારગર્ભિત મુનિતેષણ નામની ટીકા યથાબુદ્ધિથી કરૂં છું. (૩) અહિં છ અધ્યયનવાળા શ્રમણુવશ્યક સૂત્ર પ્રારંભ કરવું છે. જેની શરૂઆતમાં આગળ કહેવામાં આવનાર હેતુઓથી પંચ-નમસ્કારરૂપ મંગલ કરવું જરૂરનું છે, તે માટે ગુરૂ મહારાજની આજ્ઞા લેવી જોઈએ. તે આજ્ઞા વંદનાપૂર્વક જ લેવાય છે, તે માટે પ્રથમ ગુરૂવંદના કહે છે. “નિવકુત્તો ફૂલ્યાદ્રિ' હે ગુરૂ મહારાજ ! અંજલિપુટને (બે હાથ જોડીને) ત્રણ વખત જમણા હાથ તરફથી આરંભીને કરી જમણા હાથ સુધી ફેરવીને પિતાના લલાટપ્રદેશ ઉપર રાખીને પ્રદક્ષિણા પૂર્વક સ્તુતિ કરૂં છું. ત્રણ વખત ઉઠી બેસી અને પાંચ અંગ નમાવીને નમસ્કાર કરું છું. અયુત્થાન વિગેરેથી સત્કાર કરું છું. વસ્ત્ર ભકત (અન્ન) વિગેરેથી સન્માન કરૂં છું. કારણકે આપ કલ્યાણુસ્વરૂપ છે, અર્થાત્ ત્રય મેક્ષ આપવાવાળા અગર તથજ્ઞાનદર્શન ચારિત્રરૂપ આરોગ્યથી, જન્મ, જરા, મૃત્યુના દુ:ખથી તપેલા ભવ્ય અને પિતાના સદુઉપદેશદ્વારા શાંતિ આપવાવાળા છે, અને મંગળ સ્વરૂપ છે; કારણ કે સંસારના દુઃખને અંત લાવવાવાળા છે. અથવા મંગા=ભક્ષપ્રાપ્તિના સાધનભૂત થત–ચારિત્રરૂપ ધર્મને ધારણ કરવાવાળા એટલે કે ધર્મદેવ સ્વરૂપ છે, અને ચૈત્ય અર્થાત જ્ઞાનવાળા છે એટલે મન વચન અને કાયાથી હું આપની સેવા અને મસ્તક નમાવીને વંદના કરું છું(સૂ૦ ૧). આ સિવપુરા ના પાઠને ત્રણ વખત ભણીને તથા ત્રણ વખત ઉઠી-બેસીને પંચાંગ નમનપૂર્વક વંદના કરીને વિનયપૂર્વક ગુરૂદેવ પાસેથી આવશ્યક–પ્રતિક્રમણ કરવાની આજ્ઞા માંગવી. પછી ‘છાનિ જે તે' ને પાઠ ભણીને પ્રથમ નમસ્કાર-મંત્રોચ્ચારણપૂર્વક આવશ્યકને આરંભ કર જોઈએ; એ માટે પ્રથમ નમસ્કાર મંત્ર કહે છે. ન અરિહંતા ચાર ધન-ધાતિક કમેને નાશ કરીને અનન્ત કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રાપ્ત કરવાવાળા અરિહંત ભગવાનને નમસ્કાર થાય. અહિં નમઃ શબ્દનો અર્થ નમસ્કાર થાય છે તે બે પ્રકારના છે-(૧) દ્રવ્ય નમસ્કાર અને (૨) ભાવ નમસ્કાર. એમાં દ્રવ્યનમસ્કાર બે હાથ બે ઘૂંટી એક માથું આ પાંચ અંગોને ઝુકાવવાં. ભાવનમસ્કાર, માન વિગેરેને પરિત્યાગ કરે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અને અંતરાય આ ઘાતિક કર્મરૂપ શત્રુઓને નાશ કરવાવાળા, અથવા “ ભ્યઃ ભયંકર સંસારરૂપ અટવીમાં વારંવાર ભ્રમણ કરવાથી વ્યાકુલ ભળ્યાને નિર્ભયમાર્ગો બતાવીને શિવપુરીમાં પહોંચાડવાવાળા, અથવા ભવ્ય લોકથી કરાએલા ગુણવર્ણન અભિવાદન વિગેરેના તથા ઇંદ્રાદિક દેવતાઓએ કરેલા અષ્ટમહાપ્રાતિહાર્યોથી શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૩. Page #42 -------------------------------------------------------------------------- ________________ યુકત અને શાશ્વતિક નિરતિશય સુખને મેળવવાવાળા, અથવા (ગા ) રાગાદિના કારણથી ઉત્કૃષ્ટ વિષને સંબન્ધ રહેતા થકા પણ વીતરાગત્વ રૂપ પિતાના સ્વરૂપને કયારેય નહીં છોડનાર, અથવા ગરઃ કર્મબીજ બળી જવાના કારણે ફરીથી કઈ વખત જન્મ નહિ લેવાવાળા અરિહંતને નમસ્કાર છે. અરિહંત ભગવાન સ્વયં ષકાયની રક્ષા કરતા કરતા બીજાને “મા દળ ફા” આવા પ્રકારને ઉપદેશ દેવાવાળા તથા ભયંકર ભવપરંપરાથી ઉત્પન્ન થયેલ મહાભયના કારણુથી વ્યાકલ ભળ્યાને અલોકિક આનન્દના મૂળભૂત, પુનરાવૃત્તિ (આવાગમન)-રહિત મોક્ષપુરીના પવિત્ર માર્ગને બતાવવાવાળા છે, એટલે એ નમસ્કાર કરવાને ગ્ય છે. નમો સિદ્ધા” સકલ કાર્યની સિદ્ધિ હેવાથી કૃતકૃત્ય તથા શાશ્વતિક એક્ષસુખ અથવા અનંત ચતુરૂપ મંગલને પ્રાપ્ત કરેલા સિદ્ધોને નમસ્કાર હો. સિદ્ધોનું સિદ્ધત્વ દીપકને ઠરી જવાની જેમ અભાવસ્વરૂપ નહિ પણ સદ્ભાવ સ્વરૂપ છે. એટલા માટે મનુષ્યમાં ચક્રવત્તીથી લઈને અનુત્તર વિમાન સુધી દેવતાએને પણ દુર્લભ તથા બીજા સુખની અપેક્ષાએ એના સુખ અનંત ગણુ છે, કારણ એ છે કે દેવાદિકના સુખે કદાચિત સર્વકાળમાં સ્થાયી અનંત વર્ગોના પણ વર્ગોથી ગુણિત તથા લેક-અલેકરૂપ બને આકાશોના અનંત પ્રદેશોમાં ભરપૂર થઈને અનંત પણું થઈ જાય તે પણ સિદ્ધોનાં સુખની બરાબરી થઈ શકતી નથી, કારણ કે અપરિમિત હોવાથી સિદ્ધોનાં સુખ અપાર છે. - સિદ્ધોને એટલા માટે નમસ્કાર કરવામાં આવેલ છે કે એ પિતાના અવિનાશી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંતવીર્ય, અનંત અક્ષયસ્થાન વિગેરે ઉત્તમ ગુણેથી આત્મિક આનંદના ઉભાવક થઈને ભવ્ય છે માટે ઉપકારક છે. (૨) “નનો ગરિણા “મા”=મર્યાદાપૂર્વક શિષ્યથી સેવાએલા અથવા શિષ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વીર્યરૂપ આચારની શિક્ષા દેવાવાળા અથવા તેમના જ્ઞાનાદિ આચારને વધારવાવાળા અથવા જ્ઞાનાચાર વિગેરેની મર્યાદામાં ચાલવાવાળા આચાર્યને નમસકાર થાય. એમ તે શિલ્પાચાર્ય કલાચાર્ય અને ધર્માચાર્યના ભેદથી આચાર્યના ત્રણ ભેદ છે. તે પણ “મતિ ’ ‘સિદ્ધ તથા “નમો’ પદના સાહચર્યથી અહિંયા ધર્માચાર્યનું જ ગ્રહણ છે. જેઓ સૂત્રના અર્થને જાણે. શિષ્યને પ્રવચનનું રહસ્ય સમજાવે. ગરછમાં મેધિ સમાન, ગણની ચિતાથી રહિત હોય. સમ્યકત્વ શિથિલ થાય એવી કથાનું વજન કરે તથા નવવાડ બ્રહ્મચર્યનું પાલન, (૯) પાંચે ઈંદ્રિયને જીતવી. (૧૪) ચારે કષાયેને ત્યાગ. (૧૮) પાંચ મહાવ્રતો (૨૩) તથા પાંચ આચારેનું પાલન (૨૮) પાંચ સમિતિ (૩૩) અને ત્રણ ગુતિઓનું ધારણ કરવું. આ છત્રીસ (૩૬) ગુણોથી તથા સારણ, વારણ, ધારણા, ચેયણ અને પડિયાથી યુક્ત હોય. તેમાં સારણુ=પ્રમાદથી સામાચારીમાં ભૂલેલા મુનિને યોગ્ય જ્ઞાન આપવું. શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ વારણું=નહિ કરવા લાયક કામથી રોકવું. તે બે પ્રકારની છે. (૧) દ્રવ્યવારણા અને (૨) ભાવવારણા. દ્રવ્યવારણુ– જેમ કે વૈદ્ય રોગીને કહે કે “અમુક દવામાં અમુક વસ્તુ ખાવા લાયક છે તેનું સેવન કરે અને અમુક વસ્તુ ખાવા લાયક નથી તેથી તેને છેડો. નહિતર રેગ મટશે નહિ” વિગેરે, જે દદી વિધનું આ વચન હિત-બુદ્ધિથી સાંભળીને તેને અનુકૂળ યંગ્ય પધ્ધનું સેવન કરે છે તે તેના રેગથી છુટીને સુખ મેળવે છે, અથવા જે વૈદ્યનું વચન પાળ્યા વિના પિતાની મરજી પ્રમાણે વર્તે છે તે અનેક પ્રકારના દુખેને ભગવતે થકો મૃત્યુ સુધી પહોંચી જાય છે. ભાવવારણુ–દષ્ટાંતનું ઉપનય સ્વરૂપ છે. જેવી રીતે કર્મજન્ય રોગથી પીડિત મોક્ષાભિલાષી પ્રાણિઓને આચાર્યરૂપ વૈદ્ય ઉપદેશ આપે છે “આ પ્રવચનરૂપ ઓષધમાં જ્ઞાનાચાર આદિ પચ્યું છે તેનું સેવન કરવું જોઈએ અને વિષયભંગ વિગેરે કુપ છે તેને છોડી દેવા જોઈએ. નહિંતર કર્મજન્ય રોગ મટવા કઠિન છે. ઈત્યાદિ. જે આ વચન અનુસાર નિયમથી ચાલે છે તે કર્મવેગથી મુકત થઈને શિવસુખને પ્રાપ્ત કરે છે અને જે આચાર્યના વચનને અનાદર કરીને સ્વછન્દ પ્રવૃત્તિ કરે છે તે અનેક પ્રકારના દુઃખને ભગવતે વારંવાર જન્મ જરા અને મરણ પામે છે. ધારણા-મનને બીજ-બીજા વિષમાંથી હઠાવીને સંયમમાર્ગમાં સ્થિર કરવું. ચોયણા=સામાચારીથી બહાર પ્રવૃત્તિ કરવાવાળાને ફરીથી સામાચારીમાં પ્રવૃત્ત કરવા. પડિયા = વારંવાર સામાચારીમાં ભૂલ કરનારને રૂક્ષ વચનેથી ફિટકારીને સામાચારીમાં પ્રવૃત્ત કરવા. આચાર્યને ગણ પણ કહે છે, આચાર્યની આઠ સંપદા છે. (૧) આચારસંપદા, (૨) શ્રતસમ્મદા, (૩) શરીરસંપદા, (૪) વચનસંપદા, (૫) વાચનાચપદા, (૬) મતિસમ્મદા, (૭) પ્રયોગસંપદા, (૮) સંગ્રહ ૫દા. (૧) આચારસભ્યદાના ચાર ભેદ છે–(૧) ચારિત્રમાં હંમેશાં સમાધિયુક્ત રહેવું. (૨) જાતિ વગેરેના મદને પરિત્યાગ, (૩) અપ્રતિબન્ધ-વિહાર, (૪) વૃદ્ધ સમાન ઈન્દ્રિયાદિ-વિકાર-રહિત થવું. થતપદાના ચાર ભેદ છે. (૧) જે સમયે જેટલા સૂત્ર હોય તે સર્વનું જ્ઞાન રાખવું, (૨) પોતાના નામની જેમ સૂત્રેને કદી પણ નહિ ભૂલવાં. (૩) ઉત્સર્ગ–અપવાદનું જ્ઞાન રાખવું, (૪) ઉદાત્ત-અનુદાત્ત આદિ સ્વરેના અનુસંધાનપૂર્વક વર્ણોને શુદ્ધ ઉરચાર કરે. (૩) શરીરસસ્પદાના ચાર ભેદ- (૧) સમરસ સંસ્થાનનું હોવું (૨) અંગ-ઉપાંગોથી અવિકલ થવું, (૩) સર્વ ઇંદ્રિયથી પરિપૂર્ણપણું. (૪) દૃઢસંહનનનું હોવું. (૪) વચનસમ્મદાના ચાર ભેદ- (૧) અદેય વચન (૨) મધુર વચન (૩) મધ્યસ્થ વચન, (૪) ફુટ વચન (૫) વાચનાસભ્યદાના ચાર ભેદ- (૧) શિખ્યામાં પાત્ર-કુપાત્રપણાને શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિચાર કર, (૨) પ્રથમ ભણાવેલા સૂત્રનાં અર્થને પરિપાક થયા પછી આગળ અભ્યાસ કરાવ; (૩) સૂત્રને અભ્યાસ કરવામાં ઉત્સાહ આપ, (૪) સૂત્રાર્થની પૂર્વાપર સંગતિ કરવામાં નિપુણ થવું. (૬) મતિપદાના ચાર ભેદ- (૧) અવગ્રહ-સામાન્ય રૂપથી પદાર્થોને નિર્ણય કરે (૨) દહા-વિશેષરૂપથી જાણવું, (૩) અવાય-પદાર્થને બરાબર નિશ્ચય કરે (૪) ધારણા-કાલાન્તરમાં પણ ભૂલવું નહિ. (૭) પ્રયોગ સર્પદાના ચાર ભેદ. (૧) વાદ કરવા વખતે પિતાના સામર્થ્યનું જ્ઞાન રાખવું, (૨) પરિષદનું જ્ઞાન રાખવું. (૩) ક્ષેત્રનું જ્ઞાન રાખવું (૪) રાજા, મંત્રી વગેરેનું જ્ઞાન રાખવું. (૮) સંગ્રહ સંપદાના ચાર ભેદ.– (૧) ગણુમાં રહેલા બાલ-વૃદ્ધ આદિ મુનિયેના નિર્વાહ ચેમ્ય ક્ષેત્ર આદિને તપાસ કર, (૨) બાલ, ગદ્વાન આદિના યેગ્ય શયા સંથારા આદિની વ્યવસ્થા કરવી, (૩) યથાસમય સ્વાધ્યાય આદિ કરવા. (૪) મોટા હોય તેને યથાગ્ય વિનય અને વંદનાદિ કરવું. ઉપર પ્રમાણે કહેલા ગુણથી પૂર્ણ હોય તેવા આચાર્ય જ્યારે (૧) પ્રવચનપ્રભાવક ઉપદેશ આપે છે. (૨) વાદમાં વિજય મેળવે છે; (૩) નિમિત્તજ્ઞાન, () તપસ્યા, (૫) અંજનસિદ્ધિ, (૬) લબ્ધિસિદ્ધિ, (૭) કર્મસિદ્ધિ, (૮) વિદ્યાસિદ્ધિ, (૯) મંત્રસિદ્ધિ, (૧૦) યોગસિદ્ધિ, (૧૧) આગમસિદ્ધિ, (૧૨) યુકિતસિદ્ધિ (૧૩) અભિપ્રાયસિદ્ધિ, (૧૪) ગુણસિદ્ધિ, (૧૫) અર્થસિદ્ધિ (૧૬) કર્મક્ષયસિદ્ધિ આ સેળ વિશેષ ગુણોથી યુક્ત હોય છે ત્યારે તે “ યુગપ્રધાનાચાર્ય કહેવાય છે. જેવી રીતે તીવ્ર કિરવાળા સૂર્ય અસ્ત પામી જાય છે. ત્યારે દીપક []. પિતાના પ્રકાશથી ઘટ-પટ વગેરે પદાર્થોને પ્રકાશિત કરે છે અને અંધકારને દૂર કરે છે. તેવી રીતે તીર્થંકર ભગવાનના મેક્ષ ગયા પછી આચાર્ય મહારાજ ત્રણેય લેકના જીવાદિ પદાર્થોને પ્રકાશ કરીને સ્વિરૂપ બતાવીને મિથ્યાત્વ આદિને દૂર કરે છે. એટલા માટે ઉપકારી હોવાના કારણે તેઓ નમસ્કાર કરવા ગ્ય છે. નમો ઉવાયાળ” પિતાના સમીપમાં રહેલા મુનિઓને અર્થરૂપમાં તીર્થ કરથી ઉપદેશાવેલા અને સ્વરૂપમાં ગણધરથી રચાયેલા પરમ્પરાથી પ્રાપ્ત દ્વાદશાંગ ને અભ્યાસ કરાવનારા, અથવા પ્રવચનને પાઠ આપીને આધિ=મનની વ્યથાના આય=પ્રાપ્તિને ઉપ=ઉપહત અર્થાત દૂર કરવાવાળા ઉપાધ્યાયને નમસ્કાર થાય. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુકત તથા સૂત્રને અભ્યાસ કરાવવાના કારણે ઉપકારી હોવાથી ઉપાધ્યાય નમસ્કાર કરવા યોગ્ય છે. “નમો સ્ત્રો સબ્રસાદૂi'–અભિલષિત અર્થને, નિર્વાણ સાધક ગેને, અથવા સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્નથી મને સાધવાવાળા અથવા સર્વ પ્રાણીઓ ઉપર સમભાવ રાખવાવાળા અથવા મેક્ષના અભિલાષી ભવ્ય અને સહાયક તથા અઢી દ્વીપ-૩૫ લેકમાં રહેવાવાળા સર્વ શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ અથવા સર્વજ્ઞના સાધુઓને નમસ્કાર કરું છું. શબ્દ-રૂપ-ગધ-રસ અને સ્પર્શ આ પાંચ કામગુણેથી નિવૃત્ત અને વિશુદ્ધ ચારિત્ર તથા અનેક અભિગ્રહોથી યુકત એ પ્રમાણે આત્મકલ્યાણ માટે મક્ષ ગુણના સાધક તથા ઉપદેશ દ્વારા પ્રાણી માત્રના હિતકારી હોવાથી સાધુ નમસ્કાર કરવા ગ્ય છે. અહિં એક પ્રશ્ન ઉઠે છે કે –સૂત્રની પ્રવૃત્તિ સંક્ષેપથી હોય છે. જેવી રીતે - સામાયિક સૂત્ર. અથવા તે વિસ્તારથી-જેમ કે દ્વાદશાંગ ગણિપિટક, તે આ નમસ્કાર સંક્ષેપથી કહેવામાં આવ્યું છે કે વિસ્તારથી ? જે કહેશે કે સંક્ષેપથી કહેવામાં આવ્યું છે તે સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયેલા છે એટલા માટે સાધુ પદથી ગ્રહણ નહિ થઈ શકવાના કારણે “નો સિલા' અને અરિહંત આચાર્ય ઉપાધ્યાયેમાં સાધુપણું રહેવાના કારણે “નમો છે સાદvi’ એટલું જ કહેવું જરૂરી હતું. જો તમે વિસ્તારથી કહેવામાં આવ્યું છે એમ માનશે તે “નમો સમક્ષ” નમો નગરસ ઈત્યાદિ પ્રકારથી સર્વ તીર્થકર અરિહન્તના તથા “નની જાતમાસિદ્ધા નમો દુમિસિદ્ધા' ઈત્યાદિ પ્રકારથી તમામ સંખ્યાત અસંખ્યાત અનન્તસમય સિદ્ધોના, એ પ્રમાણે આચાર્યાદિના જુદા-જુદા નામ ગ્રહણ કરવાથી અનંત ભેદ થઈ જશે. એ કારણથી આ પાંચ નમસકાર સંક્ષેપથી છે. અથવા તે વિસ્તારથી છે એમ કહી શકાશે નહિ. ઉત્તર–માની લે કે અરિહંત આચાર્ય આદિ પણ સાધુ છે, પરંતુ સામાન્ય રીતે સાધુ શબ્દથી નમસ્કાર કરવાથી માત્ર સાધુનમસકારનું જ ફળ થાય છે-મળે છે. પણ આચાર્ય આદિના નમસ્કારનું ફળ મળતું નથી, કારણ કે:નમસ્કાર એવા શબ્દોથી કરવામાં આવે છે કે જેના વડે નમસ્કરણીયામાં રહેલા અસાધારણ ગુણેને બંધ થઈ શકે. અરિહન્ત, આચાર્ય આદિમાં રહેલા ગુણેને બંધ અરિહન્ત આચાર્ય વગેરે શબ્દથી જ થઈ શકે છે, પરંતુ સાધુ શબ્દથી કદાપિ થઈ શકશે નહિ. જેમ કે ઈ માને કે રાજા પણ મનુષ્ય છે. મનુષ્ય શબ્દથી રાજાને નમસ્કાર કરવા ઈચ્છા કરે છે તે માણસ રાજાને નમસ્કાર કરવાનું ફળ પ્રાપ્ત કરી શકશે નહિં. રાજાને નમસ્કાર કરવા માટે રાજાના નામને પરિચય કરાવનાર શબ્દનાજ ઉપગ કરવું જોઈએ. એ કારણથી જેટલા શબ્દ વિના વિશેષ-વિશેષ અવસ્થામાં રહેલા અરિહંત સિદ્ધ આદિ સોનું ગ્રહણ કરવું અસંભવ છે. એટલા શબ્દોનું ગ્રહણ કરતાં છતાંય આ પંચનમસ્કાર સંક્ષેપથીજ છે, વિસ્તાથી નહિ. પ્રશ્ન–આનુપૂવી કિમ] બે પ્રકારની છે. એક પૂર્વાનુપૂર્વી અને બીજી પશ્ચાદાનુપૂવી. પ્રધાન ક્રમને પૂર્વાનુપૂવ કહે છે, અને અપ્રધાન ક્રમને પશ્ચાદાનું પૂવી કહે છે, તેમાં આ નમસ્કારને જે પૂર્વાનુ વીથી કરેલા છે એમ માનશે તે હિંdi થી પહેલા વિદ્વાનું કહેવું જોઈએ. કારણ કે કૃતકૃત્ય થવાથી તેમજ અરિહન્તએ તેમને નમસ્કાર કરેલા છે તે કારણથી સિદ્ધ ભગવાન અરિહન્તથી પણ શ્રેષ્ઠ છે. હવે જે પશ્ચાદાનુપૂવથી માનશે તે સૌથી પ્રથમ સાધુ, તે પછી ઉપાધ્યાય, અનન્નર આચાર્ય, ત્યાર પછી અરિહંત અને છેવટે સિદ્ધને નમસ્કાર કરે જોઈએ. નહિ કે ઉપર પ્રથમ કહેવા પ્રમાણે. એ કારણથી આ નમસ્કાર-પદ્ધતિ આનુપૂવી (કમ)થી રહિત છે. વગેરે. શ્રી આવશયક સુત્રમ ભાગ Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-નમસ્કાર કરવાવાળા ભવ્ય છે માટે સિદ્ધ ભગવાનની અપેક્ષા વ્યવહારનયથી અરિહન્તની પ્રધાનતા છે. કારણ કે સિદ્ધોનું પણ જ્ઞાન ભવ્ય જીને અરિહન્તના ઉપદેશથી થાય છે. તેમજ તીર્થપ્રવર્તક હોવાથી પિતાને ઉપદેશ દ્વારા ભવ્ય જીને ભવ સમુદ્રથી પાર ઉતારીને સિદ્ધગતિ સુધી પહોંચાડનારા અરિહન્ત જ છે. હવે કલકત્યની અને અરિહન્ત સિદ્ધોને નમસ્કાર કરે છે તે વિષેની વાત કરવી રહી. તે બન્નેમાં બરાબર છે; કારણ કે અરિહન્તને પણ કઈ કર્તવ્ય બાકી રહ્યું નથી. અને અનન્ત સિદ્ધોમાંથી ભાવિમાં થવાવાળા સિદ્ધ પણ છદ્મસ્થ અવસ્થામાં અરહિંતને નમસ્કાર કરે છે જ. એ કારણથી છદ્મસ્થાવસ્થામાં અરિહન્ત સિદ્ધોને અને ભાવિ સિદ્ધો અરિહન્તોને નમસ્કાર કરે છે. કારણ કે તે અવસ્થામાં કેવલ જ્ઞાન ઉત્પન્ન થયેલું નથી તેથી તેઓને અરિહંત અથવા સિદ્ધ શબ્દથી કહી શકાય જ નહિ. એટલા માટે નમસ્કાર મંત્રમાં કહેલા અરિહન્ત પદથી કેવલી અરિહન્તનું જ ગ્રહણ થઈ શકે, જે અરિહંત, સિદ્ધ ભગવાનના સ્વરૂપને ઉપદેશ આપીને ભવ્ય જીને અત્યન્ત ઉપકારી છે. એ કારણથી આ નમસ્કાર પૂર્વાનુપૂવથી કરવામાં આવ્યા છે. તેથી ક્રમશૂન્ય નથી, પ્રશ્ન-જે પ્રમાણે અરિહન્તના ઉપદેશથી ભવ્ય જીને સિદ્ધ ભગવાનનું જ્ઞાન થાય છે; તેવીજ રીતે આચાર્યના ઉપદેશથી અરિહન્તાનું જ્ઞાન થવા સંભવ છે. એવી સ્થિતિમાં અરિહંતની અપેક્ષાએ પણ આચાર્યને જ પ્રથમ નમસ્કાર કે જોઈએ. એ કારણથી ઉપદેશકના ક્રમથી આ નમસ્કાર કરવામાં આવ્યા છે એમ કહેવું તે યોગ્ય નથી. ઉત્તર-આચાર્ય આદિને ઉપદેશ ગણધર પ્રતિ અરિહન્ત ભગવાને કરેલા પ્રથમ ઉપદેશને જ અનુવાદ છે, સ્વતંત્ર નથી. એ કારણથી આચાર્ય આદિના ઉપદેશથી જે અરિહન્તનું જ્ઞાન થાય છે. તેમાં પણ અરિહન્ત જ કારણ રૂપ છે. - એટલે અરિહન્તને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે નમસ્કારનું ફળ કહે છે. “” ઇત્યાદિ. આ પંચપરમેષ્ઠિનમસ્કાર ( પિતાની અપેક્ષા અન્યને અન્તઃકરણથી ઉત્કૃષ્ટ સમજીને મસ્તક આદિ પાંચે અંગેને નમાવવું), આત્માને મલિન કરવાવાળા અથવા નરકાદિ કગતિમાં લઈ જનારા, અથવા આત્મકલ્યાણ નાશ કરવાવાળા સર્વ(આઠ)પાપ(જ્ઞાનાવરણુંયાદિ કર્મો)નો નાશ કરનાર તથા દ્રવ્ય-ભાવ-રૂપ સર્વમંગલેમાં શ્રેષ્ઠ મંગલસ્વરૂપ છે. છે ૧ | ઇતિ નમસ્કાર-મંત્ર-વ્યાખ્યા . શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ સામાયિકમ જેમ કેઈ ચતુર ખેડુત ખેડડ્યા વિનાની જમીનમાં બી વાવતે નથી અને વાવે તે તે બીજ નકામું જાય છે. તેમ પંચ-પરમેષ્ઠા-નમસ્કારથી હૃદયરૂપી જમીનને પવિત્ર કર્યા વિના સામાયિક સફળ નથી થઈ શકતી ! તેટલા માટે શિષ્ય પ્રથમ નમસ્કાર કરે છે, કમ મંતે ઈત્યાદિ. ટ્રે મન્ત કલ્યાણ તથા સુખને દેવાવાળા, અથવા માત્ત સંસારનો અંત કરવાવાળા, અથવા માત=જન્મ જરા મરણ રૂપ ભય તથા ઈહલોકાદિ સાત ભયને અંત કરવાવાળા, હું મયદ્વાન્તઅર્થાત કામભોગોને નાશ કરવાવાળ, અથવા શું મત=મ- એટલે ઇંદ્રિયગણનું દમન કરવાવાળ, અથવા દે માત્ત=સમ્યકજ્ઞાન દર્શન ચારિત્રથી સુશોભિત હે ભગવન્! (ગુરૂમહારાજ !) હું સભ્ય જ્ઞાન, સમ્યગદર્શન અને સચારિત્ર રૂપ રત્નત્રયની પ્રાપ્તિ અથવા રાગ અને દ્વેષથી રહિત, દરેક પ્રાણીને મારી જેમ જેવાવાળા તથા ચિંતામણિ, કલ્પતરૂ, કામધેનુ, સ્પર્શમણિ વિગેરેથી પણ અતિશ્રેષ્ઠ જગતરૂપી ભયંકર અટવીમાં ભટકતા પ્રાણીઓના બધાં દુઃખોને નાશ કરનાર, સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત આમસ્વરૂપની પ્રાપ્તિરૂપ સામાયિક કરૂં છું, એટલા માટે યાજજીવ (જિંદગીભર) હું દરેક સાવધ વ્યાપારને ત્રણ કરણ ત્રણ યોગથી ત્યાગ કરૂં છું. * સમતા ભાવની પ્રાપ્તિ વિના રાગદ્વેષનો ક્ષય થતું નથી અને રાગદ્વેષના ક્ષય વિના કેવલજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થતી નથી અને કેવળજ્ઞાન કેવળશનની પ્રાપ્તિ વિના મુકિત મળતી નથી. મોક્ષનું મૂળસાધન સામાયિક જ છે, એથી સામાયિક, કેવલ સાંસારિક સુખ આપનાર ચિન્તામણિ પારસમણિ આદિથી પણ ઉત્તમ કહેલ છે. ત્રણ કરણ આ છે– (૧) કુત, (૨) કારિત, (૩) અનુમદિત. કૃત–પતાની ઈરછાથી પિતે કરવું કારિત–બીજી વ્યક્તિ પાસે કરાવવું. અનુદિત-જે સાવદ્ય વ્યાપાર કરી રહ્યો હોય, તેને સારું જાણવું. ત્રણ યંગ આ છે (૧) મન, (૨) વચન, (૩) કાયા. પ્રશ્ન–સૂત્રમાં ત્રિવિધેન (ત્રણ પ્રકારે) કહેલું જ છે, પછી મનેતા=(મનથી), વાવ (વચનથી) #ાન (કાયાથી) કહેવાથી પુનરૂકિત (કહેલાને ફરી કહેવું) થાય છે. આ “ત્રણ પ્રકારે” એ વિશેષણ “મન, વચન, કાયા”નું જ હોઈ શકે છે. જે એમ માનવામાં આવે તે એને અર્થ એ થશે કે “ત્રણ પ્રકારના મનથી, ત્રણ પ્રકારના વચનથી અને ત્રણ પ્રકારની કાયાથી આરંભ ન કરે. અર્થાત્ મન, વચન, કાયાના પણ ત્રણ ત્રણ ભેદ બનશે, એવો અર્થ શાસ્ત્રવિરુદ્ધ છે. શાસ્ત્રમાં ભગવાને મન આદિના ત્રણ ભેદ બતાવ્યા નથી, પરંતુ મન આદિના વ્યાપારને તે ત્રણ પ્રકારના બતાવ્યા છે. ઉત્તર–એ શંકા બરાબર નથી. જે ત્રિવિધેન ન કહીને કેવળ મન વાવ જન કહ્યું હતું તે અર્થ બરાબર બંધ બેસત નહિ; કારણ કે કે જેમ કહે કે “હેય અને ઉપાદેયને ત્યાગ અને ગ્રહણ કરે” તે એ વાકયમાં ક્રમાનુસાર હેયરની શ્રી આવશયક સુત્રમ ભાગ Page #48 -------------------------------------------------------------------------- ________________ સાથે ત્યાગીને સંબંધ થઈ જાય છે અને “ઉપાદેયની સાથે “ગ્રહણ કરે’ને. એજ રીતે “લપટ્ટો ચાદર પહેરે એ કહેવાથી એ અર્થ થાય છે કે ચલપટ્ટો પહેરે અને ચાદર ઓઢે. એ રીતે ત્રિવિધેન (ત્રણ પ્રકારે) શબ્દ ન રાખે હેત તે એ અનિષ્ટ અર્થ થઈ જાત કે મનથી ન કરો, વચનથી ન કરાવે અને કાયાથી ન અનુમોદના કરે. અનિષ્ટ અર્થને પરિહાર કરવાને માટે ત્રિવિધેન શબ્દ - આપે છે, એમ ત્રિવિન શબ્દ આપવાથી એ અર્થ છે કે-(૧) મનથી ન કરું, (૨) ન કરાવું, (૩) ન કરનારને ભલે જાણું, (૪) વચનથી ન કરૂં, (૫) ન કરાવું, (૬) ન કરનારને ભલે જાણું, (૭) કાયાથી ન કરૂં, (૮) ન કરાવું (૯) ન કરનારને ભલે જાણું. અથવા પહેલાં સામાન્ય રૂપે કહ્યું છે કે “ત્રણ પ્રકારે ન કરૂં” પરંતુ તે ત્રણ પ્રકાર કયા કયા છે? એવી જિજ્ઞાસા થતાં વિશેષરૂપે બતાવી આપ્યું કે મનસા વારા જાન એ ત્રણ પ્રકાર છે. એથી કરીને પુનરૂકિત આદિ કોઈ દેવ તે નથી. અથવા મન વચન અને કાયાના નિમિત્તે થનારા ત્રણ ભેદેને સંગ્રહ કરવાને માટે વિવિધેન શબ્દ રાખે છે. - વ્યાકરણમાં મંતે શબ્દ અનેક પ્રકારે સિદ્ધ થાય છે. તેથી એના અર્થ ઘણા છે; જેવાં કે (૧) કલ્યાણ અને સુખને આપનાર, (૨) સંસારને અંત કરનાર, (૩) જેની સેવાભકિત કરવાથી સંસારને અંત આવી જાય છે તે, (૪) જન્મ જરા મરણના ભયને નાશ કરનાર, (૫) ભેગને ત્યાગ કરનાર, ભયનું દમન કરનારનિર્ભય, (૭) ઇદ્રિનું દમન કરનાર, (૮) સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્રથી દીપ્તિમાન, એ બધાને અંતે કહે છે, એજ રીતે બીજા અર્થો પણ સમજી લેવા. * ભદન્ત' એ સંબોધનથી એમ પ્રગટ થાય છે કે બધી ક્રિયાઓ ગુરૂમહારાજની સાક્ષીએ જ કરવી જોઈએ. હે ભગવાન! હું દંડથી નિવૃત્ત થાઉં છું, નિંદા કરું છું અને ગહ કરું છું. શકશેમાં “ નિન્દા અને ગહ’ શબ્દને એક જ અર્થ છે, તેથી પુનકિત થાય છે, એમ ન સમજવું, કારણ કે નિંદા આત્મસાક્ષીએ થાય છે અને ગહ ગુરૂસાક્ષીએ થાય છે, અથવા નિંદા સાધારણ કુત્સાને કહે છે અને ગહ અત્યંત નિંદાને કહે છે. આનો અર્થ એ થાય છે કે હે ભગવન! અતીત કાળમાં દંડ (સાવધ વ્યાપાર) કરનાર આત્મા (આત્મપરિણતિ) ને અનિત્ય આદિ ભાવના ભાવીને ત્યાગું છું, નિંદું છું, ગહું છું, જેમ ઘરની દેહેલી (ઉંબર) પર દી રાખવાથી અંદર પણ પ્રકાશ થાય છે અને બહાર પણ પ્રકાશ થાય છે તેને “દેહલી-દીપક ન્યાય' કહે છે. કહ્યું છે કે-પરે એક પદ બીચમેં, દુહુ દિસ લાગે સેય. સે હે “દીપક–દેહરી,” જાનત હૈ સબ કેય. (૧)” વચમાં મણિ જડી દેવાથી બેઉ બાજુ મણિને પ્રકાશ થાય છે તેને “મધ્યમણિ-ન્યાય” કહે છે. એ જ રીતે શ્રી આવશયક સુત્રમ ભાગ ૨૦. Page #49 -------------------------------------------------------------------------- ________________ અપ્પાળ ને બેઉની સાથે સંબંધ થાય છે. અર્થાત્ સાવદ્યવ્યાપારવાળા આત્માને ત્યાગુ છું અને તેની નિંદા કરૂ છુ, તથા ગાઁ કરૂ છું. (સ્૦ ૧) મુનિયાની સર્વવિરતિરૂપ સામાયિક યાવજજીવ હોય છે. એમાં પ્રમાદ આદિથી અતિચારની સભાવના રહે છે, એટલા માટે સામાયિક નિરૂપણ કરીને તે પછી શિષ્ય કાર્યોત્સર્ગ પૂર્વક અતિચારની આલેચના કરવા માટે પ્રથમ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરીને દોષોની આલેચના કરે છે રૂમિ ટામિ તિક્ષમાં વિગેરે. હે ભદન્ત ! હું ચિત્તની સ્થિરતાની સાથે એક સ્થાન ઉપર સ્થિર થઇને ધ્યાન મૌન સિવાય અન્ય બધા કામેાના ત્યાગરૂપ કાયાત્સ કરૂ છું, આલેચના કરે છે. તથા રાત્રિસંબંધી 66 નો ને ઇત્યાદિ ’ સમયમર્યાદાને પરંતુ એના પહેલાં શિષ્ય પોતાના દોષની જો મારાથી આળસવશ દિવસસ બધી ઉલ્લંધનરૂપ અતિચાર કરાયા હોય, ચાહે તે એ શરીરસ ંબંધી વચનસંબંધી મનસંબંધી, ઉમ્મુત્તો સ્મૂત્રરૂપ અર્થાત્ તીર્થંકર ગણધર વિગેરે ઉપદિષ્ટ પ્રવચનની વિરૂદ્ધ પ્રરૂપણાદિ, ઉમ્મના ઉન્મારૂપ અર્થાત્ ક્ષાયે પામિક ભાવનું ઉલ્લંધન કરીને ઓયિક ભાવમાં પ્રવૃાત્તરૂપ, ગળો અકલ્પ્સ, કરણચરણુરૂપ આચારરહિત અને અગ્નિો અકરણીય અર્થાત્ મુનિઓને નહિ કરવા લાયક હોય. ઉપર મ્હેલ એ બધા કાયિક તથા વાચિક અતિચાર છે. હવે માનસિક અતિચાર કહે છે ફુગ્ગામો-ટુર્થાંન-કષાયયુકત અંત:કરણની એકાગ્રતાથી આર્ત્તરોદ્રધ્યાનરૂપ દુિિનતિગો-ટુĀિવિન્તિ-ચિત્તની અસાવધાનતાથી વસ્તુના અયથાર્થ સ્વરૂપમાં ચિંતનરૂપ ગળાયાત્તે-અનાત્તરીય સંયમિયાને અનાચરણીય જીિયનો-અનેઇનહુંમેશાં નહિ ઇચ્છવાયોગ્ય તથા સમવાયો – શ્રમકાયોગ્ય-સાધુઓના આચરણને અયેાગ્ય હાય તેમજ જ્ઞાનમાં, દેશનમાં, ચારિત્રમાં તથા વિશેષરૂપથી શ્રુતધમ માં, સમ્યકત્વરૂપ તથા ચારિત્રરૂપ સામાયિકમાં તથા એના ભેદરૂપ ચેગનિરોધાત્મક ત્રણ ગુપ્તિમાં, ચાર કષાયામાં, પાંચ મહાવ્રતામાં, છ જીવનિકાયામાં, (૧) અસ’સટ્ટા (૨) સંસૃષ્ટા (૩) સંસષ્ટાઽસંસૃષ્ટા (૪) અલ્પલેપા (૫) અવગૃહીતા (૬) પ્રગૃહીતા (૭) ઉજિગતધર્મિકારૂપ સાત પિંડૈષણાઓમાં, પાંચસમિતિ ત્રણગુપ્તિષ પ્રવચનમાતાઓમાં, બ્રહ્મચર્યની નવ વાડામાં, દેશ પ્રકારના શ્રમણુધર્મોની અંદર શ્રદ્ધા-પ્રરૂપણા-સ્પર્શનારૂપ શ્રમણયેગામાંથી જેની કેાઇની દેશથી ખ’ડના અથવા સ`થા વિરાધના થઇ હેાય તે સ પૂર્વે કહેલા અતિચારથી મને લાગેલાં પાય નિષ્ફળ થાય. આઠે મિ—એની મે એવી છાયા કરીને જે વ્યાખ્યાન કરેલું છે તે વ્યાકરણ શ્રી આવશયક સુત્રમ ભાગ ૨૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ તથા સૂત્રના તાત્પર્યથી વિરૂદ્ધ હોવાને કારણે એકદમ ત્યાજય છે. કેટલાક “મિચ્છામિ' એ પદમાં “fમ “છ” મ” એ પ્રમાણે પદહેદ કરીને “નિ' કાયિક અને માનસિક અભિમાનને છેડી “છ”=અસંયમરૂપ દેષને ઢાંકીને “નિ” ચારિત્રની મર્યાદામાં રહેલા હું “ “ “ફ” દુકસાવધકારી આત્માની નિન્દા કરૂં છું. “” કરેલાં પાપકર્મને “હું ઉપશમ દ્વારા ત્યાગ કરૂ છું, અર્થાત્ દ્રવ્યભાવથી નમ્ર તથા ચારિત્રમર્યાદામાં સ્થિત થઈને હું સાવધક્રિયાવાન આત્માની નિન્દા કરૂં છું અને કરેલા પાપને ઉપશમભાવથી હઠાવું છું—એ પ્રમાણે અર્થ કરે છે. આ પ્રમાણે અર્થ કરે તે કઈ પ્રકારે અસંગત નથી પરંતુ સર્વથા ઉચિત જ છે, કારણ કે સમુદાય પ્રત્યેકથી ભિન્ન નથી –આ ન્યાય પ્રમાણે જ્યારે પદની સાર્થકતા સ્વીકાર કરવામાં આવે તે પ્રત્યેક વર્ષની પણ સાર્થક્તા સ્વીકારવી જોઈએ. અન્ય વર્ગોના સમુદાયરૂપ પદ અને પદેના સમુદાયરૂપ વાક્યમાં જે વને અનર્થક કહીએ તે તેના સમુદાયરૂપ શબ્દ તથા વાકય પણ અનર્થક થઈ જાય. જેવી રીતે કે પતંજલિએ પિતાના ગ્રંથ વ્યાકરણ-મહાભાષ્યમાં કહ્યું છે : “ જેને સમુદાય અર્થવાન હોય છે તેનું અવયવ પણ અર્થવાન જ રહે છે. જેમ નેત્રવાળે એક માણસ દેખી શકે છે તે તે રીતે નેત્રવાળા હજારો માણસને સમુદાય પણ દેખી શકે છે. તલના એક દાણામાં તેલ છે તે તેના અનેક દાણુઓમાં પણ છે અને જેનું અવયવ અનર્થક હોય છે તે તેના સમુદાય પણુ અનર્થક હોય છે. રેતીના એક કણમાંથી તેલ નીકળતું નથી તે રેતીના ઢગલામાંથી પણ તેલ નીકળી શકતું નથી. ઈત્યાદિ.’ અથવા નિરુકત-રીતિ-પ્રમાણે “મિચ્છામિ દુક્કડમ્ " નો અર્થ એવી રીતે પણ થાય છે. “મિ છા મિ ” એ પદર કેદ કરવાથી ‘મિ' મારામાં રહેલા “છા’ મિથ્યાત્વ અવિરતિ કષાય પ્રમાદ અશુભગરૂપ જ પાપને ‘મિ' દુર કરૂં છું, અથવા “રમ” “છ” “fમ” નું વ્યાખ્યાન પહેલાની માફક જાણવું. “દુ શબ્દમાં “ જા હું એવી રીતે પદરછેદ કરવાથી “=દુષ્ટ (અપ્રશસ્ત) “ આત્માની ‘= સત્તાને, અતએવ સમુદાયને આ અર્થ થાય છે કે ઉકત મિથ્યાવાદિના કારણે મારામાં રહેલી આત્માની અતિચારપ્રવૃત્તિ રૂપ અપ્રશસ્ત સત્તા (અશુદ્ધ અવસ્થા) ને ત્યજું છું. ઉપર કહેલા મિથ્યાદુકૃત પ્રાયશ્ચિત્ત સમિતિ-ગુણિરૂપ સંયમ માર્ગમાં પ્રવર્તેલા સાધુના પ્રમાદ આદિ કારણથી લાગેલા દેશને એવી રીતે હટાવી દે છે કે જેવી રીતે દીવે અંધારાને હટાવી દે છે. પણ જે સાધુ જાણી જોઈને દેશનું સેવન કર્યા કરે છે તેના મિચામૃત કેવળ ગુરૂ વિગેરેના મનોરંજન માટે જ છે. પાપમાંથી છુટવાને માટે નહિં. કારણ કે ભૂલથી થયેલા અપરાધને માટે જે પ્રાયશ્ચિત્ત નકકી છે, તેથી જાણી જોઈને અપરાધ કરવાવાળાના દોષ દૂર થઈ શકતા નથી. જેવી રીતે અજાણતાં કેઈથી રાજ્યશાસન-વિરુદ્ધ કે અપરાધ થઈ જાય તે તેને જેટલી સજા દેવાય છે, તે કરતાં જાણી જોઈને અપરાધ કરવાવાળાને તે અપરાધથી શ્રી આવશયક સુત્રમ ભાગ Page #51 -------------------------------------------------------------------------- ________________ અધિક સજા દેવાય છે, મિથ્યાદુષ્કૃતના ભરોસા ઉપર જાણી ોઇને પાપ કરતા રહેનારા સાધુની ખાસ કરીને એવી દુર્દશા થાય છે કે જેવી રીતે કુંભારના હાથથી મિથ્યાદુષ્કૃત દેવાવાળા ક્ષુલ્લક સાધુની થઈ હતી. સૂ૦ ૨ હવે અતિચારાની વિશેષ શુદ્ધિ માટે વિધિપૂર્ણાંક કાયેત્સર્ગનું સ્વરૂપ બતાવે છે. (તમુત્તરીયરોન' સ્થારિ યોગ પદ્મથી અહિંયા ‘તસ’ પદ્મથી દેશખંડિત અને સવિરાધિત રૂપ શ્રમણુઅથવા સાતિચાર આત્માનું ગ્રહણુ છે. કોઈ ફાઈ અતિચારને ગ્રહણુ કરે છે. પરંતુ તે ચેગ્ય “તસ્સ મિચ્છા મિ તુર” આ પદમાં રહેલા તત્ત્વ શબ્દની સાથે પૂરા થયા છે. ખીજું કારણ એ પણ છે કે ' પ્રાયશ્ચિત્તકરણુ' તથા “ પાપવિશુદ્ધિ ” કંટક - શુદ્ધિ-પગ આદિમાં લાગેલા કાંટાને નિકાલવાની રીતે અતિચારોનું વિશુદ્ધીકરણ થઈ શકે છે તે પશુ અહિં કહેલ ‘ઉત્તરીનેળ' અથવા ‘નિપટ્ટી ખેળ’ ની સાથે તેનેા સ ંબંધ નથી બેસતા. કારણ એ છે કે ન તે અતિચારોને ઉત્કૃષ્ટ બનાવવા માટે કાર્યાત્સર્ગ કરવામાં આવે છે અને નથી તેમાં માયાદિ શલ્યાને સંભવ. માયાદિશલ્ય તા આત્માને વિભાવપરિણામ છે. એથી સિદ્ધ થયું કે—એ ખંડિત અથવા વિરાધિત શ્રમણયેગ અથવા એ વેગથી યુકત આત્માને ઉત્કૃષ્ટ બનાવવા માટે અથવા પ્રાયશ્ચિત્ત વિના આત્મા ઉત્કૃષ્ટ થઈ શકતે નથી તેથી લાગેલાં પાપાના પ્રાયશ્ચિત્ત કરવા માટે, તથા પ્રાયશ્ચિત્ત પણ પરિણામેની શુદ્ધતા વિના થઈ શકતાં નથી તે માટે અતિચારોને દૂર કરી આત્મપરિણામેને શુદ્ધ કરવાને માટે વિશેષધીકરણ ( આત્મપરિણામેાને શુદ્ધ કરવા ) પણ શલ્યને દૂર કર્યા વિના નથી થઈ શકતે, કેમ કે સિંહ વાઘ વિગેરે ભયંકર પ્રાણીઓના તીક્ષ્ણ નખ દાંત વગેરેથી શરીરના અંગે અંગને ફડાવવું, પોતાના જ હાથે આખા શરીરની ચામડી ખેંચીને તેના ઉપર મીઠું છાંટી લેવું, રાજીખુશીથી પેાતાનું માથું કાપીને ફેંકી દેવું, ગરમ કરેલું સીસું પી જવું, ધગધગતા અગ્નિકુંડમાં કુદી પડવું. પર્વતની ઇંચ ઉપર ચઢીને ધડામથી ઝ ંપલાવવું, કલેજામાં ભાલા ભેાંકવા આદિ દ્રવ્યશલ્ય સહન કરવા સહજ છે પરંતુ ઋદ્ધચાદિ ત્રણ ગૌરવે (ગારવ)ને નાશ થવાના ડરથી અથવા જાતિ વિગેરે આઠે પ્રકારના મને લીધે પેતાની અંદરજ છુપાએલ-મુનિએનાં મુકિતસાધન ઉત્કૃષ્ટ તપ વિગેરે ક્રિયારૂપ કામલ-કલ્પલતાને કાતરવામાં કાતર સમાન, તથા અનંત દુર્ગાણાથી યુકત અને ચાર ગતિરૂપ અનંત સંસારમાં પરિભ્રમણ કરાત્રનાર-માયા આદિ ભાવયેનું પામરેથી સહુન થવું વ્રુક્ષુ જ કઠણ છે તે માટે ભાવશધ્યેયને દૂર કરવા, તથા જ્ઞાનાવરણીય વિગેરે પાપ (આઠ) કર્માને નાશ કરવા માટે હુ કાર્યોત્સર્ગ કરૂ છું. પણુ એમાં શ્વાસ લેવા તથા મૂકવા, ખાંસી ખાવી, છીંક ખાવી, બગાસું ખાવું, એડકાર ખાવે, અપાનવાયુના સ્રાવ થવા, પિત્તપ્રકેપથી અંધારા આવવા, મૂર્છા શ્રી આવશયક સુત્રમ ભાગ ‘તર’ આ નથી.. તેથી તેના સંબંધ ૨૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ આવવી, સુમિ પણે અંગેનું હલન ચલન થવું તથા ફરકવું, કફ. થુંક વિગેરેને સંચાર છે, તેમજ દષ્ટિનું સંચાલન થવું વિગેરે આગા૨ છે. અહિં આદિ શબ્દથી અગ્નિ જલ ડાકુ રાજા સિંહ સર્ષ દીવાલ તથા છતનું પડી જવું વિગેરે ઉપદ્રથી અથવા બિલાડ વિગેરે હિંસક પ્રાણિઓથી ઘેરાએલ ઉદર વિગેરે જીવેને દયા ભાવથી છેડાવવા માટે સ્થાનફેર કરવા વિગેરે આગાનું ગ્રહણ કરવું જોઈએ. ઉષ્ણવસિતાદિ આગાર અધિકારિ (ધ્યાનસ્થ વ્યક્તિએ)ની ઓછી વધુ શક્તિની અપેક્ષાથી કહ્યું છે. આ આગારેથી મારા કાર્યોત્સર્ગ ખંડિત તથા વિરાધિત નહિં થાય, કયાં સુધા ? કે જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરીને ધ્યાન પૂર ન કરી લઉં ત્યાં સુધી, એક સ્થિતિથી કાયાને, મોનથી વચનને અને ચિત્તની એકાગ્રતાથી આત્માને સરાઉ છું. (સૂ૦ ૩) એવી રીતે કાર્યોત્સર્ગનું અવલંબન કરીને તેમાં અતિચારોનું વિશેષરૂપથી ચિંતન કરે છે “ગાનને તિવિ ત્યાદિ જેનાથી નવ” મની' વિગેરે નવ તત્વ બરાબર જાણી લેવાય અથવા જે વિનય આદિ આચરણદ્વારા તીર્થકર અથવા ગણધરેથો પ્રાપ્ત થાય. અથવા જે આત્મસ્વરૂપના સ્મરણને માટે પ્રાપ્ત કરવામાં આવે, અથવા જેનાથી મોક્ષમાર્ગનું જ્ઞાન થાય અથવા જ તીર્થ કર ભગવાન દ્વારા ઉપદિષ્ટ હોવાને કારણે શંકારહિત અને અલોકિક હેવાથી ભય અને ચકિત કરવાવાળા જ્ઞાનને આપવાવાળા હેય, અથવા જે અતિ ભગવાનના મુખથી નીકળીને ગણધર દેવને મલ્યા તથા જેને ભવ્ય જી.એ સમ્યક ભાવથી માન્યા તેને ‘ગામ’ કહે છે, તે ત્રણ પ્રકારના છે. (૧) ફરાળમ, (૨) અત્યામ, (૩) તમામ, જેમાં સંક્ષેપ રૂપે ઘણુ અર્થોને સંગ્રહ કરવામાં આવે. અથવા જે દેવ રહિત કહેલ હોય, અથવા જેમ સુતેલ ૭૨ કળાના જ્ઞાતા પુરૂષને જગાડયા પછી કળાના ભેદપ્રભેદ જાણી શકાય તેવી રીતે અર્થ દ્વારા સઘળ તત્વ જેનાથી જાણી શકાય, અથવા જેમ દેરામાં મણિ-મેતી વિગેરે ભાતભાતના પદાર્થ ગુંથાએલ રહે છે, અથવા જેવી રીતે ઘણું સૂતરને ભેગા કરીને ડાહ્યા માણસે પોતાની ઈચ્છારૂપ ભાતભાતનું કાપડ બનાવે છે તે કાપડ ગુપ્ત અંગને ઢાંકે છે, સદી અને તાપથી બચાવે છે અને પહેરનારની શેભાને વધારે છે. તેવી જ રીતે જે જીવાદિ નાના પદાર્થોના સ્વરૂપથી મુતિ (ગ્રથિત) તથા આચાર્ય વિગેરેના વ્યાખ્યાનાદિ-ધારા વિરતૃત થઈને આસને ઢાંકે છે, અષ્ટ પ્રકારના કર્મોથી બચાવે છે, ધારણ કરવાવાળાની શોભા વધારે છે, અથવા જેવી રીતે સોય-દ્વારા કાપડના ટુકડા સીવાઈ ગયા પછી તરેહ તરેહનાં સુંદર વસ્ત્ર બનીને લોકો માટે ઉપકારી બને છે. તેવી રીતે જે ઘણુ પ્રકારના અર્થો થી સંગૃહીત થઈને ભાગ્યેને અપૂર્વ લાભદાયક થાય છે, અથવા જેવી રીતે કેઈ ઝરણામાંથી પાણી ઝરે છે એવી રીતે જેમાંથી ઉત્તમ અર્થ નિકળે છે, તેને સૂત્ર કહે છે. કહ્યું પણ છે જેમાં અક્ષર થડા છતાં પણ અર્થ સર્વવ્યાપક, સારગર્ભિત, સદેહરહિત નિર્દોષ તથા વિસ્તૃત હેય તેને વિદ્વાન માણસો સૂત્ર કહે છે. તદૂક (સૂત્રરૂપ) આગમ-સૂત્રાગમ કહેવાય છે, જે મુમુક્ષુઓથી પ્રાર્થિત હોય તેને અર્થીગમ કહે છે. કેવળ સૂત્રાગમ અગર અર્થગમથી પ્રયેાજન સિદ્ધ નથી થઈ શકતું, એટલા માટે સ્ત્ર અને અર્થરૂ૫ ત૬ભયાગમ કહેલ છે. એમાં જે થોડુંક મને છેડીને અર્થાત્ ક્રમપૂર્વક શ્રી આવશયક સુત્રમ ભાગ ૨૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ ન વંચાયું હોય, જેવી રીતે “નો રિહંતા” વિગેરેની જગ્યાએ “અહિંતા નો વિગેરે વંચાયું હેય (૧). એક સૂત્રના પાઠ બીજા સૂત્રમાં મેળવીને અગર જ્યાં રોકાવું ન જોઈએ ત્યાં રોકાઈને, અથવા પિતાના તરફથી ઘેડા શબ્દ જોડીને વાંચ્યું હોય, (૨). અક્ષરહીન વંચાયું હોય–જેવી રીતે “અનલ' શબ્દને અકાર કાઢી નાખીએ તે “નલ” બની જાય છે, “સંસાર” શબ્દમાં ખાલી અનુસ્વાર કાઢી નાખીએ તે “સંસાર” (સારસહિત) બને છે. તથા જેમ “કમળ’ શબ્દના “ક” ને કાઢી નાખવાથી “મળ' શબ્દ બની જાય છે. આ વિષયમાં એક વિદ્યાધર અને અભયકુમારનું દષ્ટાંત છે. એક વખત રાજગૃડ નગરીમાં પધારેલા ભગવાન મહાવીર સ્વામીની ધર્મદેશના સાંભળી તથા ભગવાનને વન્દન કરી પરિષદ ચાલી ગયા પછી એક વિદ્યાધરના વિમાનને ઉડતા-પડતા જોઈને પિતાના પુત્ર અભયકુમારની સાથે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછ્યું. પ્રત્યે ! આ વિમાન આવી રીતે ઉડીને પાછું કેમ પડે છે ? ત્યારે ભગવાને જણાવ્યું કે આ વિદ્યાધર પિતાની વિદ્યામાંથી એક અક્ષર ભૂલી ગયેલ છે. જેથી આ વિમાન પાંખ વિનાના પક્ષીની જેમ વારંવાર ઉડી ઉડીને પડી જાય છે. એવું સાંભળીને રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારે પિતાની પદાનુસારિણી લબ્ધિ દ્વારા એના વિમાનચારણ (વિમાન ચલાવનાર ) મંત્રને પૂરે કરી તેના મને રથને સિદ્ધ કર્યું, અને તે વિદ્યાધર પાસેથી આકાશગામિની વિદ્યાની સિદ્ધિને ઉપાય શીખી લીધે (૩). વધારે અક્ષર જોડીને વાંચ્યું હોય – જેવી રીતે એક રાજાને વાચક “નલ’ શબ્દ પહેલાં “અ” જોડી દેવાય તે “અનલ” બની જાય છે અને જેને અર્થ અગ્નિ થઈ જાય છે (૪). પદને થોડું અગર વધારે કરીને બોલાયું હોય એવી રીતે સાત વ્યસન સેવવા યુગ્ય નથી. અહીં નથી પદને છોડી દેવાણી, તથા “હાર” ની સાથે “ મ’ વિગેરે વધારે શબ્દ ઉમેરવાથી થશે અર્થભેદ થઈ જાય છે (૫). વિનયરહિત વંચાયું હોય (૬). મનેયેગ આપ્યા વિના વાંચ્યું હોય અથવા આયમ્બિલ વિગેરે શાસ્ત્રોકત તપ કર્યા વિના વાંચ્યું હોય (૭). ઉદાત્ત વિગેરેનો શુદ્ધ ઉચ્ચાર કર્યા વિના વાંચ્યું હોય (૮). પાત્ર-કુપાત્રના વિચાર કર્યા વિના રહસ્ય સમજાવીને ભણાવ્યું હોય. કારણ કે શિષ્યની પરીક્ષા કર્યા વિના કોઈ વખત કુપાત્રને ભણાવાય છે તે સાંપને દૂધ પીવરાવવા જેવું તથા તાવવાળાને ઘી ખવરાવવા જેવું અથવા તે ઠંડા પાણીથી સ્નાન કરાવવા જેવું અનર્થકારી થાય છે, અથવા તે સુન્દર રત્નની માળા વાંદરાને ગળે પહેરાવવી અગર ખારા વાળી જમીનમાં બીજ વાવી દેવામાં આવે તે લાભ થવાના બદલે હાનિ જ થાય છે. એ પ્રમાણે કપાત્ર શિયને શાસ્ત્રનું જ્ઞાન આપવું અલાભકારી છે, કદાચ કઈ સંયોગવશાત્ તે વિદ્યા પ્રાપ્ત પણ કરી લે તે પણ પોતાના કુટિલ શ્રી આવશયક સુત્રમ ભાગ - ૨૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવને તે છોડતું નથી અને સુપાત્ર શિષ્યને પણ પિતાના જેવું બનાવે છે, અને સામાન્ય જેવી વાતમાં પણ ક્રોધાયમાન થઈને ઘમંડ સાથે દુર્ભાવના રૂપ કુહાડી વડે ધર્મરૂપ કલ્પવૃક્ષને કાપી નાંખવા તૈયાર થઈ જાય છે. કુપાત્ર તેને કહે છે કે જે પારકી નિન્દા કરે. ઇંદ્રિયમાં લુપી, કુટિલઅંત:કરણ હેય. ક્રોધી, ચાડીયાપણું, કડવી વાણી બેલનાર, ખાન-પાનમાં લાલુપી, મન વચન અને કાયામાં વિષમવૃત્તિ ( મનમાં બીજું, બેલવામાં બીજું અને કરવામાં બીજું) રાખનાર, તથા ઉદ્ધત હોય. જેમકે ઉત્તરાધ્યયનનિર્યુકિતમાં કહ્યું છે કે – જક, ડાંસ, મચ્છર, વિછીના સમાન આચરણ કરવાવાળા, અસહિષ્ણુ. આળસુ, ધી, વારંવાર કહેવા છતાંય ગુરુની આજ્ઞાનું પાલન નહિ કરનાર, ગુરુના વિરોધી, ચારિત્રમાં શબલ દેવયુકત, ગુરુને અસમાધિ ઉત્પન્ન કરનાર, કજીયાર, ચાડીયાપાડ્યું, પરને પીડા કરનાર, બીજને દબાવનાર, ખાનગી વાતને જાહેર કરનાર, વિરુદ્ધ આચરણ કરનાર તથા શઠ પાપાત્મા જિનવચનમાં શંકા પંખા કરનાર કશિષ કહેવાય છે. સ્થાનાડગ સત્રમાં ભગવાને કહ્યું છે કે-અવિનીત, રસલુપ, મહાક્રોધી, તથા માયાચારી શિષ, આ ચારને વાચના આપવી યોગ્ય નથી. અથવા “ વિન્ન અહિં આ પ્રાકૃત ભાષાના કારણે અકારને લેપ છે. એટલા માટે સુચ્છુ-વિનીતને અદત્ત-નહિ ભણાવ્યું હોય. કારણ કે વિનીત શિષ્યને અભ્યાસ કરાવવાથી અનન્ત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. એને બીજે ઠેકાણે ધર્મદાન પણ કહેલ છે. જેવી રીતે “સુપાત્ર શિષ્યને નિર્લોભ થઈને કેવલ પરમાર્થબુદ્ધિથી જ્ઞાન આપવું તેને “ધર્મદાન” કહે છે” ૧છે (૯) દુષ્ટભાવથી ગ્રહણ કર્યું હોય અથવા દુષ્ટ પુરૂષ પાસેથી લીધું હેય આ અતિચારને કેઈએ “áવિજ્ઞ” થી અલગ માન્ય નથી, અર્થાત “યુટ્યુલિ દુાિાિં આ બન્નેને ભેલવી એક અતિચાર માનેલ છે તે ઉચિત નથી, કેમકે આ બન્નેની કોઈ એવી અપેક્ષા નથી કે જેથી એક સાથે સબંધ કરવામાં આવે. બન્નેને જૂદા જૂદા માનવાથી ચોદ અતિચાર થાય છે. નહિ તે તેર જ થઈ જશે (૧૦) અકાલમાં સ્વાધ્યાય કર્યો હોય (૧૧) કાલમાં સ્વાધ્યાય કર્યો ન હોય (૧૨) અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કર્યો હોય (૧૩) સ્વાધ્યાયના સમયમાં સ્વાધ્યાય ન કર્યો હોય (૧૪) - “ક્ષ બિછામિ દુહ” તે મારું પાપ નિષ્ફલ થાઓ. અસ્વાધ્યાયના વિષયમાં આગળ કોઠક આપેલું છે. શ્રી આવશયક સુત્રમ ભાગ Page #55 -------------------------------------------------------------------------- ________________ ॥ अस्वाध्याययन्त्रम् ॥ શ્રી આવશયક સુત્રમ ભાગ संख्या अस्वाध्याय द्रव्य क्षेत्र काल भाव मुनितोषणी टीका जिस मण्डलमें एक पहर । | मूत्र न पढे जब तक रहे | उकावाय (उल्कापात)| तारा टूटे | दिसिदाह (दिग्दाह)| दिशा की लालिमा गजिय (गर्जित) | मेघ की गर्जना ४ | विजुय (विद्युत्) बिजली चमके ५] निग्याय (निर्घात) बादल कडके याभूकम्प होवे एक पहर एक पहर ८-१२-१६ पहर सर्वत्र एक पहर जिस मण्डलमें जब तक दिखाई दे ६] जूवय (यूपक) बालचन्द्र १।२।३ शुक्ल तिथि नक्खदित्ते (यक्षदीप्त) | आकाशमें यक्षादिका चिह्न । | धूमिया (धूमिका) | लाल या काली धूवर ९ महिया (महिका) | सफेद वर जब तक रहे Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી આવશયક સુત્રમ ભાગ ૨૮ १० ११ १२ १३ उग्घाय (रजउद्धात ) अट्ठी (अस्थि) मंस (मांस) सोणिय ( शोणित) | सब दिशाओं में धूलका | छा जाना हाड मनुष्य तिर्येच का मांस मनुष्य तिर्येच का १४ अमुइ सामन्त (अशुचि सामन्त ) सुसाणसामन्त १५ ( श्मशानसामन्त ) १६ रायपडण (राजपतन) १७ रायनुग्गह (राजविग्रह) १८ चंदोवराग (चंद्रोपराग ) १९ खोबराग (सूर्योपराग) लोही मनुष्य' तिर्यच का तथा प्रसव का अवचि स्मशान ६० चन्द्रमा का ग्रहण सूर्य का ग्रहण 99 १०० हाथ मनुष्य का हाथ तिर्येच का हाड हो तो । मनुष्य का १०० हाथ तिर्यच का ६० हाथ ११०० हाथ २६० हाथ सातघरों के अंदर यदि बीचमें रस्ता न पडता हो राजाका अवसान राजाओं की लडाई उपनगर नगर के समीप सब जगह में सब जगह में 34 मनुष्य के हाड की अवधि १२ वर्ष ३ पहर ३३ पहर ३ कन्या प्रसव ८ अहोरात्र पुत्र प्रसव ७ अहोरात्र जब तक रहे जहां दीखे, गंध आत्रे. चारों तरफ सौ सौ (१००) हाथ जहां तक उसका राज्य हो । नया राजा बैठे तबतक जब तक होवे ४ । ८ । १२ पहर ४ । ८ । १६ पहर सव काल सूत्र नपढे 39 64 " " 33 " 64 " 34 " 66 66 " 34 " आवश्यकमुत्रस्म Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી આવશયક સુત્રમ ભાગ ૨૯ १ अपाटी २ भाद्रपदी २५ महापुणिमा ५ ( महापूर्णिमा ) ३ आश्विनी ४ कार्तिकी ५ चैत्री ३० उवस्सयस्सअं तो ओरालियशरीरे स्थानक के अंदर पंचेन्द्रियका ( उपाश्रयस्यान्तरौदारिकशरीरम् ) कलेवर पडा हो ३४ श्रावण वदि १, आश्विन वदि १ महापचिक‍ ५ ( महामतिषदः) कार्तिक वदि १, मार्गशीर्ष दि १, बैशाख वदि १ (५ महा पूर्णिमा के दूसरे रोज) संझा (संध्या) ४ प्रभात १ दुपहर २ सांझ ३ अर्धरात्रि ४ जिस स्थानक में जब तक पड़ा रहे 膠水 सब जगह सब जगह सब जगह ॥ इति अस्वाध्याययन्त्रम् ॥ ८ पढर ८ पहर १ मुहूर्त (आधा मुहसे पहले का। ? आधा मुहून पीछे का) 99 34 " 99 दशवैकालिकादि न पढे तोषणी टीका Page #58 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિસ્તવ એ પ્રમાણે પહેલા અધ્યયનમાં સાવધેયેગની નિવૃત્તિ રૂપ સામાયિકનું નિરૂપણ કરીને હવે ચતુર્વિશતિસ્તવ (૨૩વસયિa) રૂપ આ બીજા અધ્યયનમાં સમસ્ત સાવદ્ય ગોની નિવૃત્તિને ઉપદેશ હોવાથી સમકિતની વિશુદ્ધિ તથા જન્માંતરમાં પણ બેધિલાભ અને સંપૂર્ણ કર્મોના નાશક હેવાથી પરમ ઉપકારી તીર્થકરેના ગુણ-કીર્તન કરે છે “ોનસ' ઇત્યાદિ. - જે કેવળજ્ઞાનરૂપી સૂર્યથી અથવા પ્રમાણુ (જ્ઞાન) વડે જોઇ શકાય તેને “લેક” કહે છે, તે પંચાસ્તિકાયરૂપ લેકને પ્રવચનરૂપી દીવા વડે પ્રકાશ કરવાવાળા, અને પ્રાણીઓને સંસારના દુખેથી છોડાવીને સુગતિમાં ધારણ કરવાવાળા, ધર્મરૂપી તીર્થના સ્થાપક, રાગ આદિ કર્મશત્રુઓને જીતી લઈને કેવલજ્ઞાનયુકત થઈને વિરાજમાન એવા જેવીસ અરિહન્ત ભગવાનની સ્તુતિ કરૂં છું. અહિં “રોજ શબ્દથી પંચાસ્તિકાયનું ગ્રહણ કરેલું છે. અને આકાશ પણુ પંચાસ્તિકાયને જ ભેદ છે તથા અલેક પણ આકાશસ્વરૂપ છે. એ કારણે ૪ પદથી જ લેક અને અલેક બનેનું ગ્રહણ થઈ શકે છે, તેથી કેવલ જ્ઞાનની અનન્તતામાં કઈ પ્રકારે હાનિ થઈ શકતી નથી. - લેકમાં પ્રકાશ કરનાર અવધિજ્ઞાની, વિર્ભાગજ્ઞાની તથા ચંદ્રસૂર્યાદિક પણ હોય છે. એ માટે તેની નિવૃત્તિ કરવા “ધર્માનિત્યારે આ પદ આપેલું છે. નદી-તલાવ આદિ જલાશમાં ઉતારવા માટે ધર્માર્થ તીર્થ–ઘાટ બનાવવાવાળા પણ ધર્મતીર્થંકર કહેવાય છે. તેને સ્વીકાર અહિં નહિ થવા માટે “ઢોક્સ ૩નીયા' વિશેષણ આપ્યું છે. લોકના પ્રકાશક તથા ધર્મતીર્થકર અન્ય મતના જ્ઞાની પશુ હાઈ શકે છે, જેવી રીતે અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મતીર્થના કરવાવાળા જ્ઞાની ધમની હાનિ થતી હોય તે જોઈને પરમ પદ પર આરૂઢ થઈને પણ ફરી સંસારમાં પાછા આવે છે. ૧” તેમનું ગ્રહણ ન થાય તે માટે “નિને” વિશેષણ આપેલું છે. કારણ કે રાગાદિ શત્રને જીત્યા વિના કર્મ બીજને નાશ થતું નથી, અને કમબીજના નાશ થયા વિના ભવસંસારરૂપી અંકુરને નાશ થતો નથી, જેવી રીતે બીજા સ્થળે પણ કહેવામાં આવ્યું છે કે: “અજ્ઞાનરૂપી માટીની અંદર પડેલા પ્રાણીના પુરાણું કર્મબીજ તૃષ્ણરૂપ જલથી સિંચન પામીને જન્મરૂપ અંકુરને ઉત્પન્ન કરે છે. # ૧ “નિજો” પદ કહીને પણ “ત્રોનસ ૩ઝોન” કહેવાથી શ્રુતજિન, શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ અવધિજિન, મન:પર્યયજ્ઞાનજિન તથા છસ્થ વીતરાગની નિવૃત્તિ કહેવામાં આવી છે. ઉપર કહેલા સર્વ વિશેષણોથી યુકત અહંન્ત જ હોઈ શકે છે. ફરી “જિં?” પર જે કહેવામાં આવ્યું છે તે વિશેષ્યવાચક છે અથવા આ અધ્યયનમાં તીર્થકરને ગુણ વર્ણન કરવામાં આવે છે. એ અવસ્થામાં જે જે શબ્દથી તેમના જે જે ગુણે પ્રગટ થઈ શકે તે તે શબ્દ વડે તેમનું વર્ણન કરવું જરૂરી છે, એ કારણથી તીર્થ. કર અષ્ટમહાપ્રતિહાર્યને અ ગ્ય પણ છે. એ વાતને સમજાવવા માટે “જિં?” પદ આપેલું છે. અર્થાત્ “અત ” પદ પણ ગુગુ-વિશેષણ-વાચક જ છે. વિશેષવાચક “ધભૂતિભારે પદ છે. પરંતુ તેનાથી પણુ, ઉપરના કથન અનુસારે ગુણને બોધ થાય જ છે. કારણ કે પ્રકૃતિપ્રત્યયના બલથી થવાવાળા અર્થને ત્યાગ કરે તે ન્યાયવિરૂદ્ધ છે, “વિત્રી પદ આપવાનું કારણ પણ ઉપર પ્રમાણે સમજી લેવું જોઈએ. અહિં એક શંકા થવા સંભવ છે કે વિશેષણ, સંભવ અથવા વ્યભિચાર થતું હોય તે સ્થળે આપવામાં આવે છે, જેવી રીતે કે –“નીલા ઘડાને લાવો” અહિં ઘડાનું નીલા હોવા પણું સંભવિત છે, અને જે માત્ર “ઘડાને લ” એ પ્રમાણે કહે તે કાળા, પીળા આદિ ઘડાઓને વ્યભિચાર પણ છે. એટલા માટે અહિં “નીલે” વિશેષણ આપ્યું તે ઉચિત છે. અને જ્યાં આગળ સંભવ તથા વ્યભિચાર થતો નથી ત્યાં વિશેષણ આપવું તે વ્યર્થ થાય છે. જેવી રીતે કે “શીતલ અગ્નિ” અહિં અગ્નિમાં શીતલતાને સંભવ નથી, તેવી જ રીતે કાલા ભમરા” અહિં ભમરામાં કાળાપણા વિના બીજા રંગને વ્યભિચાર નથી એટલા માટે એવા વિશેષણે આપવાં વ્યર્થ છે તે કારણથી ધર્મતીર્થકરને કેવલી વિશેષણ આપવું તે ભમરાને કાળાપણાનું વિશેષણ આપવા પ્રમાણે વ્યર્થ છે, કેમ કે ધર્મતીર્થકર કેવલી જ હોય છે. આ શંકાને ઉત્તર એ છે કે –“કેવલી થયા પછી જ તીર્થકર ધર્મતીર્થના પ્રવર્તક હોઈ શકે છે, છદ્મસ્થ-અવસ્થામાં થઈ શકતા નથી, એ વાતને સ્પષ્ટ કરવા માટે “કેવલી” વિશેષણ આપેલું છે ૧ એ પ્રમાણે ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરવાની સામાન્યરૂપની પ્રતિજ્ઞા કરીને નામગ્રહણપૂર્વક વિશેષરૂપથી સ્તુતિ કરે છે કે જે લેકાલેકના સ્વરૂપને જાણવાવાળા, પરમ પદને પ્રાપ્ત થવાવાળા ભવ્યજીને આધારભૂત તથા તેમના મનેરને પૂર્ણ કરવાવાળા, ધર્મરૂપી બગીચાને પ્રવચનરૂપ જલનું સીંચન શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળા તથા વૃષભચિન્હથી યુક્ત છે. અથવા ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ ચૌદ સ્વપ્નમાં સૌથી પ્રથમ વૃષભ (બળદ) ને જોયેલે એ માટે “વૃષભ” નામ રાખ્યું, એવા શ્રી ઋષભદેવ સ્વામી (વૃષભદેવઝષભ” અને “વૃષભ” આ બન્ને શબ્દોનું પ્રાકૃતમાં “ઉસભ” રૂપ બને છે.) ને હું વંદના કરું છું. તે ૧ . જે રાગ દ્વેષાદિકને જિતવાવાળા છે અથવા તેઓ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે પાટે રમવા સમયે માતાની હાર નહિ થવાથી જેનું “અજિત” નામ - પડયું, તે શ્રી અજિતનાથને હું વંદના કરું છું. ૨ જે અનન્ત-સુખ-સ્વરૂપ છે. અને જેનાથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે. અથવા જેઓના ગર્ભમાં આવવા માત્રથી ધાન્યાદિકને અધિક સંભવ(ઉત્પત્તિ)હેવાથી દુકાલ નિવારણ થઈ સુભિક્ષ (સુકાલ) થઈ ગયે એવા શ્રી “સંભવનાથ” ને છે ૩ જે ભવ્ય અને હર્ષિત કરવાવાળા છે. અને ગર્ભમાં આવ્યા ત્યારે જેની ઇંદ્ર મહારાજે વારંવાર સ્તુતિ કરી એવા શ્રી અભિનન્દન સ્વામીને ૪ જેનું જ્ઞાન પૂર્ણ નિર્દોષ છે, જેના દર્શન માત્રથી પ્રાણીઓને સુબુદ્ધિ પ્રાપ્ત થઈ, જેઓના ગર્ભમાં આવવાથી ધર્મ-કર્તવ્યમાં માતાની બુદ્ધિ વિશુદ્ધ થઈ અને પુત્ર તથા ધનની બાબતમાં પરસ્પર કલહ કરી રહેલી બે વિધવા શકય સ્ત્રીઓને કલેશ જ્યારે કેઈપણ ઠેકાણે નહીં પ ત્યારે ગર્ભસ્થ ભગવાનની માતાએ ગર્ભના પ્રભાવથી પોતાની સુબુદ્ધિ દ્વારા તેને યથાર્થ ન્યાય કર્યો તેથી માતાની સુમતિના કારણે જેનું “સુમતિ” નામ રાખવામાં આવ્યું એવા શ્રી સુમતિનાથ ભગવાનને છે ૫ છે પદ્મ-કમલ સમાન પ્રભા-કાન્તિવાળા, અથવા પદ્ધો-કમલેમાં પ્રભા-કિરણ છે જેની તે થયે પદ્મપ્રભ અર્થા-સૂર્ય, તેના સમાન કાન્તિવાળા, અથવા ત્યારે, ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેની માતાને પદ્મશાને દેહલે થયેલે જે દેવતાએ પૂર્ણ કર્યો તે કારણથી “પદ્મપ્રભ” નામવાળા ભગવાનને છે ૬ . જેવામાં પાશ્વ (પડખાને ભાગ) સુડોળ- સરખે છે જેને અથવા - જ્યારે તે ગર્ભમાં હતા ત્યારે ગર્ભના પ્રભાવથી જેની માતા સુંદર પાશ્વવાળાં થયાં એટલા માટે ગુણ-નિષ્પન્ન નામવાળા શ્રી સુપાર્શ્વનાથ ને આ ૭ છે તથા ચંદ્રસમાન કાન્તિવાળા અથવા જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાનું દેહલે થયેલું તે કારણથી ગુણ-નિષ્પન્ન નામવાળા શ્રી ચંદ્રપ્રભ ભગવાનને ! ૮ , સારા અનુષ્ઠાનવાળા, અથવા જેના દર્શન સ્મરણ આદિથી પ્રાણી પૂર્ણ ભાગ્યવાન થાય છે એવા, અથવા જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સર્વવિધિઓ-કર્તવ્યમાં વિશેષ નિપુણ થયા આ કારણથી “સુવિધિનાથ” અથવા પુષ્પસમાન સ્વરછ દાંતની પંકિતવાળા હોવાથી “પુપદન્ત” નામ પણ છે જેનું એવા ભગવાનને / ૯ / શ્રી આવશયક સુત્રમ ભાગ - ૩૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ આધિ-વ્યાધિથી થવાવાળા તમામ સંતાપને નિવારણ કરીને પ્રાણીઓને ચન્દ્રમા-ચંદન વિગેરેથી અધિક શીતલ શાંતિને અથવા તે કષાયની ઉપશમતા રૂપ શીતલતા આપવાવાળા અથવા જ્યારે તેઓશ્રી ગર્ભમાં હતા ત્યારે તેઓના પ્રભાવથી તેમની માતાના કર કમલને સ્પર્શ થતાં જ તેના પિતાને અસાધ્ય દાહજવર ઉપશાંત થયે એ કારણથી “શીતલનાથ ” નામવાળા ભગવાનને R ૧૦ || ત્રણ લોકનું હિત કરનારા, અથવા તેમના પિતાને ત્યાં પિતૃપરંપરાથી પ્રાપ્ત એક શયા દેવાધિષ્ઠિત હતી, જેથી તે શયા ઉપર બેસવાવાળાને ઉપસર્ગ થતું હતું, પરંતુ ભગવાન ગર્ભમાં હતા ત્યારે તે શય્યા પર તેમની માતા પિતે બેઠાં કે તુરતજ દેવકૃત ઉપસર્ગ નાશ થઈ ગયે, એ પ્રમાણે શ્રેય (કુશળ) કરવાવાળા શ્રી શ્રેયાંસનાથ”ને ! ૧૧ / મુનિઓનાં પૂજ્ય, અથવા રત્નત્રય રૂ૫ વસુ-સંપત્તિના પ્રકાશક, અથવા ત્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતા ઈન્દ્ર વડે વારંવાર સમાન પામી એવા યથાર્થ નામવાળા “ શ્રી વાસુપૂજ્ય” ભગવાનને | ૧૨ | જેને કર્મમલ સર્વથા નષ્ટ થઈ ગયે, અથવા જે દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરવાવાળા, નિર્મલ સ્વરૂપવાળા, અથવા ગર્ભમાં આવવા સાથેજ જેની માતાની બુદ્ધિ નિર્મલ થઈ ગઈ એવા યથાનામ તથાગુણવાળા શ્રી વિમલનાથ અને 1 ૧૩ અવિનાશી પદ (મેક્ષ)ને પ્રાપ્ત કરવાવાળા, અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન આદિ આત્મિક ગુણોના દાતા, અથવા ગર્ભમાં આવતાં જ જેની માતાએ સ્વપ્નમાં અનન્ત આકારવાળી રત્નમાળા દેખી એટલા માટે યથાર્થ નામવાળા “શ્રી અનન્તનાથ”ને છે ૧૪ દુર્ગતિમાં પડતા જીના ઉદ્ધારક, શ્રત ચારિત્રરૂપ ધર્મના ઉપદેશક, અથવા ગર્ભમાં આવવાથી જેની માતાની બુદ્ધિ દાનાદિ ધમને વિષે દૃઢ થઈ, એવા સાથક નામવાળા “ શ્રી ધર્મનાથ”ને છે ૧૫ છે કષાયેને નાશ કરવાવાળા, કર્મરૂપી સંતાપથી તપી રહેલા પ્રાણીઓને શાંતિ આપવાવાળા, શાન્તસ્વરૂપી, જેના સ્મરણ માત્રથી આધિ-વ્યાધિ મટી જાય છે એવા, અથવા ગર્ભમાં આવતાં જ દુષ્કાલ તથા મરકી આદિ રેગ-ઉપદ્રની ઉપશાન્તિ થઈ ગઈ એવા યથાર્થ નામવાળા “ શ્રી શાન્તિનાથ” જિનેન્દ્રને હું વંદન કરું છું કે ૧૬ . કર્મશત્રુઓને નાશ કરીને મોક્ષને પામવાવાળા, અથવા ગર્ભમાં આવતાં જ જેમની માતાએ સ્વપ્નમાં કન્થ એટલે દેરાસહિત મુખવસ્ત્રિકા બાંધનાર, મેક્ષમાર્ગના પ્રચારક, અનેક દેવ મનુષ્યની વિશાળ પરિષદમાં વિચિત્ર ધર્મોપદેશ દેનાર શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ એવા છે કાયના રક્ષક મુનિર્વાદને જોયું, એવા સગુણ નામવાળા “શ્રી કુન્થનાથ” ભગવાનને છે ૧૭ મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળા અથવા ગર્ભમાં આવતાં જ જેની માતાએ સ્વમમાં રત્નમય પિડાને આરે છે. એવા ગુણયુકત નામવાળા “શ્રી અરનાથ ભગવાનને છે ૧૮ ૫ દુ:ખરૂપ કુવામાં પડતા પ્રાણીઓની રક્ષા કરવાવાળા, અથવા ગર્ભમાં આવતાં જ જેની માતાને મલલી-માલતી ફુલમાળાની શયાના દેહદ (દેહલા) ને દેવતાઓ પૂર્ણ કર્યો એવા ગુણસંપન્ન નામવાળા “શ્રી મલલીનાથ” ભગવાનને ૧લા શ્રેષ્ઠ ચારિત્રનું પાલન કરવાવાળા, અથવા જેના શાસન કાલમાં નિરતિચાર ચારિત્ર પાલન કરનારા ઘણાજ મુનિ થયા, અથવા જ્યારે તે ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતા મુનિના સમાન સુત્રતા થઈ એ કારણથી “મુનિસુવ્રતનાથ” નામવાળા ભગવાનને ૨૦ છે કર્મ શત્રુઓને જીતવાવાળા, અથવા જ્યારે ગર્ભમાં હતા ત્યારે સર્વ અણુનમ રાજાગણે નગ્ન થઈ ગયા ( ઝુકી ગયા) એ કારણુથી યથાર્થ નામવાળા શ્રી નમિનાથ” ભગવાનને વંદન કરું છું કે ૨૧ ! અશુભ અથવા ઉપદ્રવને દૂર કરવાવાળા, અથવા જેને જન્મ થતાં જ એટલે જન્મ સમયે અરિષ્ટ પ્રસૂતિ ગૃહ (સુવાવડનું ઘર)માં રહેલા તમામ માણસોનાં શિર-મસ્તક નમી પડયાં (ઝુકી ગયાં) અથવા જેઓ સકલ સંસારનું અરિષ્ટકલ્યાણ કરવાવાળા અથવા જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વમમાં પિડાની અરિષ્ટ-રત્નમણી નેમિ (પૂઠને) જોઈ. એ કારણથી જેનું નામ “અરિષ્ટનેમિ, પડયું, એવા બાવીસમાં તીર્થકરને કે ૨૨ છે કાલેકના યથાર્થ સ્વરૂપને જાણવાવાળા, અથવા ભવ્ય જીવોની વિMલતાને વિનાશ કરવા માટે કુઠાર જેવા, અથવા જ્યારે તેઓ ગર્ભ માં હતા ત્યારે કે રાત્રિમાં દીપક બુઝાઈ જતા તેમની માતાએ રાજાના પાર્શ્વ–પસવાડાની નજદીક આવતા સપને ગર્ભના તેજથી જેઈને રાજાને સાવધાન કરી દીધા. એ કારણથી પાશ્વ પદના સંબંધથી “ શ્રી પાર્શ્વનાથ” નામવાળા ભગવાનને ૨૩ છે જ્ઞાનાદિ ગુણેથી વદ્ધમાન (વધવાવાળા) અથવા અનંત કાલથી સંસાર સમુદ્રમાં ગોથાં ખાતા પ્રાણીઓના જ્ઞાનાદિક આત્મિક ગુણને વધારનારા, અથવા જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે જ્ઞાતકુલ ધન ધાન્ય હિરણ્યસુવર્ણાદિકથી પરિપૂર્ણ થયું એ કારણથી ગુણ-નિષ્પન્ન-નામવાળા “શ્રી વદ્ધમાન સ્વામી ” ને હું વંદના કરૂં છું ૨૪ ગુણકીર્તન કરીને ઉપસંહાર કરે છે. આ પ્રમાણે મારાથી જૂદા જુદા નામનિર્દોશપૂર્વક રસ્તુતિ કરવામાં આવેલ, જેઓ જ્ઞાનાવરણીયાદિ બાંધેલા કર્મોને તથા નિકાચિત-સાભ્યાયિક રૂપ પૂર્વબદ્ધ કર્મમલને શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ નાશ કરવાવાળા અને ચેષ્ટાવિશેષરૂપ ઉત્થાન, ભ્રમણાદિ રૂ૫ કર્મ, શરીર સામ રૂપ બેલ, જીવ સમ્બન્ધી વિર્ય, “હું આ કાર્યને સિદ્ધ કરીશ” એ પ્રમાણે અભિમાન વિશેષરૂપ પુરૂષાકાર, તથા અભીષ્ટ સિદ્ધ કરવાની શક્તિવિશેષરૂપ પરાક્રમ, એ સર્વને નાશ કરવાવાલી વૃદ્ધાવસ્થારૂપ જરા અને મરણને નાશ કરવાવાળા, કેવલીઓમાં શ્રેષ્ઠ ઉપર કહેલા જેવીસ તીર્થકર છે તે, તથા “જિ” શબ્દથી મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તીર્થ કરે મારા ઉપર પ્રસન્ન થાઓ? *f*ત્તિ’ જૂદા-જૂદા નામથી કીર્તિત, “વવિધ મન, વચન અને કાયાથી સ્તતિ કરાએલા. ‘મયિ” જ્ઞાનાતિશય આદિ ગુણેના કારણે સર્વ પ્રાણીઓથી સન્માનિત, અથવા ઇન્દ્રાદિકથી સાદર પ્રશંસા પામેલા જે એ રાગ-દ્વેષ આદિ કલંકથી રહિત હોવાના કારણે ત્રણેય લેકમાં ઉત્તમ સિદ્વ અર્થાત્ કૃતકૃત્ય છે તે મને આરોગ્ય – સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે જિનમની રુચિ-રૂપ બેધિને લાભ અને ઉત્તમોત્તમ સમાધિ આપે ? કેઈએ આ સ્થળે શિત્તિ-વંવિા-મદિરા' આ પદમાં રહેલા “દિત ને અર્થ “પુષ્પ આદિથી પૂજિત કરે છે, પરંતુ એ અર્થ સર્વથા અસંગત છે. કારણ કે પુષ્પાદિ સાવધ દ્રવ્યોથી કરેલી પૂજા હિંસાપ્રધાન હોવાથી તે પૂજા વીતરાગની હોઈ શકે નહિ તેમજ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ પણ મળતું નથી, “મદ પૂનાથ” આ ધાતુથી “દિત” બને છે જેને અર્વ સામાન્યત: ‘પૂજિત થઈ શકે છે, તેનાથી “પુષ્પાદિપૂજિત” અર્થ કરે તે કેવલ ક૯૫ના માત્ર છે, કેમકે એ પ્રમાણે માનવાથી જે શબ્દ માં ધાતુથી બને છે તે સવ સ્થળે પૂર્વપક્ષીના કહેવા પ્રમાણે “પુષ્પાદિથી પૂજન રૂપ અર્થ માની લેવાથી “મહાબાહુ, મહાશય' આદિ શબ્દનો પણ “પુષ્પાદિથી પૂજિત ભુજાવાળા,” “પુષ્પાદિથી પૂજિત આશયવાળા વગેરે અનિષ્ટ અર્થ થવા મંડશે. જે કહેશે કે “કઈ અર્થ વિશેષને નિશ્ચય નહિ રહેવાના કારણે “મા” ધાતુને “વિશાલ, ઉદાર આદિ અથ પ્રમાણે “પુષ્પાદિ જનરૂપ” પણ અર્થ લઈ શકાય છે. તે તેને ઉત્તર પ્રથમજ આપી ચૂકયા છીએ કે વીતરાગ ને સાવધ પૂજન ન થવુંજ પુષ્પાદિપૂજનરૂપ અર્થ નહિ હોઈ શકવા માટે નિયામક છે. અને ઉપર લખેલી સંસ્કૃત ટીકામાં બતાવેલ માનો આદિ સ્થળમાં તથા બીજા સ્થળે પણ જે ઠેકાણે “મર' ધાતુને પ્રવેગ આવે છે ત્યાં “પુષ્પાદિથી પૂજને રૂપ અર્થ કરેલ નથી એટલા માટે નિર્વિવાદ સિદ્ધ થયું ક “મદિન” અર્થાત જ્ઞાનાતિશય આદિ ગુણેથી સન્માનિત અથવા ઈન્દ્રાદિથી સાદર પ્રશંસા પામેલા. નિહાર' (નિયાણા) રહિત જ બે ધિલાભ મેક્ષનું કારણ છે એ વાત સમજાવવા માટે “દિવકહેલું છે, સમાધિ પણ દ્રવ્ય-ભાવ ભેદથી બે પ્રકારની છે તેમાંથી શરીરાદિ સુખની પ્રાપ્તિ રૂપ દ્રવ્યસમાધિને હઠાવીને કેવલ રત્નત્રયીની પ્રાપ્તિરૂપ ભાવસમાધિનું ગ્રહણ કરવા માટે “પદ આપેલું છે એટલા માટે સનિદાન બધિલાભનું નિવારણ થઈ ગયું, કારણ કે જ્ઞાનાદિ-રત્નત્રયીની પ્રાપ્તિ માક્ષનું સાક્ષાત કારણ છે આ માટે એ અવસ્થામાં કેવલ અનિદાન (નિયાણારહિત) બાધિલાભ રહે છે. ભાવસમાધિ પણ જઘન્ય આદિ ભેદથી અનેક પ્રકારની શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ છે, તેમાંથી જધન્ય અને મધ્યમને હઠાવવા માટે ઉત્તરં પદ આપેલું છે. સકલ કમલ દૂર થઈ જવાના કારણે ચન્દ્રથી પણ અત્યન્ત નિર્મલ, કેવલજ્ઞાનરૂપી આલેક-(પ્રકાશ)થી સંપૂર્ણ લેકાલેકના પ્રકાશક હોવાને કારણે સૂર્યથી પણ અધિક તેજવાળા, તથા અનેક અનુકૂળ પ્રતિકૂળ પરીષહ ઉપસર્ગોનાં સહન કરવાવાળા હોવાથી સ્વયંભૂરમણ સમુદ્રને સમાન સુગંભીર સિદ્ધ ભગવાન મને સિદ્ધિ મેક્ષ) આપે છે. ૭ સિદ્ધ ભગવાન વીતરાગ છે. એ કારણથી જે કે કોઈને આરેગ્ય બેધિલાભ આદિ આપી શકતા નથી તે પણ ભવ્ય જીની ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી આ પ્રકારની પ્રાર્થના ઉચિત જ છે, કારણ કે સિદ્ધ ભગવાન કાંઈ પણ આપતા નથી તે પણ ભકિતમાન ભવ્ય જેની પોતાની અટલ ભકિતના પ્રભાવથી પ્રાર્થના અનુસાર ફળ થઈ જાય છે. આ પ્રાર્થના મોક્ષ પ્રાપ્તિ માટે છે, માટે તેને નિદાનસહિત કહી શકાય નહિ અહિ એક પ્રશ્ન થાય છે કે, સિદ્ધ ભગવાન જે કાંઈ આપી શકે છે તે મોક્ષમાર્ગને ઉપદેશ અરિહંત અવસ્થામાં આપી ચુકયા છે. પછી શું બાકી રહી ગયું છે કે જેના માટે પ્રાર્થના કરવામાં આવે ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે આ પ્રમાણે ભકિતમાન ભવ્ય જીની ઉત્કૃષ્ટ ભાવનાથી કરવામાં આવેલી પ્રાર્થના દ્વારા પૂર્વસંચિત જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષય થઈને મોક્ષ પ્રાપ્તિ થાય છે. કઈ કહેશે કે ભગવાનની ભકિતથી જ મોક્ષપ્રાપ્તિ સુધીની સિદ્ધિ થાય છે તે તપ સંયમ આદિ કષ્ટ ઉઠાવવાનું શું પ્રજન છે? ઉત્તર એ છે કે તપ. સંયમ આદિની આરાધના કરવાથી શ્રદ્ધા ૬૮ થઈને ભકિત પ્રબલ થાય છે. અને ભક્તિની દૃઢતાથી કર્મોની નિર્જરા થઈને મથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. (૧૭) ઇતિ દ્વિતીય અધ્યયન સંપૂર્ણ છે ૨ શ્રી આવશયક સુત્રમ ભાગ Page #65 -------------------------------------------------------------------------- ________________ વન્દના અથ ત્રીજુ અધ્યયન પ્રારંભ બીજા અધ્યયનમાં પ્રાણાતિપાત વગેરે સાવધ ગની નિવૃત્તિ-રૂપ સામાયિક વ્રતના ઉપદેશક તીર્થકરેનું ગુણકીર્તન કરવામાં આવ્યું છે. તીર્થકરોએ ઉપદેશેલું સામાયિક વ્રત ગુરુ મહારાજની કપાથી જ પ્રાપ્ત થાય છે, એટલા માટે, તથા ગુરૂવંદનાપૂર્વક જ પ્રતિક્રમણ કરવાને શિષ્ટાચાર લેવાથી ગુરુવન્દના કરવી તે આવશ્યક છે, એ માટે હવે વંદનાધ્યયન નામનું ત્રીજું અધ્યયન પ્રારંભ કરે છે-“ છામિ ” ઈત્યાદિ. “અમાર, રામના, રમનાર, સમજ, આ ચારેય પદેનું પ્રાકૃત ભાષામાં “મા” એવું રૂપ બને છે; એટલે સંસ્કૃત છાયા અનુસાર એ ચારેય પદેના જુદા-જુદા અર્થ કહે છે:– બાર પ્રકારની તપસ્યામાં શ્રમ (પરિશ્રમ) કરવાવાળા, અથવા, ઈન્દ્રિય, ઈન્દ્રિય (મન)નું દમન કરવાવાળાને “ના” કહે છે (૧). કષાય, નેકષાય ૩૫ અગ્નિને શાંત કરવાવાળા અથવા સંસારરૂપી અટવીમાં ફેલાયેલી કામભેગીપી અગ્નિની પ્રચંડ વાલાઓના ભયંકર તાપથી આત્માને અલગ-જીરે કરવાવાળાને “મન” કહે છે (૨). શત્રુ-મિત્રમાં એકસરખું મન રાખવાવાળા અથવા વિશુદ્ધ મનવાળાને “મના કહે છે (૩). બરાબર સારી રીતે પ્રવચનને ઉપદેશ આપવાવાળા, અથવા સંયમના બળથી કષાને જીતીને રહેવાવાળાને “સમેન' કહે છે (૪). પરન્તુ અહિં પ્રસિદ્ધિના કારણે “શ્રમ” શબ્દને લઈને જ વ્યાખ્યા કરે છે, જેની અંદર ક્ષમાગુણ મુખ્ય છે તેને ક્ષમાશ્રમણ કહે છે. અહિં શિષ્ય સંબોધન કરીને કહે છે કે – હે ક્ષમાશ્રમણ ! હું મારી શકિત અનુસાર પ્રાણાતિપાત આદિ જાવા (પાપકરી) વ્યાપારથી રહિત શરીર વડે વંદન કરવા ઈચ્છા કરું છું, એટલા માટે મને આપ મિતાવગ્રહ (જ્યાં ગુરુ મહારાજ બિરાજિત હોય તેમની ચારે બાજુ સાડા ત્રણ સાડા ત્રણ હાથ ભૂમિ)માં પ્રવેશ કરવાની આજ્ઞા આપે. તે સમયે ગુરુ શિષ્યને “મનુનાનાનિ' કહીને પ્રવેશવાની આજ્ઞા આપે. ત્યારે આજ્ઞા મેળવીને શિષ્ય કહે કે – હે ગુરુ મહારાજ ! હું સાવધ વ્યાપારને રોકીને શિર તથા હાથથી આપના ચરણને સ્પર્શ કરું છું. આ પ્રમાણે વંદના કરવાથી મારા વડે બાપને જે કઈ પ્રકારથી કષ્ટ થયું હોય તે આપ મને ક્ષમા કરો. કે ગુરુ મહારાજ ! આપને દિવસ ખૂબ શાંતિથી પસાર થયું છે કે કેમ ? આપની સંયમયાત્રા નિરાબાધ છે કે કેમ ? અને આપનું શરીર, ઈન્દ્રિય, ઈન્દ્રિયની ઉપાધિથી રહિત છે કે કેમ ? આ પ્રમાણે સંયમયાત્રા અને શરીરના સંબંધમાં કશળતા પૂછીને શિષ્ય ફરીથી કહે છે કે:- ક્ષમાશ્રમણ ! મારાથી શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ દિવસ સંબંધી જે કાંઈ અપરાધ થયો હોય તેની ક્ષમા માગું છું. આપ ક્ષમા કરે, આવશ્યક ક્રિયા કરવા વખતે ભૂલથી મારા વડે જે કાંઈ વિપરીત આચરણ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉં છું.-કેઇ કેઈ આવી રીતે વ્યાખ્યા કરે છે. વાસ્તવિક રીતે તે “વામિ વિનાનો ફેવસિષે વર્ષ માવરિયા હિમાનિ અને તાત્પર્ય એ છે કે “હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી જે કાંઈ અપરાધ થયે હેય તેના માટે ક્ષમા માગું છું, અને ભવિષ્યમાં આપની આજ્ઞાની આરાધનારૂપ આવશ્યક ક્રિયા વડે અપરાધથી દૂર રહીશ અર્થાત્ અપરાધ ન થવા પામે તે પ્રયત્ન કરીશ. આ વાતને શિષ્ય વિસ્તારથી કહે છે: હે ગુરુ મહારાજ ! આપ થાશ્રમણની દિવાસંબંધી તેત્રીશ આશાતિના પૈકી કોઈ પણ આશાતના વડે તથા મિથ્યા ભાવનાને કારણે અશુભ પરિણામથી, તુંકારે વગેરે ખરાબ વચનથી અને અત્યંત નજીક ચાલવું, અભ્યત્થાન ન કરવું વગેરે શરીરની દુષ્ટ ચેષ્ટાથી, ક્રોધ, માન, માયા, અને લેભથી કરેલી તથા ભૂત, ભવિષ્ય, વર્તમાન રૂપે ત્રણે કાળમાં સર્વથા મિયા ઉપચારથી કરેલી, ક્ષાત્યાદિ સકલ ધર્મોનું ઉલ્લંઘન કરવાવાળી આશાતનાના કારણે મારાથી દિવસ સંબંધી જે અતિચાર લાગ્યો હોય તેમાંથી હું નિવૃત્ત થાઉં છું અને તેની નિંદા તથા ગહ કરું છું. તથા સાવદ્યકારી આત્માનો ત્યાગ કરૂં છું. આ પ્રમાણે ક્ષમા માંગીને ફરી પણ કહેલી વિધિથી ક્ષમાશ્રમણ (પાઠ) બેલે. અહિં પ્રસંગથી વંદનાની વિધિ કહે છે. તે આ પ્રમાણે છે. વંદના કરવા વખતે “ફછામિ વિકાસનો વં૩િ નાarળકનાઈ નિલદિવા” આ પ્રમાણે બોલીને અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માટે અવગ્રહથી બહાર ઉભા રહીને બન્ને હાથ કપાલનાં ભાગ ઉપર રાખીને ગુરુની સામે માથું નમાવવું (આ પ્રથમ અવનતિ). આજ્ઞા પ્રાપ્ત થયા પછી યથાજાતવન્દન-(દીક્ષા ગ્રહણ સમયે ધારણ કરેલ, ચાદર ચલપટ્ટક સહિત તથા મેઢા ઉપર મુહપત્તિ બાધેલ, રજોહરણ ગેરછા સહિત અંજલિ (બન્ને હાથ) જોડેલ મુનિની વન્દનવિધિને યથાજાતવન્દન કહે છે) પૂર્વક ત્રણ ગતિ સહિત અવગ્રહમાં પ્રવેશ કરીને જ શબ્દને ઉરચારણ કરીને અંજલિ (બે હાથ જોડી) જમણા હાથ તરફથી ઘુમાવીને ડાબા હાથ તરફ લાવ અને પછીથી માથા ઉપર લગાવીને ઢો એમ બેલે એ પ્રમાણે પ્રથમ આવર્તન (બે હાથ જોડીનેવર્નલ જમણી બાજુથી ડાબી બાજુ સુધી ફેરવવું) પૂર્ણ કરીને જ અને શબ્દથી બીજું આવ7ન પૂરું કરીને ફરી #ય થી ત્રીજું આવર્તન કરીને “સં ” બોલતા થકા માથું નમાવીને ચરણ સ્પર્શ કરે. પછી તે જ સ્થલે બેઠા શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ ४ा खमणिजो भे किलामो अप्पकिलंताणं बहुसुभेण भे दिवसो वइकतो આ વાકયથી અપરાધની પ્રાર્થનાપૂર્વક ક્ષમા માગવી. તે પછી દિવસ સંબંધી સુખશાંતિ પૂછીને “ના” થી શું નવનિં થી પાંચમું અને ૧ મે થી છઠું આવ ન પૂર્ણ કરી માથું નમાવવું. પછી “વામિ રવમાનમો સિવ ર ” આ પાઠ બેલવે અને ફરીથી ગાસિયા બેલીને અવગ્રહથી બહાર આવીને ક્ષમાશ્રમણુની પૂરી પાટીલવી, આ રીતે એક અવનતિ ૧, એક યથાજાત ૨,ત્રણ ગુપ્તિપ, એક પ્રવેશ ૬, એક નિષ્ક્રમણ ૭, બે મસ્તક ૮(ક્ષમાપણ સમયે શિષ્ય ગુરુસમીપે મસ્તક નમાવે તે એક મસ્તક કહેવાય અને ગુરુ તરફથી સ્વીકાર સૂચક મસ્તકને હલાવવું તે બીજે મસ્તક કહેવાય. એ પ્રમાણે બે મસ્તક થયા) અને છ આવર્તન ૧૫ થાય છે. પછી “છામિ નામનો વિવું નાળિના નિશદિવા” બેલીને ફરીથી અવગ્રહમાં પ્રવેશ કરવાને માટે ગુરુની સામે માથું નમાવવું. (આ બીજી અવનનિ થઈ) ગુરુની આજ્ઞા મેળવી વિધિપૂર્વક અવગ્રહમાં પ્રવેશ કરીને પ્રથમ પ્રમાણે વંદના કરતા થકા અવગ્રહમાં જ “વિકાસ”” ની પાટી પૂરી બલવી. અહિં નિષ્ક્રમણ થતું નથી. એ માટે એક અવનતિ, એક પ્રવેશ, છ આવર્તન, અને બે માથાં થાય છે. આ રીતે પૂર્વાપરની સંખ્યા જોડવાથી વંદનાની પચીસ વિધિઓ થાય છે. (સૂ૦ ૧) ઇતિ તૃતીય અધ્યયન સંપૂર્ણ પ્રતિક્રમણમ ચેથું અધ્યયન. ત્રીજા અધ્યયનમાં વંદનાપૂર્વક ગુરુ મહારાજની સમીપ પ્રતિક્રમણ કરવા માટે પ્રતિજ્ઞા કરવાની વિધિ બતાવવામાં આવી છે. હવે આ ચેથા અધ્યયનમાં તે જ પ્રતિક્રમણને બતાવે છે અથવા ત્રીજા અધ્યયનમાં “ અહંન્ત ભગવાનથી ઉપદેશ કરાએલી, સામાયિક કરનારા ભવ્ય અને ગુરુની વંદનારૂપ પ્રતિપત્તિ (સેવા) કરવી જોઈએ એમ કહેલ છે, હવે આ ચેથા અધ્યયનમાં વંદના વિગેરે ન કરવાના કારણે ખલિત આમાની નિંદા કરવામાં આવે છે, અથવા વંદના અધ્યયનમાં આ બતાવવામાં આવ્યું છે કે “વંદનાદિરૂપ મુનિભકિતથી કર્મને ક્ષય થાય છે અને આ અધ્યયનમાં મિથ્યાત્વ અવિરતિ વિગેરેને ત્યાગ કરવાથી કમનિદાનને પ્રતિષેધ બતાવવામાં આવે છે. શુભગથી અશુભાગમાં પહોંચેલ આત્માને ફરીથી યુગમાં લઈ જવાનું નામ પ્રતિક્રમણ છે. જેમ કહ્યું છે કે પ્રમાદવશ પિતાના સ્વરૂપથી અશુભ યોગમાં પ્રવૃત્ત આત્માનું ફરીથી પિતાના સ્વરૂપમાં આવવું તેને પ્રતિક્રમણ કહે છે” ૧ તથા ક્ષાયોપથમિક ભાવથી ઓદયિક ભાવને પામેલ આત્માને ફરીથી સાપશમિક ભાવમાં પ્રવેશ કરવાને પ્રતિક્રમણ કહે છે (૧) અથવા જેનાથી મોક્ષની સન્મુખ જવાય અથવા શુભયોગોમાં વારંવાર શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ સંક્રમણ (જવું) તેને પ્રતિક્રમણ કહે છે, એમાં “આ તિવિ થી લઈને “ મુછામિ યામિ' સુધી ધ્યાનમાં ચિંતિત બધી પાટિએ (પાઠ)ને જાહેર રૂપ બેલે. પછી “તિરૂત્તો' ના પાઠથી વિધિપૂર્વક વંદના કરીને શ્રમણ સૂત્રની આજ્ઞા લઈ નમસ્કાર મંત્રના ઉચ્ચારણ પૂર્વક (મિ મંતે) ની પાટી બેલીને માંગલિક બોલવું એ નિયમ છે. એટલા માટે અહિંયા માંગલિક કહે છે. ચાર મંગળ સ્વરૂપ છે, મંગળ તેને કહે છે કે જે શ્રત ચારિત્રરૂપ ધર્મને દેવાવાળે હેય. અથવા મને (નમસ્કાર કરવાવાળાને) સંસારથી પાર કરનાર હેય. અથવા જ્ઞાન દર્શન વિગેરે ભૂષણુને ધારણ કરવાવાળા હેય. અથવા જેના દ્વારા હિતની પ્રાપ્તિ થાય, આવી રીતે સામાન્ય પ્રકારે મંગળનું નિરૂપણ કરીને હવે ચારથી જે લેવાય તેનું નિરૂપણ કરે છે. અહંત-સમસ્ત વિનાં નાશ કરવાવાળા હેવાથી મંગલસ્વરૂપ છે (૧) તેવી જ રીતે સિદ્ધ મંગલસ્વરૂપ છે. (૨) સાધુ પદથી અહિંયા સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, ત્રણેનું ગ્રહણ છે. એટલા માટે અર્થ થયે કે સાધુ, આચાર્ય તથા ઉપાધ્યાય મંગલસ્વરૂપ છે. (૩) કેવળિપ્રરૂપિત ધર્મ મંગળસ્વરૂપ છે. (૪) એ જ ચાર લેકમાં ઉત્તમ છે. એટલે એ ચારનાં શરણને હું પ્રાપ્ત થાઉં છું. કારણ કે ચતુર્ગતિ-શ્રમણના ભયને હટાવવાવાળા એ જ ચાર છે. તે પછી “છામિ નિ જાસ” ની પાટી બોલીને છામિ રિમિ' ની પૂરી પાટી બોલવી, તે આ પ્રકારે છામિ વિદિ' કિ. કે ગુરુમહારાજ ! હું ઇર્યાપથસબંધી વિરાધનાથી નિવૃત્ત થવા ઈચ્છું છું. સ્વાધ્યાયાદિ નિમિત્ત ઉપાશ્રયમાંથી બહાર જવામાં અને પાછા ફરી ઉપાશ્રયે આવવામાં, પગ વિગેરેથી પ્રાણીઓના દબાઈ જવામાં, બીજ વગેરે દબાઈ જવામાં, વનસ્પતિના દબાઈ જવામાં, એસ, ઉત્તિગ (એક પ્રકારનું જીવડું), પંચવણું પનક (ફૂલ), પાણી, માટી, મકડીની જાલ વિગેરેના કચરાઈ જવામાં, જે એકઇંદ્રિયવાળા, બે ઈદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા, પાંચ ઇન્દ્રિયવાળા - જીવ મારાથી વિરાષિત (દુ:ખી) થયા હોય, કચરાઈ ગયા હોય, ધૂળ વિગેરેમાં ઢંકાઈ ગયા હોય, કે પ્રકારે મરડાઈ ગયા હોય, ભેગા કરાયા હોય, સ્પર્શ થઈ ગયે હોય, સતાવ્યા હોય, થકાવ્યા હોય અથવા જીવથી રહિત કર્યા હોય તે તરસ મિકછા મિ દુલહે. આવી રીતે ગમન આગમન સંબંધી અતિચાર મહીને શયન આદિમાં પડખું આદિ ફેરવવામાં થનારા અતિચારીની નિવૃત્તિ કહે છે. છામિ નામપિન્ના' રાત્રિા હે ભગવાન! હું દિવસ-રાત્રિ સંબંધી શયન વિગેરે અતિચારેથી નિવૃત્ત થવાને ચાહું છું. તે અતિચાર અગર અધિક સુવાથી અથવા વિના કારણે સુવાથી અથવા શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ અત્યંત કમલ મેટી શા ઉપર સવાથી તથા એવી પથારીને નિત્ય ઉપયોગ કરવાથી, પથારી (સંથારા) ઉપર શરીરને પંજયા વિના કરવટ લેવાથી, પંન્યા વિના અંગ-ઉપાંગને સંકોચવા–પસારવાથી, શું આદિના અવિધિપૂર્વક સ્પર્શથી. અવિધિએ ઉધરસ વિગેરે ખાવાથી, અયતનાપૂર્વક છીંકવાથી તથા બગાસું ખાવાથી, પૂજ્યા વિના ખોલવાથી અથવા સચિત્ત રજયુકત વસ્ત્રાદિકના સ્પર્શથી જે અતિચાર થયા હોય એ બધા જાગ્રત અતિચાર થયા, હવે સુપ્ત અતિચાર કહે છે – એવં સ્વપ્ન અવસ્થા સબંધી, મૂત્તર ગુણને દૂષિત કરવાવાળી અથવા યુદ્ધ, વિવાહ, રાજ્યપ્રાપ્તિ વિગેરે સાવદ્ય ક્રિયા અર્થાત્ સ્વપનમાં સ્ત્રીની સાથે સમાગમ, પ્રેમપૂર્વક સ્ત્રીનું જેવું, મનને વિકાર, તથા આહાર-પાણીના સેવનરૂપી વિરાધનાના કારણે મારાથી જે અતિચાર થયા હોય. ‘તસ મિચ્છા મિ દુશ યદ્યપિ સાધુઓને માટે દિવસમાં સુવાનું નિષેધ છે તે પણ શયન સબંધી દેવસિક અતિચાર બતાવવાથી એ સિદ્ધ થાય છે કે વિહાર આદિથી ખૂબ થાકી જવાના કારણે અથવા બીજા અનિવાર્ય કારણેથી દિવસે સુવું પડે તે આવી અવસ્થાને માટે ઉપર કહેલું દેવસિક અતિચાર બતાવેલ છે. (સૂ૦ ૩). આવી રીતે શયન સંબંધી અતિચારના પ્રતિક્રમણ કહીને હવે ગોચરીના અતિચાર સંબંધી પ્રતિક્રમણ કહે છે– “દિનામિ જોવા “પ્રાપ્તિ ગાયની જેમ ઠેકાણે ઠેકાણેથી થોડે થડ અ હાર લેવા માટે કરવું તે કામને ગેચરચર્યા કહે છે તસ્વરૂપ જે ભિક્ષાચય (અર્થાત ઉત્તમ મધ્યમ અને નીચ (સાધારણ) કળામાં તથા ઈષ્ટ અનિષ્ટ વસ્તુઓમાં રાગાદિ રહિત થઈને લાભાલાભમાં સમાન ભાવથી આહાર આદિ ગ્રહણુ કરવું) તેમાં સાંકળ વિના બંધ કરેલ અગર અર્ધા વાસેલા કમાડને પંજ્યા વિના અથવા ધણીની આજ્ઞા વિના ખેલવાથી, કુતરા, વાછરડા, બાલક આદિને ધકેલીને અથવા ઓળંગીને જવાથી, કુતરા વિગેરે માટે કાલે અગ્રપિંડ લેવાથી. દેવતા. ભૂત વિગેરેના બલિના માટે તથા યાચક–પણ આદિને અર્થે રાખવામાં આવેલ, અથવા આધાક આદિની શંકાથી યુકત, તથા જાણ્યા વિચાર્યા વિના આહાર વિગેરે લેવાથી, અષણીય કોઈપણ વસ્તુને લેવાથી, પાણી વિગેરે પીવા યોગ્ય વસ્તુની એષણામાં કઈ પણ પ્રકારની ખામી હોવાથી, હીન્દ્રિયાદિ-પ્રાણિ-મિશ્રિત, બીજયુકત, તથા હરિતકાયયુક્ત આહાર આદિ લેવાથી, પશ્ચાત્કર્મિક (જેમાં આહાર આદિ ગ્રહણ કરી લીધા પછી હાથ-વાસણ વિગેરે વાય) તથા પુર:કર્થિક (જેમાં આહારદિ દેતાં પહેલાં હાથ, વાસણ આદિ ધેવાય) આહાર આદિ લેવાથી, અષ્ટ જગ્યાએથી લાવવામાં આવેલી વસ્તુને લેવાથી, સચિત્ત પાણીથી ભીંજાયેલા હાથે આહાર આદિ ગ્રહણ કરવાથી, સચિત્ત રજયુક્ત આહાર આદિ લેવાથી, દાતાર દ્વારા આમતેમ ઢળતા આહાર આદિ લેવાથી, કઈ પાત્રમાં અક૯૫નીય વસ્તુ પડેલી હોય તેને ખાલી કરી તેજ પાત્રથી દેવામાં આવેલ આહાર આદિ લેવાથી અથવા વિના કારણે આહાર આદિ પરિઠવાથી શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ અને વિના કારણે વિશિષ્ટ વસ્તુની યાચના કરી લેવાથી જે કાંઇ અતિચાર લાગ્યા હાય, તથા આધાકર્મ આદિ ઉદ્ગમદેષ, ધાત્રી આદિ ઉત્પાદના દેષ, અને શકિત આદિ એષણા દોષથી દૂષિત આહાર આદિ લેવાઈ ગયા હોય, ઉપભેગમાં લીધા હાય અથવા જે પરિષ્ઠાપિત ન કર્યા હાય “તસ્સ મિચ્છા મિ તુરું' (સ્૦ ૪) આગળ કહેવામાં આવેલા અતિચારોથી હું નિવૃત્ત તયા રાત્રીના પ્રથમ અને છેલ્લા પ્રહરરૂપ ચાર કાળમાં પ્રવચનના મૂળપઠન રૂપ સ્વાધ્યાય ન કરવું, અને સમય ( દિવસના પહેલા અને પાછલા પ્રહર ) માં પાત્ર-રહરણ ખાદિ ભડ અથવા સમ્યક્ પ્રકારે પ્રતિલેખન ન કર્યું હોય, તથા સર્વથા અથવા તનાપૂર્વક પૂજવાનું કાર્ય ન કર્યું. હાય આદિ કારણેાથી સચમ સબંધી અતિક્રમ (અકૃત્ય સેવનના ભાવ), વ્યતિક્રમ ( અકૃત્ય સેવનની સામગ્રી મેળવવી ), અતિચાર (અકૃત્ય સેવનમાં ગમનાદિરૂપ પ્રવૃત્તિ કરવી) તથા અનાચાર (અકૃત્યનું સેવન કરવું) થઈ જવાને કારણે મારાથી જે અતિચાર થયા હાય “તસ્સ મિચ્છા મિ દુધનું” (સ્૦ ૫) ઉપકરણનું સથા ઉપાશ્રય આદિને પાત્ર, થાઉં છું. દિવસ મર્યાદા પૂર્વક આ અતિચાર સ ક્ષેપથી એક પ્રકારના છે, અને વિસ્તારથી બે-ત્રણુ આદિ આત્માધ્યવસાયથી સ ંખ્યાત અસખ્યાત યાવત્ અનન્ત પ્રકારના છે, તેમાંથી એક વગેરેના ભેદ કહે છે-“પત્તિધમામિ 99 વિષે એક પ્રકારના અસંયમ થવાથી મને જે અતિચાર લાગ્યા હાય એ ઇત્યાદિ. પ્રમાણે રાગદ્વેષ રૂપ કે અન્યનેાના કારણે સમ્યક્—જ્ઞાનાદિ રૂપ રત્નત્રયના નાશ કરીને આત્માને અસાર કરવાવાળા, અથવા પ્રાણીઓની હિંસામાં નિમિત્તભૂત માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ દડાના કારણે વિહિતનું અનુઠાન ન ક્યુ હાય અને નિષિદ્ધનું સેવન કર્યું... હાય, તથા અશ્રદ્ધાથી સમ્યક્ અસેવિત યાગનિરે ધરૂપ મને ગુપ્તિ, વચનગુપ્તિ, ક્રાયગુપ્તિ, આ ત્રણ ગુપ્તિના કારણે. અશુભ કર્માંના ખાડામાં અથવા નરકમાં નાખનારી, અથવા વિષયામાં પ્રાણીઓને લેાભાવનારી માયા, અહિક-ચક્રવત્તી આદિ, પરલેાક સખધી દેવ ઋદ્ધિ આદિ પદ્મની પ્રાપ્તિથી થનારી વિષયસુખની લાલસારૂપ તીક્ષ્ણ ધારથી યુકત કુઠાર સમાન, આત્મરૂપ ભૂમિમાં ઉત્પન્ન સમકિતરૂપ અંકુરથી યુકત નિર્મૂલ ભાવનારૂપ જલથી સીંચેલ, તપસયમ આદિ ફૂલેાથી ભરેલા મેાક્ષરૂપ ફૂલથી વિભૂષિત કુશલ ક રૂપ કલ્પવૃક્ષને કાપવાવાળા નિદાન (નિયાણુ) અને મેહકર્મીના ઉદયથી ઉત્પન્ન થનારા અભિપ્રાય રૂપ મિથ્યાદન, આ ત્રણ શલ્યથી, રાજા અથવા આચાર્ય આદિ પદની પ્રાપ્તિ રૂપ ઋદ્ધિગૌરવ, મધુર આદિ રસની પ્રાપ્તિના અભિમાન રૂપ રસગૌરવ તથા શરીર આદિના સુખની થવાવાળા અભિમાનરૂપ શાતગોરવ, એ પ્રમાણે જ્ઞાનની ( જેના વડે પ્રાપ્તિથી શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ જીવદિ પદાર્થ જાણી શકાય તે જ્ઞાન, તેની ) વિરાધના, દર્શનની (જેના વડે જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવામાં આવે, પ્રવચનમાં રુચી થાય તે દર્શન, તેની) - વિરાધના, ચારિત્રની (મોક્ષાથી જીવેને સેવન કરવા ગ્ય, અથવા આત્માને કર્મરહિત કરવાવાળે ચારિત્ર, તેની,) વિરાધના, આ ત્રણ વિરાધનાઓના કારણે (આરાધનાનો અભાવ અથવા ખંડનારૂપ) કારણે મને જે અતિચાર લાગે હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ) ૬) આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર અથવા જવું આવવું વગેરે ક્રિયારૂપ કંટકમાં પ્રાણીઓને ખેંચી જવાવાળા, અથવા આત્માને મલિન કરવાવાળા જીવના પરિણામને કષાય કહે છે. આ કષાય અર્થાત્ ક્રોધ, માન, માયા અને લેભના કારણે, જેના વડે જીવ અને અજીવની ચેષ્ટા જાણવામાં આવે એવી આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ રૂપ સંજ્ઞાના કારણે, અને આકથા, ભકતકથા, દેશથા, તથા રાજકથા રૂપ ચાર વિકથાઓ કરવાના કારણે જે કઈ અતિચાર થયા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. એમાં સ્ત્રીકથા જાતિ કુલ રૂપ અને નેપચ્ચેના ભેદથી ચાર પ્રકારની છે, તેમાં જાતિકથા જેવી રીતે કે પતિ મરણ પામ્યા પછી દુઃખથી દિવસો વિતાવનારી બ્રાહ્મણીને ધિકકાર છે, શૂદ્રાણુનેજ ધન્ય છે કે જેને એક પતિ મરણ પામી જતાં બીજ પતિ દ્વારા સુખથી જીવન ગુજારે છે. ઈત્યાદિ. કુલકથા–આ કન્યા ઉગ્રસ્કુલની છે, એટલા માટે સારી છે. ઈત્યાદિ. રૂપકથા જેમ–પહાડી સ્ત્રીએ વન અને આભૂષણ બહુજ રાખે છે, મૈથિલી અને પંજાબી સ્ત્રીઓ જરૂરત કરતાં વધારે વસ્ત્ર તથા આભૂષણ પહેરતી નથી, ઈત્યાદિ. આવી કથાઓથી બ્રહ્મચર્ય આદિ વ્રતમાં દેષ લાગવાની સંભાવના રહેવાથી તેને અતિચારને હેતુ માનવામાં આવેલ છે. ભકતકથા-આવાપ-નિર્વાપ-આરંભ અને નિષ્ઠાન ભેદથી ચાર પ્રકારની છે. તેમાં આવા૫ ભકતકથા–જેવી રીતે કે આ રસોઈમાં અમુક પ્રમાણમાં ઘી-શાક અને મશાલ હશે તે સારી રસોઈ થશે, ઇત્યાદિ નિર્વાપ ભકતકથા-આટલાં પકવાન હતાં, આટલાં શાક હતાં અને સ્વાદમાં મધુર હતાં. એ પ્રમાણે જોયેલા પદાર્થોની કથા કરવી તે. આરંભ ભકતકથા-જેમકે “આ રસેઈમાં આટલાં શાક અને કળાની જરૂરત રહેશે, ઈત્યાદિ, નિષ્ઠાન ભકતકથા-જેમકે અમુક ભજન કરવાના પદાર્થોમાં આટલા રૂપિઆ થશે આ પ્રમાણે દ્રવ્યની મુખ્યતાથી કથા કરવી તે. ભકતકથાથી અજિતેન્દ્રિયત્ન આદિ દેષ થવાના કારણે અતિચાર લાગે છે. મગધ આદિ દેશોની કથા વગેરેને દેશ કથા કહે છે. તે પણ ચાર પ્રકારની છે. (૧) ઇન્દ, (૨) વિધિ, (૩) વિક૫, (૪) નેપ. શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ (૧) છન્દ દેશકથા–જેમકે, દક્ષિણ દેશમાં મામાની પુત્રી સાથે લગ્ન કરી શકાય છે. અને બીજા દેશમાં તે પ્રમાણે કરવામાં દેષ માનવામાં આવ્યું છે. જેવી રીતે અન્ય ગ્રંથમાં લખેલું છે કે:- મામાની પુત્રીથી, માતાના ગેત્રમાં ઉત્પન્ન કે બીજી કન્યાથી અથવા એક પ્રવર (મૂલ) ની કન્યા સાથે કે વિવાહ કરે તે તે વિવાહ-લગ્ન અગ્ય સમજવામાં આવે છે અને લગ્ન કરનારને ચાંદ્રાયણ વ્રત કરવું પડે છે ઈત્યાદિ. (૨) વિધિ દેશકયા-જેમકે, મગધ દેશમાં ચાવલ-(ખા)-દૂધઆંબા વગેરે આ પ્રમાણે ઉત્પન્ન થાય છે. કેશલ (અવધ) દેશમાં મકાને આ પ્રમાણે બનાવવામાં આવે છે. તથા આગરા પ્રાન્તમાં ધનવાન માણસ આ પ્રમાણે વ્યાપાર કરે છે ઈત્યાદિ, (૩) વિક૬૫થી દેશકથા-જેમકે, ખેતી, વાડી, કુવા-તલાવ વગેરે ખોદાવવાની તથા શાલી આદિ ધાન્ય પવાની કથા કરવી તે. (૪) નેપથ્ય દેશ કથા-મણિ-ભૂષણ વસ્ત્ર આદિ ધારણ કરવાની કથા કરવી તે. જેમકે વિદેહ દેશની સ્ત્રીઓના કેશ–પાશ વગેરેની સુંદરતા સારી છે. ગુજરાતી સ્ત્રીઓ થોડાં આભૂષણ પહેરે તે પણ સુંદર દેખાય છે, પંજાબી સ્ત્રીઓના વસ્ત્રોના ચમત્કાર પ્રશંસા કરવા છે ઈત્યાદિ રૂસ્થી વાત કરવી છે. દેશકથામાં રાગ-દ્વેષ-પક્ષપાત વગેરે દે થવાનો સંભવ છે તેથી અતિચાર લાગે છે. રાજકથા પણ ચાર પ્રકારની છે (૧) અતિયાન, (૨) નિર્માણ, (૩) બલવાહન, (૪) કેષ–ષ્ઠાગાર. તેમાં (૧) અતિયાન (નગરાદિપ્રવેશ) થી રાજકથાઃજેમકે- ચન્દ્રમાં પ્રમાણે સ્વચ્છ છત્ર અને બે ચામરાથી સુશોભિત, હાથી છેડાથી યુકત, રથ ઉપર બેઠેલા આ રાજ માગધ-બન્દી આદિ યાચક જનની જયષણા સાથે રાજધાનીમાં પ્રવેશ કરશે-ઈત્યાદિ (૨) નિયણુ-નગરાદિથી બહાર નીકળવાની કથા-જેમકેઉપર કહેલી શભા સાથે રાજા-રાજધાનીથી બહાર નીકળશે ઈત્યાદિ. (૩) બલ-(સેના) વાહન (હાથી ઘેડા ) સહિત રાજકથા-જેમકે અહા ? આવા મોટા-મોટા ચંચલ ઘોડા, મમત્ત હાથી અને શત્રુઓના માન ઉતારી નાંખે તેવા શુરવીર કયા રાજાનાં છે ? ઈત્યાદિ. (૪) મેષ (ખજાના) અને કેષ્ઠાગાર (કઠાર ) ની રાજકથા-જેમકે-જેને રત્નાદિકથી ખજાના અને ધાન્યાદિકથી કે ઠાર ભરેલા છે તથા જેના રાજના કિલ્લા અભેદ્ય છે. અને દ્ધાઓ શત્રુઓનું દમન કરવાવાળા છે. એવા આ રાજા સુખથી સમય ગુજારે છે. ઈત્યાદિ. આ પ્રમાણે રાજકથા કહેવાથી રાજાની ગુપ્ત વાત ભેદન વગેરે અનેક દેની ઉત્પત્તિ થવાના કારણે અતિચાર લાગે છે. નિવાંત (જ્યાં પવન આવી શકે નહિ તેવા) સ્થળે રાખેલા નિશ્ચલ દીપક-દીવાની શિખા સમાન અત્યંત સ્થિર ધારાવાહી જ્ઞાનને વિચ્છેદ કરવાવાળા અન્ય પદાર્થોના સંબંધથી રહિત એક માત્ર વસ્તુના ચિન્તનને “ધ્યાન” કહે છે. કહ્યું છે કે “છદ્મસ્થને” એક વસ્તુમાં અન્તર્મુહૂર્ત માત્ર મનનું અવસ્થાન રહે છે તેને ધ્યાન કહે છે. તે ધ્યાન (૧) આd, (૨) રોદ્ર, (૭) ધર્મો, (૪) શુકલ ભેદ થી ચાર પ્રકારનું છે. તેમાં (૧) આર્તધ્યાન તેને કહે છે કે –જે અર્તિ-મનની પીડાની સાથે અથવા અતિ-અશુભની સાથે થનારું હોય, અર્થાત ઈષ્ટ શબ્દદિને શ્રી આવશયક સુત્રમ ભાગ ४४ Page #73 -------------------------------------------------------------------------- ________________ સગ અને અનિષ્ટનાં વિયેગનું ચિન્તન કરવું, જેમકે-જેમાં મેહવશ રાજ્યના ઉપભેગ શયા, આસન, હાથી, ઘેડા આદિ વાહન, સ્ત્રી, ગબ્ધ, માલા, મણિ, રત્ન, ભૂષણ વગેરેની ઈરછા ઉત્પન્ન થાય છે અને એ સર્વથી વિપરીત સંગોની અનિચ્છા કરવી તે આત્તધ્યાન કહેવાય છે, (૨) ઉપઘાત-વગેરે પરિણામેથી જીવને રડાવે અર્થાતુ-દુઃખી કરે, અથવા અત્યંત ક્રૂર આત્માનું જે કર્મ (આત્મપરિણામરૂપ ક્રિયાવિશેષ) તેને રોદ્રધ્યાન” કહે છે. જેમ કહ્યું છે કે જેના દ્વારા છેદન, ભેદન, દહન, મારણ, બંધન, પ્રહરણ, દમન, કર્તન (કાપવું) વગેરેના કારણુથી રાગ-દ્વેષને ઉદય થાય અને દયા ન થાય આવા આત્મપરિણામને “રોદ્રધાને કહે છે. (૩) વીતરાગની આજ્ઞા રૂપ ધર્મયુકત ધ્યાનને “ધર્મેધ્યાન” કહે છે. કહ્યું છે કે–આગમને સ્વાધ્યાય, વ્રતધારણ, બંધ-ભક્ષાદિનું ચિન્તન, ઇંદ્રિયદમન તથા પ્રાણીઓ પર દયા કરવી તેને ધમ્યાન કહે છે. () શુકલ અર્થ સકલ દેથી રહિત હોવાના કારણે નિર્મલ અથવા -જ્ઞાનાવરણીય આદિ કર્મમલને કલ-દર કરનાર યાનને શુકલધ્યાન કહે છે. જેમ કહ્યું છે કે જેની ઇન્દ્રિયે વિષયવાસનારહિત હય, સંકલ્પ-વિકલ્પ-દેષયુકત જ ત્રણ યોગ તેનાથી રહિત એવા મહાપુરુષના ધ્યાનને “શુકલધ્યાન કહ છે. સંક્ષેપથી ચારે ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે. “કઈ વસ્તુની કામનાથી યુકતને આનં, હિંસ દિથી યુકતને રો, ધર્મથી યુકતને ધમ્ય અને સર્વ પ્રકારના ડેષ રહિતને શુકલધ્યાન કહે છે. આ ચાર ધ્યાનેના નિમિત્તથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે તેનાથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ૦ ૭) ક્રિયા પાંચ પ્રકારની છે. (૧) કાયિકી, (૨) આધિકરણિકી; (૩) પ્રાàષિકી, (૪) પારિતાપનિકી, (૫) પ્રાણાતિપાતિકી. જેમાં અસ્થિ-હાડકા વગેરે હોય તેને કાય કહે છે. અને તેના વડે થવા વાળી ક્રિયાને “કાયિકી” કહે છે. તે ત્રણ પ્રકારની છે. (૧) અવિરતકાયિકી, (૨) દુપ્રણિહિતકાયિકી, (૩) ઉપરતકાયિકી. મિથ્યાદૃષ્ટિએ અને અવિરતસમ્યગદૃષ્ટિઓની કર્મબન્ધનની હેતુભૂત ક્રિયાઓને “અવિરતકાયિકી” કહે છે. દુપ્રણિહિતકાયિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) ઈન્દ્રિયદુપ્રણિહિતકાયિકી, (૨) ઈન્દ્રિયદુપ્રણિહિતકાયિકી, આ બન્ને ક્રિયાઓ પ્રમત્ત સાધુઓની છે. તેમાં ચક્ષુ આદિ ઇન્દ્રિઓની ચપલતાને કારણે મેક્ષમાર્ગમાં અસ્થિર કાયાથી થવા વાળી ક્રિયાઓ ઈન્દ્રિયદુપ્રણિહિતકાયિકી કહેવાય છે. એ પ્રમાણે નાઈન્દ્રિય (મન) ના અશુભ સંકલ્પ દ્વારા અસ્થિર કાયાથી થવાવાળી હિયાઓને નેઈન્દ્રિયદુપ્રણિહિતકાયિકી ક્રિયા કહે છે. પ્રાય:-ઘણું કરીને સાવદ્ય વેગથી નિવૃત્ત અપ્રમત્ત સંયતીની કાયા વડે થવાવાળી ક્રિયાઓને “ઉપરતકાયિકી” ક્રિયા કહે છે. છે ૧ . શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ જેના વડે આત્મા નરકાદિ કુગતિમાં જાય, એવી તલવાર આદિ શસ્ત્રથી થવાવાળી કિયાઓને “આધિકરણિકી' ક્રિયા કહે છે, તે બે પ્રકારની છે. (૧) સંયેજનાધિકરણુકી (૨) અને “નિર્વત્તાધિકરણિકી'. જેમાં તલવાર આદિને કષ (મ્યાન) આદિ સાથે સંગ કરવામાં આવે તે “સંયેજનાધિકરણિકી છે અને જે ક્રિયામાં તલવાર આદિ બનાવવામાં આવે તેને “નિવર્સનાધિકરણિકી' કહે છે. વેષયુક્ત ક્રિયાને “પ્રાષિક’ ક્રિયા કહે છે. તે બે પ્રકારની છે. (૧) જીવપ્રાષિકી અને (૨) અજીવપ્રાપ્લેષિકી, જીવઉપર બંધ કરવાથી થવા વાળી ક્રિયાને જીવપ્રાષિક દિયા કહે છે. અને અજીવ-પાષાણુ આદિની ઠોકર લાગવાના કારણે તેને ઉ૫ર કરવાથી થવા વાળી ક્રિયાને “અજીવપ્રાàષિકી” ક્રિયા કહે છે પણ તલવાર આદિ હથિર વડે પીડા પહોંચાડવી તેને “પારિતાપનિકી ક્રિયા” કહે છે, તેના બે ભેદ છે (૧) “સ્વહસ્તપરિતાપનિકી” અને (૨) “પરસ્તપારિતાપનિકી પિતાના હાથ વડે પરને દુ:ખ પહોંચાડવા વાળી ક્રિયાને “સ્વહરતપારિતાપનિકી'. ક્રિયા કહે છે અને અન્ય દ્વારા બીજાને દુ:ખ પહોંચાડવું તે ક્રિયાને “પરહસ્તપારિતાપનિકી” ક્રિયા કહે છે. તે ૪ પ્રાણીઓના નાશને “પ્રાણાતિપાત’ ક્રિયા કહે છે. તેના પણ બે ભેદ છે; (૧) સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા અને (૨) પરહસ્તપ્રાણાતિપાતક્રિયા, પિતાના હાથ વડે પ્રાણીઓને નાશ કરે તેને “સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા' કહે છે, અને બીજાના હાથથી પ્રાણીઓને નાશ થાય તેવી ક્રિયાને પરહસ્તપ્રાણાતિપાત કિયા કહે છે . ૫ ! આ ક્રિયાઓ વડે કરી મને જે અતિચાર લાગ્યા હોય તે તેનાથી હું નિવૃત્ત થાઉં છું. શબ્દ-જે બેલવામાં આવે છે તેને શબ્દ કહે છે, તે કણેન્દ્રિય ગ્રાહ્ય અને મનેઝ અમનેઝ વર્ણમાલા સ્વરૂપ છે. રૂ૫-જે જોવામાં આવે તેને રૂપ કહે છે, તે ચક્ષ ઇન્દ્રિયને વિષય લીલા પીળા આદિ છે. ગ–જે સુંઘવામાં આવે તેને ગન્ધ કહે છે, તે ધ્રાણેન્દ્રિયના વિષય સૂખડ કપૂર આદિ છે. રસ-જે ચાખવામાં આવે તેને રસ કહે છે, તે રસના ઈન્દ્રિયના વિષય મધુર આદિક છે. સ્પર્શ—જેને સ્પર્શ કરવામાં આવે તેને સ્પર્શ કહે છે તે સ્પર્શેન્દ્રિયના વિષય માલા, સુખડ, અંગના આદિ છે. આ પાંચ કામ (વિષયભેગની અભિલાષા) ગુણ (વર્ધક) છે. અર્થાત્ તે આત્માના સ્વાભાવિક ગુણેના નાશ કરવાવાળા છે. તે કામ ગુણેથી મારાથી અતિચાર થયા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. શાઓની મર્યાદામાં ચાલવાનું નામ “વત’ છે. આ વ્રતે તીર્થકર અને ગણધર આદિ મહાપુરૂએ સ્વીકાર કરેલ છે, અથવા એ મહાપુરૂષને જ આચરણ કરવા યોગ્ય હોવાથી અને શ્રાવકેના વતની અપેક્ષા મોટા હોવાથી “મહાવત” કહેવાય છે, તે પાંચ પ્રકારનાં છે-(૧) કરવું, કરાવવું અને કરતા હોય તેને અનુમેદન રૂપ સર્વ પ્રકારથી સ્થલ-સુકમ આદિ તમામ જીના પ્રા (પાંચ ઇન્દ્રિયે, શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ ત્રણ બેલ, શ્વાસે રવાસ તથા આયુષ્ય આ દશ)નાં અતિપાત-હિંસાથી વિરમણ (નિવૃત્ત થવું), (૨) સર્વ પ્રકારના મૃષાવાદ-અસત્યથી વિરમણ, (૩) સર્વ પ્રકારના અદત્તાદાન (ચેરી)થી વિરમણ, (૪) દેવ, મનુષ્ય તિર્યંચ સમ્બન્ધી સર્વ પ્રકારના મયુ- - નથી વિરમણ, અને (૫) સચિત્ત આદિ સર્વ પ્રકારના પરિગ્રહથી વિરમણ એનાથી તથા રાગદ્વેષરહિત રૂડી ચેષ્ટા અર્થત કઈ પણ જેને કઇ પ્રકારની પીડા ન પહેચાડવી એવા ભાવ રાખીને પ્રવૃત્તિ કરવી. તેને “સમિતિ કહે છે. તે પાંચ પ્રકારની છે– (૧) ઈમિતિ–મુનિએના એકાકી ભાવથી અથવા રાગદ્વેષ રહિ. તતાપૂર્વક ગમનકાલિક પ્રવૃત્તિ અર્થાત જ્યારે સૂર્યના પ્રખર કિરણેથી દિશાઓ પ્રકાશિત થવાના કારણે આંખે પદાર્થને ગ્રહણ કરવા શકિતમાન થઈ જાય. રથ, ઘોડા, મનુષ્ય આદિના ચાલવાથી એસની ભીનાશ ખુંદાઈ જવાથી રસ્તે પ્રાસુક થઈ જાય, તે રસ્તા ઉપર સાવધાન થઈ અયનાના ભયથી શરીરને સંકુચિત રાખી યુગપ્રમાણ માર્ગને જોતા થકા ધીરે ધીરે મુનિનું ચાલવું. (૨) ભાષા સમિતિકર્કશતા આદિથી રહિત, સર્વ પ્રકારના કલ્યાણ કરવાવાળી, પરિમિત, સ્પષ્ટ અને મધુર વાણી બોલવી. (૩) એષણા સમિતિ–ગવેષણા, પ્રહણષણા, પરિભેગેષણ-સ્વરૂપ એષણામાં યત્નાપૂર્વક પ્રવૃત્તિ કરવી અથત-ઉપગપૂર્વક નવકેટી વિશુદ્ધ આહાર ગ્રહણ કરો. (૪) “આદાન-ભાંડ-માત્ર-નિક્ષેપણા-સમિતિ–વઝ, પાત્ર આદિ ઉપકરને યત્નાપૂર્વક લેવું મૂકવું. તથા (૫) “ઉરચાર-પ્રસવણ-ખેલ-જલ-સિંઘાણ–પારિકાપનિકા-સમિતિ–ઉરચાર આદિને યત્ના પૂર્વક દશ-બેલ ત્યજીને પરિઠા૫ન કરવું એનાથી એવં પૃથ્વી, પાણી, - તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસરૂપ છે જીવ નિકાથી, તથા કુષ્ણ, નીલ, કાત, તેજ, પદ્ધ અને શુકલ આ છ લેયાઓના સમ્બન્ધથી જે કઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, હવે લેસ્યાનું સ્વરૂપ કહે છે જેના દ્વારા આત્મા કર્મોથી લેપાયમાન થાય તેને અર્થાત્ કક્ષાના ઉદયથી પ્રાપ્ત થયેલી શકિતવિશેષવાલી યુગપ્રવૃત્તિને લક્ષ્યા કહે છે. તે દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે પ્રકારની છે. તેમાં દ્રવ્યલેશ્યા પુગલસ્વરૂપ છે. તે પણ નેકર્મલેશ્યા અને કમલેસ્યાના ભેદથી બે પ્રકારની છે. તેમાં કર્મવ્યસ્યા વર્ણવિશેષરૂપ માનવામાં આવી છે અને કર્મદ્રલેશ્યા ભાવલેશ્યાની ઉત્પાદક કષાયમહનીયકર્મ અને નામકર્મ દ્રવ્યસ્વરૂપ છે. કે કેટલાક માણસો આ કર્મ દ્રવ્યલેશ્યાને કર્મનિણંદ (બધ્યમાન કર્મ પ્રવાહ) રૂપ માને છે. પણ તે માન્યતા ઠીક નથી. કારણ કે જે એવા લક્ષણ માનવામાં આવે તે આ સ્થળે બે પ્રશ્ન ઉભા થાય છે કે:-તે કર્મનિણંદ સારરૂપ છે કે અસાર રૂપ છે ? જો સાર રૂપ છે એમ માનશે તે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોમાંથી કોઈ એક કર્મનો સાર છે, અથવા સર્વ કમેને ? પણ શ્રી આવશયક સુત્રમ ભાગ ४७ Page #76 -------------------------------------------------------------------------- ________________ એ બને વિકલ્પ આગમથી વિરુદ્ધ છે. કેમકે આગમાં લેશ્યાને કર્મના ફલસ્વરૂપ કહેવામાં આવી નથી. અને કર્મોના સારરૂપ તે જરૂર ફળવાળું હોવું જ જોઈએ, એટલા માટે તેને કર્મોના સારરૂપ કહી શકાશે નહિ. હવે જે અસારરૂપ માનીએ તો તે ઉત્કૃષ્ટ અનુભાગનો હેતુ થઈ શકતું નથી. તે કારણથી લેસ્યાને કર્મનિષ્પન્દરૂપ નહિ માનવું જોઈએ. એટલા માટે જેના દ્વારા આત્મા કર્મોથી - લેપાય એવી શુભ-અશુભ આત્મપરિણતિનેજ વેશ્યા માનવી, તે શાસ્ત્રસંમત છે. અહિં એક એ પ્રશ્ન થાય છે કે જેવી રીતે કામણ શરીરને કર્મવર્ગ ણાની સાથે કાર્યકારણરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે લેસ્યાદ્રવ્યને પણ કર્મવર્ગણની સાથે કાર્યકારણરૂપ માનવામાં શું આપત્તિ છે? કારણ કે તે લેસ્યાઓને કર્મની અંદર સમાવેશ થતો નથી. એ પ્રમાણે પ્રશ્ન કરે તે ઠીક નથી, કારણ કે આગમને તેમાં વિરોધ આવે છે, અર્થાત્ કઇ પણ આગમમાં સ્થાને કાર્યકારણ રૂપ માનવામાં આવેલ નથી. લેસ્યાને જૂદી બતાવવાનું કારણ એ છે કે કમવર્ગણાની અંદર સાધક સ્વરૂપ છે, આ વાત દ્રવ્યસ્થાની થઈ. હવે ભાવલેશ્યા કહે છે. ભાવલેશ્યા કષાદયલબ્ધશકિતવિશેષ યોગ પ્રવૃત્તિરૂપ છે એમ પ્રથમ કહેવાયું છે. અહિંઆ એક પ્રશ્ન થાય છે કે–ભાવલેણ્યાનું પર્વોકત લક્ષણ માનવાથી ઉપશાન્તકષાય, ક્ષીણુકષાય અને અગિકેવળી ગુણસ્થાનમાં તે લેસ્થાને અભાવ માનવે પડશે, કારણકે ત્યાં કષાય નથી. આ પ્રશ્ન કર ઠીક નથી, કેમ કે ત્યાં ભાવલા ઉપચાર માત્રથી માનવામાં આવી છે. મુખ્યને અભાવ હોવાથી નિમિત્તમાં ઉપચાર કરાય છે. આ ન્યાયથી વેગ પ્રવૃત્તિની સત્તાજ ઓપચારિક લેસ્થાના સર્ભાવમાં હેતુ માનવામાં આવેલ છે, અહિં તાત્પર્ય એ છે કે જે ગપ્રવૃત્તિ સુમસ પરાય ગુણસ્થાન સુધી કષાયે દયલબ્ધશકિતવિશેષ રૂપે હતી એજ યુગપ્રવૃત્તિ ઉપશાંતકષાયાદિકમાં છે, એટલા માટે ભૂતપૂર્વનયની અપેક્ષાથી ત્યાં (ઉપશાંતક્ષીણુકષાયાદિ ગુણસ્થાનમાં) લેસ્થાન સભાવ શાસ્ત્રોમાં કહેલ છે. લેકમાં પણ આ ઉકિત પ્રસિદ્ધ છે કે બેન મરી જવા પછી પણ તેના પતિને બનેવી કહે છે. વાત એ છે કે સામાન્ય રીતે સોગિકેવળીગુણસ્થાન સુધી ઉપચારથી જ લેસ્યાનો સદભાવ સિદ્ધ થાય છે. જે ત્યાં વાસ્તવિક વેશ્યા માનીએ તે તેનાથી સ્થિતિબંધ અથવા અનુભાગબંધનો પણ પ્રસંગ થશે, પરંતુ ત્યાં તે બંને બંધને અભાવ છે, કહ્યું પણ છે કે “પ્રકૃતિ અને પ્રદેશને બંધ વેગથી થાય છે તથા સ્થિતિ અને અનુભાગને બંધ કષાયથી થાય છે.” આ વચનથી પ્રકૃતિ અને પ્રદેશબંધ ગજનિત છે. સ્થિતિ અને અનુભાગ બંધ કષાયજનિત છે. સગિકેવળી વિગેરે ગુણસ્થાનોમાં ગનિમિત્તક પ્રકૃતિબંધ અને પ્રદેશબંધને સદભાવ થયા પછી પણ તથા કષાયના અભાવથી સ્થિતિ અને અનુભાગને સંભવ થયા પછી પણ ભીંત ઉપર ફેકેલ સુકા ઢફાની માફક ત્યાં સ્થિતિ નથી કરતે. તુરત થએલું કર્મ પાછું હઠી જાય છે. આ વિષય શ્રી સૂયગડાંગ સૂત્રમાં ભગવાને ફરમાવેલું છે– શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ “ પ્રથમ સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં અનુભવ થાય છે, અને ત્રીજા સમયમાં નિર્જરી જાય છે અર્થાત દૂર થઈ જાય છે.” આ કારણથી તે બંધને ઈર્યાપથ બંધ કહેલ છે. આ શાઅવાકય ત્યાં ઓપચારિક લશ્યાનાં સદભાવને બતાવવા વાળે છે, એટલે પૂર્વોકત લક્ષણવાળીજ ભાવલેશ્યા છે. અહિં પ્રતિક્રમણમાં ભાવલેસ્યાને અધિકાર છે, એમાં કૃષ્ણાદિ શબ્દોને જે વ્યવહાર થાય છે તે માત્ર તેની ઉત્પાદક વેશ્યાનાં પુત્રનાં નિમિત્તથી તથા પરિણામ પણ તેવાજ થઈ જવાના કારણથી મનાય છે. તે લેડ્યા છ પ્રકારની છે, જેવી રીતે (૧) કૃષ્ણલયા, (૨) નીલેશ્યા, (૩) કાપતલેશ્યા, (૪) તેલેસ્યા (૫) પwલેયા, (૬) શુકલલેશ્યા. (૧) કૃષ્ણલેશ્યા-કૃષ્ણદ્રવ્યસ્વરૂપ તથા કૃષ્ણદ્રવ્યપરાગજનિત આત્મપરિણામ સ્વરૂપ છે, જેનાથી હિંસા આદિ આશ્રમમાં આત્માની પ્રવૃત્તિ થાય છે મન વચન અને કાયાને અસંયમ, સ્વભાવમાં ક્ષુદ્રતા, ગુણદોષને વિચાર્યા વિના કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને કૂરભાવનું આવવું થાય છે. (૨) નીલેશ્યા-નીલદ્રાવ્યાત્મક તથા નીલદ્રવ્યઉપરાગજનિત અર્થાત અશેક વૃક્ષની જેમ નીલવર્ણવાળા આત્મપરિણામ સ્વરૂપ છે, એથી આત્મા ઇર્ષાલુ, અસહિષશુ માયાવી નિર્લજજ, વિષયપ્રેમી, રસપ્રેમી અને પગલિક સુખનાં અન્વેષક હોય છે. (૩) કાપેલેસ્પા-કબુતરની સમાન વર્ણવાળી તથા તેની જેમ કોપરાગજનિત અર્થાત તરુણ કબુતરના કંઠના જેવા કાળા અને નીલવર્ણવાળા-દ્રવ્યાત્મક આત્મપરિણામરૂપ છે, જેથી આત્મા, મન, વચન, કર્તવ્ય અને વિચારમાં હંમેશાં વક્રભાવને ધારણ કરે છે પરંતુ કેઈ વિષયમાં સરળતા નથી રાખતે, અને તેમાં પુણ્ય પાપ વિગેરેના નાતિકતા તથા પરદુ:ખજનક ભાષા બેલવાને સ્વભાવ થાય છે. (૪) તેજોવેશ્યા-અગ્નિની જ્વાળાની પેઠે લાલ વર્ણ વ્યસ્વરૂપ તથા એવું જ પરાગજનિત સ્વરૂપ છે, અર્થાત્ પિપટની ચાંચની જેમ લાલવણુંવાળા દ્રવ્યની જેમ આત્મપરિણામરૂપ છે, એથી આત્મા નમ્ર બને છે, લુચ્ચાઈ તથા ચપલતાથી રહિત થાય છે, ધર્મની અંદર દઢ, પ્રાણીમાત્રને હિતેવી થાય છે. (૫) પદ્મલેશ્ય-પદ્મ=કમળના ગર્ભ સમાન પીળા દ્રવ્ય સ્વરૂપ તથા હળદરની જેમ પીળા દ્રવ્યવાળા આત્મપરિણામવિશેષ સ્વરૂપ છે. જેનાથી આત્માને, ક્રોધ, માન, માયા આદિ કષાયે મંદ અર્થાતુ પાતલા થઈ જાય છે, અને આત્મામાં મનની શાંતિ, આત્મસંયમનું સામર્થ્ય, મર્યાદિત બોલવું અને જીતેન્દ્રિયપણું આદિ ગુણ આવી જાય છે. (૬) શુકલયા-ગુલદ્રવ્યસ્વરૂપ અર્થાત્ શંખના તલીયાની સમાન સફેદ દ્રવ્યવાળા આત્મપરિણામવિશેષરૂપ છે જેથી આત્મા આ રોદ્ર ધ્યાનને છેડીને ધર્મ તથા શુકલ યાન ધારી થાય છે. મન વચન કાયાના સંયમનું સામર્થ, કષાયેની ઉપશાંતિ, વીતરાગભાવને પ્રાપ્ત કરવાની અનુકૂળતા વિગેરે શ્રી આવશયક સુત્રમ ભાગ ४८ Page #78 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રશસ્ત ગુણવાળો થાય છે. આ છએ વેશ્યાઓ દ્વારા જે અતિચાર લાગ્યું હોય તેને હું પ્રતિક્રમણ કરૂં છું. અર્થાત્ તે અતિચારોથી હું અલગ થાઉં છું. પૂર્વોકત છએ કેશ્યાઓનાં સ્વરૂપને સ્પષ્ટ સમજાવવાને માટે ઉદાહરણ દેવાય છે. જેવી રીતે કઈ ચરે છે માણસનું ધન ચેર્યું તે તે છએ મનુષ્ય ચારના ગામ ગયા અને પરસ્પર વિચાર કરવા લાગ્યા, એમાંથી પહેલા પુરુષે કહ્યું કે અમારા ધનની ચોરી કરવાવાળે ચાર આ ગામમાં રહે છે, એટલા માટે આપણે બધાએ મલીને આ આખા ગામને બાળી નાખવું જોઈએ (૧). બીજાએ કહ્યું-આખું ગામ બાળી નાખવું ઠીક નથી. પરંતુ જે મહિલામાં ચાર રહે છે એ મહાદેલાને બાળી નાંખ ઠીક છે (૨). ત્રીજાએ કહ્યું-આ મહેલામાં રહેનારા લોકોને શું અપરાધ છે ? ફકત આપણું પિસા ચોરનારના ઘરને જ બાળીએ (૩). ચેથાએ કહ્યું કે એ ઘરના લોકોએ શુ અપરાધ કર્યો છે ? ફકત આપણુ ધનને ચોરી જનાર ચોરને જ બાળી નાખો ઠીક છે (૪). પાંચમાએ કહ્યું કે બિચારા ચેરને પ્રાણ લે એ ઠીક નથી, પરંતુ એના ધનમાલને જ બાળી નાખે (૫). છઠાએ કહ્યું કે એના ધન-માલને બાળી નાખવાથી શું વળશે ? તણે અજ્ઞાનતાથી આ કામ કરેલું છે. માટે અનેક પ્રકારના અનર્થ કરવાવાળા એના અજ્ઞાનને ઉપદેશ દ્વારા દૂર કરવું જોઈએ. જેથી એ ફરીથી ભવિષ્યમાં આવે અનર્થ ન કરીને ઉત્તમ માર્ગે જાય અને સુખી થાય (૬). આવી રીતે બીજુ આમ્રફળ ખાનારા છ પુરૂષનું રષ્ટાંત પ્રસિદ્ધજ છે. (સૂ) ૮ ) (૧) ઈહલોકભય- મનુષ્યને મનુષ્યથી અને તિર્યચને તિર્યંચથી ભય, (૨) પરલેકભય-મનુષ્ય આદિને સિંહ વિગેરેથી ભય(૩) આદાનભય-ચેર રાજા વિગેરેથી ધન આદિ છીનવીને લઈ જવાના ભય, (૪) અકસ્માતૃભય-વિના કારણેજ અચાનક બી જવું, (૫) આજીવિકા ભય-મારે નિર્વાહ કેમ થાશે? દુષ્કાળ આદિમાં પ્રાણ કઈ રીતે રાખીશ? ઈત્યાદિ રૂપ ભય, (૬) પ્રાણુ વિયેગને ભય, અને (૭ અલેક (અપજસ) થવાનો ભય, આ સાત ભયેથી. જાતિ, કુળ, બલ, રૂપ, તપ, શ્રત લ.ભ અને એશ્વર્ય-મદ આ આઠે મદથી તથા (૧) વસતિ-સ્ત્રી, પશુ, પંડક સહિત સ્થાનને ત્યાગ, (૨) કથા-આ સંબંધી વાર્તાને ત્યાગ, (૩) નિષદ્યા-જ્યાં પહેલાં સ્ત્રી બેઠી હોય તે સ્થાન ઉપર સ્ત્રી ઉડી ગયા બાદ બે ઘડીની અંદર તે જગ્યા ઉપર બેસવા વિગેરેને ત્યાગ, (૪) ઇન્દ્રિય-સ્ત્રીના અંગ-ઉપાંગ જોવાને ત્યાગ, (૫) કુષાન્તર-દીવાલ આદિની ઓટમાં સ્ત્રીપુરુષના વિષયને ઉત્તેજન કરે એવા શબ્દ સાંભળવાને ત્યાગ, (૬) પૂર્વક્રીડા-સ્ત્રીની સાથે પ્રથમ કરેલી ક્રીડા વિગેરેના સ્મરણને ત્યાગ, (૭) પ્રણીત-પ્રતિદિન સરસ ભેજનને ત્યાગ, (૮) અતિમાત્રાહાર-પ્રમાણથી વધારે ખોરાક ખાવાને ત્યાગ, (૯) વિભૂષા-શરીરની શશ્રષાને ત્યાગ, આ નવ બ્રહ્મચર્ય અપ્તિએ (વાડા) દ્વારા અને ક્ષાન્તિ, મુક્તિ શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ (લેભને ત્યાગ) આવ (માયાને ત્યાગ) માર્દવ (માનનો ત્યાગ) લાઘવ (દ્રવ્ય ભાવથી હળવાપણું), સત્ય, સંયમ, તપ, ત્યાગ (સાંગિક સાધુઓને આહાર વિગેરે લાવી દે ), અને બ્રહ્મચર્યવાસ (બ્રહ્મચર્ય પાલન) આ દશ પ્રકારનાં યતિધર્મમાં જે કોઈ અતિચાર કર્યો હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ૦૯) ઉપાસકે (શ્રાવકે)ની પ્રતિમાઓ (પ્રતિજ્ઞાવિશેષ) અગિયાર હોય છે. એમાં પહેલી ‘દર્શનપ્રતિમા એક માસની, એમાં એક માસ એકાંતર ઉપવાસ અને શંકાદિ દેથી રહિત નિમલ સમકિતનું પાલન કરાય છે (૧), બીજી “વ્રતપ્રતિમા” બે માસની હોય છે. એમાં પૂર્વ ક્રિયા સહિત બે મહિના સુધી બબ્બે ઉપવાસના પારણાપૂર્વક પ્રત પ્રત્યાખ્યાન નિર્મળ પાળવામાં આવે છે (૨). ત્રીજી સામાયિકપ્રતિમા” ત્રણ માસની. એમાં ત્રણ માસ સુધી ત્રણ ત્રણ ઉપવાસના પારણા કરાય છે અને વખત અતિચારરહિત સામાયિક કરાય છે (૩), ચથી “પોષધ પ્રતિમા ” ચાર માસની, એમાં ચાર માસ સુધી ચાર ચાર ઉપવાસના પારણા અને આઠમ, ચૌદશ, પૂનમ, આદિ પર્વ તિથિમાં પોષધ કરાય છે (૪). પાંચમી “પ્રતિમા’ નામની પ્રતિમા પાંચ માસની, એમાં (પાંચ માસ સધી પાંચ પાંચ ઉપવાસના પારણાપૂવક નિગ્ન પાંચ બેલેની મર્યાદા કરાય છે. તે પાંચ બેલ આ પ્રકારે છે–૧) સ્નાન ન કરવું. (૨) રાત્રિ જોજન ન કરવું. () એક લાંગ ખુલી રાખવી. (૪) દિવસે મિથુનને સર્વથા ત્યાગ કર અને (૫) રાત્રિમાં એને પરિમાણુ કરવું, પરંતુ પૈષધ અવસ્થામાં સર્વથા ત્યાગજ કર. (૬) છઠી “બ્રહ્મપ્રતિમા’ છ માસની, એમાં (છ માસ સુધી છ છ ઉપવાસના પારણપૂર્વક અખંડ બ્રહ્નચર્યનું પાલન કરાય છે તથા બંને લાગે ખુલી રાખવામાં આવે છે. (૬) સાતમી “સચિત્તપરિત્યાગપ્રતિમા’ સાત માસની, એમાં સાત માસ સુધી સાત સાત ઉપવાસના પારણા અને સર્વથા સચિત્ત વસ્તુને ત્યાગ કરાય છે. (૮) આઠમી “આરંભ પરિત્યાગપ્રતિમા’ આઠ માસની, એમાં આઠ માસ સુધી આઠ આઠ ઉપવાસના પારણુ અને પિતાના હાથે આરંભ કરવાને ત્યાગ કરાય છે. (૯) નવમી પ્રેગ્યારંભપરિત્યાગપ્રતિમા’ નવ માસની, એમાં નવ માસ સધી નવ નવ ઉપવાસના પારણા અને બીજાથી પણ આરંભ કરાવવાને પરિત્યાગ કરાય છે. (૧૦) દશમી “ઉદેશ્યપ્રતિમા' દશ માસની, એમાં દશ માસ સુધી દશ દશ ઉપવાસના પારણા અને પિતાના ઉદેશથી બનાવાએલા અહારાદિકને પરિત્યાગ કરાય છે, એમાં રહેલ શ્રાવક મુરમુંડિત અથવા અમુંડિત રહીને ઘર સબંધી કઈ વાત પૂછવામાં આવે તે જાણતા હોય તે કહે કે હું જાણું છું, નહિ જાણતા હોય તે કહે કે નથી જાણતે, (૧૧) અગિયારમી “શ્રમણભૂત-( સાધુસમાન) પ્રતિમા” અગિયાર માસની, એમાં અગિયાર માસ સુધી અગિયાર અગિયાર ઉપવાસના પારણા કરાય છે, એમાં સ્થિત શ્રાવક શકિત હોય તે હેચ કરે, નહિ તે મુંડન કરે, ચોટલી રાખે, ઇસમિતિ આદિ સર્વ સાધુધર્મોનું પાલન કરતા થકા ઉઘાડી દાંડીનું રજોહરણ લઈને કેવળ પિતાની જાતિમાંજ ગોચરી કરે અને ગોચરી માટે કોઈના ઘરમાં પ્રવેશ કરતી વખતે બેલે કે “પ્રતિમાધારી શ્રમણોપાસકને ભિક્ષા આપે”. જે કઈ પૂછે કે-“તમે કેણુ છે ?” તે કહેવું કે “હું પ્રતિમાધારી શ્રાવક છું, સાધુ નથી.” આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી પહેલી પ્રતિમાનાં ગુણ ઉત્તર ઉત્તર પ્રતિ શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ મામાં સમજવા જોઈએ. એમાં પ્રરૂપણા આદિ દ્વારા જે કઈ અતિચાર લાગ્યા હેય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સુ) ૧૦) બિસુ (સાધુ) ની બાર પ્રતિમાઓ (પ્રતિજ્ઞાવિશેષ) હોય છે પહેલી એક માસની, બીજી બે માસની, યવતુ સાતમી સાત માસની ભિક્ષપ્રતિમા પહેલી પ્રતિમામાં નિર્લેપ એક દત્તિ અન્નની એક દત્તિ પાણીની લેવાય છે. અખંડિત એકધારાથી એક વખત જેટલે આહાર પાણી પાત્રમાં પડે તેટલાજ ઉપભોગમાં લે (૧). એજ પ્રકારે ક્રમથી સાતમી પ્રતિમામાં સાત દત્તિ અન્નની અને સાત દત્તિ પાણીની લેવાય છે. આઠમી પ્રતિમા સાત અહોરાત્રિના છે એમાં એકાંતર ચેવિહાર ઉપવાસ, અને ગામથી બહાર કાયોત્સર્ગ કરાય છે, તથા ઉત્તાનાસન (ચિત્તા સુવું), એકપાસન (એક પડખે સુવું), અને પર્યકાસન. આ ત્રણ આસનોમાંથી કોઈ પણ એક આસન કરાય છે. એવી રીતે નવમી અને દશમી પ્રતિમા આઠમીની સમાન છે પરંતુ નવમીમાં દંડાસન (દંડ-લાકડી પડેલ હોય તેમ પગ પસારીને સુવું), લસંડાસન (માથું અને એડીઓને ભૂમિ ઉપર લગાવી પીઠને અધર રાખવી), ઉકુટુકાસન-પૂતિભાગ–બેઠકને જમીન પર ન લગાવીને ઉભડક બેસવું, અર્થાત બે પગ ઉપજ બેસવું. તથા દશમીમાં વીરાસન-પૃથ્વી પર પગ રાખીને સિહાસન ઉપર બેઠા હોય એવી રીતે ઘુંટણ જુદા જુદા રાખીને આધાર વિના સ્થિર રહેવું, ગેહાસન-ગાય દેતા હોઈએ તેવી રીતે પગના આગલા ભાગ અને તલ ભાગના આશ્રયે બેસવું, અને આમ્રકુંજકાસન (આમ્રફળની જેમ કૂબડા થઈને સ્થિર રહેવું). આમાંથી કોઈ પણ એક આસન કરાય છે (૧૦). અગિયારમી પ્રતિમા ફકત એક દિવસની હોય છે. એમાં ચોવિહાર છઠ્ઠ કરાય છે અને ગામની બહાર કાઉસગ્ગ કરાય છે (૧૧). બારમી પ્રતિમા એક દિવસની હોય છે એમાં ચેવિહાર અઠ્ઠમ કરાય છે. અઠ્ઠમના દિવસે ગામની બહાર સ્મશાન ભૂમિમાં જઈને કઈ એક પુદગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને કાર્યોત્સર્ગ કરાય છે. એ વખતે થવાવાળા દેવ મનુષ્ય અને તિર્યંચ સબંધી ઉત્કૃષ્ટ ઉપસર્ગ જો સહન કરી લે તે અવધિ, મન:પર્યય અને કેવળ જ્ઞાનમાંથી કઈ એકની ઉત્પત્તિ થાય છે; નહિં તે ઉન્મત્ત (પાગલ), દીર્ઘકાલિક દાહન્વરાદિક રોગથી પીડિત અને કેવલિપ્રરૂપિત ધર્મથી પતિત થાય છે. આ બાર ભિક્ષુપ્રતિમાઓમાં ઓછી વધતી શ્રદ્ધા પ્રરૂપણા વિગેરે દ્વારા જે કઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ૦ ૧૧) ક્રિયાસ્થાન તેર છે-(૧) અર્થદંડ (પિતાના પ્રયજન માટે ક્રિયા કરવી) (૨) અનર્થદંડ ( કારણ વિના ક્રિયા કરવી), (૩) હિંસાદંડ, (૪) અકસમાતદંડ (એકને મારતાં વચમાં બીજાની હિંસા થવી), (૫) દષ્ટિવિપર્યાસદંડ (પત્થર સમજીને તેતર ચકલી આદિની હિંસા થવી), (૬) મૃષામાત્યયિક (અસત્યથી લાગવાવાળું પાપ ), (૭) અદત્તાદાનપ્રાયિક, (૮) અધ્યાત્મપ્રાયયિક (જેથી માણસ પોતે નકામી ચિંતા કરે), (૯) માનપ્રાયિક, (૧૦) મિત્રદેષપ્રાયયિક (માતા, પિતા આદિને અ૫ અપરાધને ભારે દંડ દેવ), (૧૧) માયાપ્રાય શ્રી આવશયક સુત્રમ ભાગ Page #81 -------------------------------------------------------------------------- ________________ યિક, (૧૨) લેભપ્રાયયિક, (૧૩) પ્રાત્યયિક (કષાયરહિત ઉપયોગસહિત સમિતિગતિને ધારણ કરવાવાળા ભગવાનને વેગથી લાગવાવાળા સામાન્ય કર્મબંધ). આ તેર ક્રિયાસ્થાને દ્વારા જે કઈ અતિચાર લાગેલ હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ૦ ૧૨) (૧) સૂમ એકેંદ્રિય, (૨) બાદર કેદ્રય. (૩) દ્વીન્દ્રિય, (૪) ત્રીન્દ્રિય, (૫) ચતુરિન્દ્રિય, (૬) અસંગ્નિ પંચેન્દ્રિય, (૭) સંસિ પંચેનિદ્રય, આ સાતેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચૌદ ભૂતગ્રામ (જીવસમૂડ) હોય છે. એની વિરાધના આદિથી જે અતિચાર લાગ્યા હોય તે તેથી હું નિવૃત્ત થાઉં છું.” અત્યંત કલુષિત પરિણામવાળા હોવાથી પરમાધાર્મિક કહેવાતા દેવ પંદર પ્રકારના છે (૧) અંબ-નારી અને આકાશમાં લઈ જઈને નીચે પછાડવાવાળા, ગરદન પકડીને ખાડામાં ફેંકવાવાળા, અવળા મેઢે આકાશમાં ઉછાળીને પડતી વખતે બરછી વિગેરે ભેંકવાવાળા, અને પાપનું વારંવાર સ્મરણ કરાવીને અનેક પ્રકારથી પીડા પહોંચાડવાવાળા. (૨) અંબરીષ-નેરને મુગદર આદિથી કૂટીને કરેત, ઉંચી (કાતર) આદિથી ટુકડા ટુકડા કરીને ભઠીમાં શેકવાવાળા તથા અધમુવા કરીને કેળના થાંભલાની જેમ એકેક ચર્મપુટને ખેંચીખેંચીને દુઃખી કરવાવાળા. (૩) શ્યામ-કશા (કેયડા) આદિથી મારવાવાળા, હાથ પગ આદિ અ ને બુરી રીતે કાપવાવાળા, શૂળ સેય આદિથી વીંધવાવાળા, ઉપરથી વજ શિલા ઉપર ૫૦.ડ૧.૧.ળ. અને દેરડ, અતિથી બાંધીને લવા નેત૨) વિગેરેથી મારીને ચામડું ડન.. (૪) શિકa-મુરાદર મદિ ઢ: નકી એના હાડકએ.ન. સૂરેચૂરા કરવાવાળા તથા આત. અને ચરબીને કડવ:વ... (૫) રોદ્ર-નરકમાં રહેલ. જેને ખૂબ ૬ ઉછળીને પડતી વખતે શકિત, તલવાર, ભાલ વિગેરેમાં પવવાવાળા. (૬) ૧.ન. ૩. પણ તે.ડ૧.૧... (૭) ક.૧ - ભી અ.દિમાં પકાવવ.વળ. (૮) મહ.ક.પૂર્વજન્મના માંસ.હારી અને તેમની જ પીડનું માં+ :પી કાપીને ખવરાવવાવાળ, (૯) અગ્નિ૫ત્રતલવાર જેવા તીણ પાંદડાવાળા વનની વિક્ર્વણા કરીને તે વનમાં છાયાની ઈચ્છાથી આવેલા નારકી જીવને વૈક્રિય વાયુ દ્વારા પાંદડાઓને ખેરવીને છિન્નભિન્ન કરવાવાળા. (૧૦) ધન-ધનુષ્યથી છેડેલ અર્ધચંદ્રાકાર બાણથી આંખ નાક આદિ અવયવને છેદવાવાળા. ૧૧) કુંભ ઉંટની (સાંઢણી) આદિના આકારવાળી કુંભિયમાં પકાવવાવાળા. (૧૨) વાલુ-વજીમય તપેલી રતીમાં ચણુની સમાન તડતડાત કરતા નારકી અને શેકવાવાળા (૧૩) વૈતરણીખૂબ દુધવાલી રાધ લેહીથી ભરેલી, તપેલા જસત અને કથીરથી ઉકળતી, અત્યંત ક્ષાર યુક્ત ઉના પાણીની ભરેલી વૈતરણી નદીની વિકર્વણા કરીને એમાં નરકના જીવને નાખીને અનેક પ્રકારથી દુ:ખ દેવાવાળા. (૧૪) ખરસ્વર-તીખા વજા જેવા કાંટાવાળા ઉંચા ઉંચા શેમળના ઝાડ ઉપર ચઢાવીને બુમ પાડતા નારકી ને ખેચવાવાળા, માથા ઉપર કરવત રાખીને ચીરવાવાળા તથા ફરસીથી ટુકડા ટુકડા કરવાવાળા (૧૫) મહાઘાષ- અત્યંત વેદનાના ડરથી હરાની જેમ જ્યાં ત્યાં ભાગતા નારકી અને વાડામાં પશુઓની માફક ઘેર ગર્જના કરીને રોકવાવાળા એ પરમધામિક દેવાથી થતા પાપની અનમેદના આદિથી જે અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું સૂત્રકૃતાંગના પ્રથમ તસ્કંધના સેળ અધ્યયન આ પ્રકારે છે. શ્રી આવશયક સુત્રમ ભાગ પ૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧) સ્વસયપરસમય, (૨) વૈતાલિક, (૩) ઉપસ પરિજ્ઞા, (૪) – પજ્ઞિ, (પ) નકવિાકિત, (૬) વીસ્તુતિ, (૭) કુશીલપરિભાષા, (૮) વી’– નામ, (૯ ધર્માંનામ, ૧૦) સમાધિનામ, (૧૧) મેક્ષમાર્ગનામ, (૧૨) સમવસરઘુનામ, ૧૩ સે.ધ.ધ્યનામ (૧૪) ગ્રંથનામ, (૧૫) આદનનામ, (૧૬) ગાયાનામ. આ સાળ અધ્યયનામાં શ્રદ્ધા પ્રરૂપણા આદિની ન્યૂનાધિકતાના કારણે જે કાઈ અતિચાર લાગ્યા હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉ છુ. અસયમ (સાવદ્ય અનુષ્ઠાન વિશેષ) સત્તર પ્રકારના છે. (૧) પૃથ્વીકાય અસંયમ, (૨) અપ્લાય અસયમ, (૩) તેજસ્કાય અસયમ, (૪) વાયુકાય અસચમ, (૫) વનસ્પતિકાય અસયમ, (૬) દ્વીન્દ્રિય અસંયમ, (૭) ત્રીન્દ્રિય અસંયમ, (૮) ચતુરિન્દ્રિય અસંયમ, (૯) પંચેન્દ્રિય અસંયમ, (૧૦) અથવ અસયમ (પાત્ર આદિ ઉપધિને અવિધિથી કામમાં લેવું, અધિક તથા સદ્વેષ ઉપધિ આદિનું ગ્રહણુ કરવું), (૧૧) પ્રેક્ષા અસંયમ (ઉધનું વિધિ વિના પ્રતિલેખન કરવું અથવા પ્રતિવેખન નહિ કરવું), (૧૨) ઉપેક્ષા અસ`યમ (સયમયેગમાં મન વચન કાયાના ચેગાને નહીં લગાડવા અથવા અસંયમમાં લગાડવા), (૧૩) અપ્રમાના અસચમ (ઉપાશ્રય વિગેરેને નહિ પૂજવા), (૧૪) પરિષ્ઠાપનિકા અસંયમ (અયનતાથી કેઈ વસ્તુનું પરિષ્ઠાપન કરવું), (૧૫) મન અસયમ, (૧૬) વચન અસંયમ, (૧૭) કાયઅસંયમ. આ અસમા દ્વારા જે અતિચાર થયા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય (કુશીલ-મૈથુન) (૧-૯) ઔદારિક શરીર દ્વારા મન વચન અને કાયાથી સેવન કર્યું. હાય, કરાયુ હાય અને અનુમેદન આપ્યું હોય, આ પ્રકારે (૧૦-૧૮) વૈક્રિય શરીરથી મૈથુન મન વચન અને કાયાથી સેવન કર્યું હોય, કરાયું હોય અને આપ્યું હોય. આ અઢાર પ્રકારના અબ્રહ્મચદ્વારા જે અતિચાર ‘તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છુ, અનુમોદન લાગ્યા હોય જ્ઞાતાધર્મકથાના ઓગણીસ અધ્યયન (૧) મેઘકુમાર ( ઉત્ક્ષિપ્ત ), (૨) ધન્ના સાર્થવાડુ (સ`ઘાટ), (૩) મયૂરાંડ, (૪) કૂર્માં ( કચ્છપ ), (૫) શૈલરાજર્ષિ (૬) તુમ્બલેપ, (૭) રેડિણી, (૮) મલ્લિનાથ, (૯) માર્કદી, (૧૦) ચંદ્ર, (૧૧) દાવવવૃક્ષ, (૧૨) ઉકનામ, (૧૩) મહૂક, (૧૪) તેતલીપ્રધાન, (૧૫) નન્દીકુલ, (૧૬) અમરકંકા, (૧૭) આકીર્ણજાતીય અશ્વ, (૧૮) સુ સુમા, (૧૯) પુ ડરીક. આ ઓગણીસ અધ્યયનોની શ્રદ્ધા-પ્રરૂપણાદિમાં ન્યૂન ધિકતા થવાના કારણે જે કોઇ અતિચાર લાગ્યા હાય ‘તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.' ચિત્તની એકાગ્રતાપૂર્વક મોક્ષમાર્ગમાં સ્થિત થવું તેને સમાધિ કહે છે, અને તેનાથી વિપરીત સ્થિતિને અસમાધિ કહે છે. તેના વીસ સ્થાનકા (જ્ઞાનાદિ રહિત અપ્રશસ્ત ભાવવાળા સ્થાન) છે. (૧) દવદવ (જલદી જલદી) ચાલવું. (૨) પૂજ્યા વિના ચાલવું, (૩) સમ્યક પ્રકારે પૂજ્યા વિના ચાલવું (પૂજવું ક્યાંય અને ચાલવું કયાંય), (૪) મર્યાદાથી વધારે પ્રમાણમાં પ:ટ-પાટલા વગેરેના ઉપભાગ કરવા, (૫) ગુરુ વગેરેની સાથે અવિનયપૂર્વક ખેાલવું તથા તેમનેા પરાભવ કરવા, (૬) સ્થવિર (પોતાનાથી મેટા)ની ઘાત કરવાનું ચિન્તવન કરવું, (૭) ભૂતા (જીવોની) ઘાત કરવાનું ચિંતન કરવુ, (૮) ક્ષક્ષણમાં ક્રોધ કરવો, (૯) પક્ષમાં અવર્ણવાદ બેલવું, (૧૦) શંકા હોય તેવા વિષયમાં વારવાર નિશ્ર્ચયપૂર્વક ખેલવુ, (૧૧) નવો કલેશ ઉત્પન્ન કરવો, (૧૨) ઉપશાન્ત કલેશની ઉદીરણા કરવી, (૧૩) અકાલે સ્વાધ્યાય કરવો, (૧૪) સચિત્ત રજવાળા શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ પગ વડે આસન વગેરે પર બેસવું, (૧૫) પ્રહર રાત્રી ગયા બાદ ઊંચા સ્વરથી બેલવું-અથવા ગૃહસ્થ જેવી ભાષા બોલવી, (૧૬) ગ૭, સંઘ વગેરેમાં છેદ-ભેદ પડાવવો, (૧૭) ગણુને દુ:ખ ઉત્પન્ન થાય તેવી ભાષા બોલવી, (૧૮) દરેકની સાથે વિરોધ કરવો, (૧૯) સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સમય થાય ત્યાં સુધી ભજન કરતા રહેવું; (૨૦) અષણિક આહા૨ આદિનું સેવન કરવું. આ વિષે જે કંઈ અતિચાર લાગ્યા હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉં છું” (સૂ૦ ૧૩) જેના વડે ચારિત્ર શબલ-અર્થાત ચારિત્ર દૂષિત થાય છે તેને “શનલ' કહે છે. તે એકવીશ પ્રકારનાં છે. (૧) હસ્તકર્મ કરવું, (૨) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારથી મિથુન સેવન કરવું. (૩) રાત્રિ-ભૂજન કરવું, (૪) આધાકમી આહાર વગેરેનું સેવન કરવું, (૫) રાજપિંડ ગ્રહણ કરવો. (૬) “સી” (જીતે) સાધુના નિમિત્ત ખરીદ કરેલા, “કામિ' (ચિં) ઉધાર લીધેલા, “છિi ( i) પુત્ર-કર આદિના હાથમાંથી છીનવી લીધેલા, “affસ (નિઝું) અનેક માણસના ભાગને આહાર વગેરે તેઓને પૂછયા વિના આપેલાં તથા માર નિમા” (માદા વીનાન ) પિતાના સ્થાનથી સામા આવીને લાવી આપેલા આહાર અદિનું સેવન કરવું, (૭) પ્રત્યાખ્યાનને વારંવાર ભંગ કરવો, (૮) છ માસ પૂર્વે પિતાને ગચ્છ ત્યજી બીજા ગચ્છમાં જવું, (૯) એક મહિનામાં ત્રણ વાર પાણીને લેપ લગાડવો (નદી વિગેરે ઉતરવાં), (૧૦) એક માસમાં ત્રણ માતૃસ્થાનનું (કપટન) સેવન કરવું, (૧૧) શય્યાતરપિંડ સેવન કરવું, (૧૨) જાણી -બુઝીને પ્રાણાતિપાત કરવો, (૧૩) જાણી-સમજીને અસત્ય બોલવું, (૧૪) જાણી-સમજીને ચોરી કરવી, (૧૫) જાણી-બુઝીને રસચિત્ત પૃથ્વી ઉપર બેસવું, (૧૬) પાણીથી ભરાએલી જમીન પર બેસવું, (૧૭) જીવ સહિત પીઠફલક વગેરેનું સેવન કરવું, (૧૮) મૂલ, કંદ, સ્કન્ધ, છાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ અને હરિતલીલી આ દસ પ્રકારની સચિત્ત વનસ્પતિનું સેવન કરવું, (૧૯) એક વર્ષમાં દસ પાણીના લેપ લગાડવા, (૨૦) એક વર્ષ માં દસ માતૃસ્થાન (કપટ) સેવન કરવાં, (૨૧) સચિત્ત પાણીથી ભીંજાએલા હાથ-પાત્ર આદિથી આપેલા આહાર-આદિનું સેવન કરવું,-એ સર્વથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.' ( સૂ૦ ૧૪ ) મેક્ષાથી જીવો કર્મોની નિર્જર કરવા માટે જે સહન કરે છે. તેને પરિષહ કહે છે, અને તે પરિષહ બાવીસ-૨૨ પ્રકારના છે (૧) ક્ષુધા ભૂખ, (૨) પિપાસા (તૃષા), (૩) શીત (ઠંડી), (૪) ઉષ્ણુ (તા૫), (૫) દેશમશક (ડાંસ) (મચ્છર), (૬) અચલ, (૭) અરતિ, (૮) સ્ત્રી, (૯) ચય (ચાલવું તે, (૧૦) નૈધિકી, (બેસવું), (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મલ, (૧૯) સત્કારપુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન, (૨૨) દર્શન, આ બાવીસ પરિષહાને સમ્યક-રૂડા પ્રકારે સહન ન કરવાથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તો તેમાથી હું નિવૃત્ત થાઉં છું (સૂ૦ ૧૫ ) સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના પૂર્વોકત ૧૬ (સેલ) અધ્યયન અને બીજા થતસ્કન્ધનાં (૧), પુંડરીક (૨) દિયાસ્થાન, (૩) આહાર પરિજ્ઞા, (૪) પ્રત્યાખ્યાન ક્રિયા, (૫) આચારકૃત, (૬) આદ્રકુમાર અને (૭) નાલંદીય, આ સાત અધ્યયન મેળવીને કુલ તેવીશ (૨૩) અધ્યયનમાં શ્રદ્ધાપ્રરૂપણા–વગેરેની જૂનાધિકતાથી, તથા દસ ભવનપતિ, આઠ વ્યંતર, પાંચ તિષી અને એક શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ - વૈમાનિક, આ ચોવીશ પ્રકારના દેવોની અથવા તે વીશ તીર્થકરની આશાતનાથી જે અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. દ્વારા આત્મા, ગુણયુકત થાય છે, અથવા કર્મમલ દેવા માટે મેક્ષાથી જીવો જેનો અભ્યાસ કરે છે તેને ભાવના કહે છે, પ્રત્યેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ હોવાથી તે સર્વ મલીને કલ પચીસ ભાવના થાય છે તેમાં પહેલા મહાવ્રતની પાંચ ભાવના (૧) ઈર્યા, (૨) મન, (૩) વચન, (૪) એષણ, (૫) આદાનનિક્ષેપ. બીજ મહાવ્રતની પાંચ ભાવના (૬) વિચારીને બાલવું, (૭) કોધ, (૮) લાભ, (૯) ભય, (૧૦) હાસ્યવશ અસત્ય નહિ બોલવું તે. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના(૧૧) અઢાર પ્રકારના શુદ્ધ સ્થાનની યાચના કરીને સેવન કરવું, (૧૨) પ્રતિદિન તૃણ-કાષ્ઠાદિનું અવગ્રહ લેવું. (૧૩) પીઠ ફલક આદિ માટે પણ વૃક્ષને કાપવું નહિ તે, (૧) સાધારણ પિંડનું અધિક સેવન કરવું નહિ તે, (૧૫) સાધુના વિયાવૃન્ય (વૈયાવચ્ચ) કરવી. ચેથા મહાવ્રતની પાંચ ભાવના-(૧૬) સ્ત્રી-પશુ-પંડકરહિત સ્થાનકનું સેવન કરવું, (૧૭) કથા વર્જન કરવું, (૧૮) સ્ત્રીઓના અંગેપાંગનું અવલોકન નહિ કરવું, (૧૯) પૂર્વકૃત કામગનું સ્મરણ નહિ કરવું, (૨૦) પ્રતિદિન સરસ ભેજનને ત્યાગ કર. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવના(૨૧) ઈટાનિષ્ટ શબ્દ, (૨૨) રૂપ, (૨૩) ગન્ધ, (૨૪) રસ અને (૨૫) સ્પર્શમાં પાગ-દ્વેષ નહિ કરે. આ પચીશ ભાવનાઓના વિષયમાં તથા દશાશ્રુતસ્કંધના દશ, બૃહકલ્પના છે અને વ્યવહારસૂત્રના દસ, આ છવ્વીસ અધ્યયનને પઠન સમયમાં, અને જેના દ્રવ્યથી-માટી આદિનું બનેલું મકાન (ધર) અને ભાવથી-કપાય મોહનીય રૂ૫ અગાર નથી તે અશુગારના (૧-૫) પાંચ મહાવ્રત (૬-૧૦) પાંચ ઇન્દ્રિયનિગ્રહ (૧૧-૧૪) ચાર કષાય-જય, (૧૫) ભાવસત્ય (અન્તરાત્મશુદ્રિ), (૧૬) કરણુસત્ય (પ્રતિલેખનાદિ ક્રિયામાં ઉપગ), (૭) ગસત્ય (શુદ્ધ માર્ગમાં મને વેગ આદિની પ્રવૃત્તિ કરવી), (૧૮) ક્ષમા, (૧૯) વૈરાગ્ય, (૨૦) અપ્રશસ્ત મન, (૨૧) વચન અને (૨૨) કાયાનું નિરોધ, (૨૩) સમ્યગદર્શન, (૨૪) જ્ઞાન અને (૨૫) ચારિત્રથી યુકતતા, (૨૬) શીત આદિ વેદનાઓનું સહન કરવું અને (૨૭) મરણાન્તિક ઉપસર્ગ સહન કરશે. આ સત્તાવીશ અણુગારના ગુણેના વિષયમાં જે કઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.” (૧૬) આચારાંગના બે શ્રુતસ્કંધ છે, તેમાં પ્રથમના નવ અધ્યયન છે. (૧) શસ્ત્રપરિણાધ્યયન (ર) લેકવિજયાધ્યયન (૩) શીતષ્ણનામાધ્યયન, (૪) સમ્યકત્વનામાધ્યયન, (૫) લોકસારશ્ચયન, (૬) ધૂતાશ્ચયના (૭) વિમેશાધ્યયન, (૮) ઉપધાનશ્રાધ્યયન, ૯) મહાપરિજ્ઞાધ્યયન. દ્વિતીય શ્રુતસ્કંધના સોળ અધ્યયન છે-(૧) પિષણાયન (૨) શયા, (૩) ઈય, (૪) ભાષા, ૫) વષણ, (૬) પષણ (૭) અવગ્રહમતિમાધ્યયન, (૮) સ્થાનસàકિકાશ્ચયન, (૯) નધિકીસપ્તકિકાધ્યયન (૧૦) ઉચારપ્રસવપુર્તકિકાધ્યયન (૧૧) શબ્દસપ્તકિકાયયન (૧૨) રૂપસપ્તકિકાયયન (૧૩) પરકિયાસતૈક્ષિકાયયન (૧૪) અન્ય ક્રિયાસપ્તકિક ચયન (૧૫) ભાવનાધ્યયન, (૧૬) વિમુકતધ્યયન. એ રીતે બન્ને મળીને પચીશ અધ્યયન થયા, અને નિશીથના ત્રણ (૧) ઉદ્દઘાત, (૨) અનુદ્દઘાત, (૩) આરેપણ. એ પ્રમાણે એ અઠાવીશ અધ્યયનેની શ્રદ્ધા પ્રરૂપણા આદિમાં જે કાંઈ અતિચાર લાગ્યા હોય “તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. આત્માને દુર્ગતિમાં નાખનાર ક્રિયા તેને “પાપ કહે છે. જે ગુરુના મુખથી સાંભળવામાં આવે તેને “શ્રત” કહે છે અને પાપરૂપ શ્રુતને “પાપશ્રુત’ કહે છે. તે ઓગણત્રીશ પ્રકારના છે. (૧) ભૌમ-ભૂકષ્પ વગેરેના કુલને કહેનાર શાસ્ત્ર. (૨) ઉત્પત–પતાની મેળે-કુદરતી રીતે થનારી-લેહની વૃષ્ટિનાં ફળને જણાવનારાં શ્રી આવશયક સુત્રમ ભાગ Page #85 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર. (૩) સમ-સ્વમફલનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર. (૪) અન્તરિક્ષ-આકાશમાં ગ્રહયુદ્ધ આદિના ફલને જણાવનારૂં શાસ્ત્ર. (૫) અંગ ફરકે તેનું ફળ જણુવનારૂં શાસ્ત્ર. (૬) સ્વર-જીવ આદિના સ્વરના ફળને જણાવનારૂં શાસ્ત્ર (૭) વ્યજન-શરીરમાં તિલ, મસા આદિના ફલને જણાવનારૂં શાસ્ત્ર. (૮) લક્ષણ-શરીરના સાથે થવાવાળા માન ઉન્માન અને પ્રમાણુના ફલને જણાવનારૂં શાસ્ત્ર, એ આઠ સૂત્ર (મૂલ), વૃત્તિ ( અર્થ ) અને વાર્તિક (આકાંક્ષિત અર્થની પૂત્તિ) એ પ્રમાણે એક-એકના ત્રણ-ત્રણ ભેદ હોવાથી ત્રણ અઠ્ઠ ચાવીશ થાય છે, (૧) વિકથાનુચોગ-કામદ્દીપકશાસ્ત્ર-વાત્સ્યાયન રચિત કામસૂત્રાદિ, (૨) વિદ્યાનુયેગ-હિણ આદિ વિધા આદિના સાધનાના ઉપાયનું દર્શન કરાવનારૂં શાસ્ત્ર, (૩) મંત્રાનુવેગ- ભૂત પિશાચ આદિના સાધક મંત્રનું શાસ્ત્ર. () યોગાનુયોગ-વશીકરણ આદિને બંધ કરાનારૂં શાસ્ત્ર, તથા હર-મેખલાદિ વેગ પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર, (૫) અન્યતૈર્થિક પ્રવૃત્તાનયેગ-કપિલ આદિના બનાવેલા સાંખ્યાદિ શાસ્ત્ર, તેની શ્રદ્ધા-કરૂ ૫ણાદિ કરવાથી જે કઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.' (સૂ૦ ૧૭) જે સામાન્ય રૂપથી આઠ કર્મોના અને વિશેષરૂપથી મોહનીય કર્મના બંધનું કારણ છે તેને મહામહનીય સ્થાન કહે છે, તેના ત્રીશ ભેદ છે. (૧) ત્રસજીવ સ્ત્રી-પુરૂષ આદિ પંચેન્દ્રિય જીને પાણીમાં ડુબાવી ડુબાવીને મારવાં. (૨) ધાસ વગેરે રેકીને મારવાં. (૩) અગ્નિ, ધૂમાડા વગેરેના પ્રયોગથી મારવાં તે. (૪) લાઠી આદિથી માથું ફેડીને માવું. (૫) લીલા ચામડાથી માથું બાંધીને મારવું. (૬) ગાંડા માણસને લિંબુના ફળ વડે મારીને હસવું, અગર ચેરડાકુની પ્રમાણે છલ-કપટ કરી વગડામાં લઈ જઈને મારવું. (૭) કપટમાં કપટ કરવું અથવા સત્ર-અર્થને છુપાવવું. (૮) પોતે કરેલા ઋષિધાતાદિ પાપના બીજા ઉપર આરોપ મૂક (૯) સભામાં મિશ્રભાષા બેલવી (૧૦) રાજાની આમદાના વગેરે રોકીને તેના રાજ્યને પિતાના કબજામાં લેવું. (૧૧) બાલબ્રહ્મચારી ન હોવા છતાંય પોતાને બાલબ્રહ્મચારી કહેવરાવવું, (૧૨) બ્રહ્મચારી ન હોય અને બ્રહ્મચારી કહેવરાવવું. (૧૩) જેના આશ્રયે પિતાની ઉન્નતિ થઈ હોય તેજ માણસના મૂળ કાઢવાં તે. (૧૪) જે માણસના સમુદાયથી ઉચ્ચ અધિકાર મળ્યું હોય તેનું જ અનિષ્ટ કરવું. (૧૫) જેવી રીતે સ િપણ પિતાના ઇંડાને, વ્યભિચારિણી સ્ત્રી પોતાના પતિને અને દુષ્ટ મંત્રી પિતાના રાજાને સંહાર કરે છે, તે પ્રમાણે પોતાના રક્ષકને વિનાશ કર. (૧૬) એક દેશના સ્વામી રાજાને ઘાત ચિંતવ અથવા ઘાત કરે. (૧૭) અનેક દેશના સ્વામી રાજા, અથવા જનસમુદાયના નાયક અથવા ધર્મામાં પુરુષનાં ઘાતનું ચિન્તવન કરવું, અગર તે ઘાત કરે. (૧૮) પ્રજ્યા લેવા તૈયાર થએલા પુરુષના પરિણામને પાછા હઠાવી દેવાં તે. (૧૯) વીતરાગના અવર્ણવાદ કર. (૨૦) મોક્ષમાર્ગના અપકાર, અથવા અવર્ણવાદ કરે. (૨૧) જે આચાર્ય ઉપાધ્યાય આદિથી સૂત્ર વિનય હોય તેની નિન્દા કરવી. (૨૨) આચાર્ય ઉપાધ્યાય વગેરેની યથાશકિત વેયાવચ વિનય આદિ નહિ કરવું તે. (૨૩) બશ્રત નહીં હોવા છતાંય પણ “હું બહુશ્રત છું' એમ કહેવું. (૨૪) તપસ્વી નહિ હોવા છતાંય તપસ્વી નામ ધરાવવું. (૨૫) ગ્લાન આદિની યથાશકિત વૈયાવૃત્ય નહિ કરવી. (૨૬) હિંસાને ઉપદેશ આપવો અથવા તે સંધમાં છેદ-ભેદ પાડ. (૨૭) પિતાની બડાઈ માટે વારંવાર વશીકરણ આદિ અધાર્મિક પ્રવેગ કરે, (૨૮) આ લેક અથવા પરલેક સંબંધી કામગની તીવ્ર લાલસા કરવી, (૨૯) અદ્ધિયુક્ત દેને અવ શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૭ Page #86 -------------------------------------------------------------------------- ________________ ર્ણવાદ બેલવો. (૩૦) દેવતાને નહિ જેવા છતાંય “હું દેવતાને જોઉં છું' એ પ્રમાણે કહેવું. તે આ ત્રીશ મહામહનીય સ્થાને દ્વારા જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે “તેમાંથી હું નિવૃત્ત થાઉં છુ ” (સૂ૦ ૧૮) સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના સમયે સિદ્ધોમાં એક સાથે રહેવાવાળા ગુણેને સિદ્ધાદિગણ કહે છે તે પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, બે વેદનીય, બે મોહનીય, ચાર આયુ, બે ગોત્ર, બે નામ, પાંચ અન્તરાય, એ એકત્રીશ પ્રકતિઓના ક્ષયરૂપ એકત્રીશ ગુણ છે. તે વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે ‘તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. મન, વચન અને કાયાના વ્યાપારને વેગ કહે છે તે શુભ-અશુભના ભેદથી બે પ્રકારના હોય છે છતાં પણ આ સ્થળે પ્રકરણ વશ શુભાગનું ગ્રહણ કરેલું છે. તેમાં સંગ્રહને વેગસંગ્રહ કહે છે. તે બત્રીશ પ્રકારના છે. (૧) આલોચન ગુરુના પાસે જઈને પાપની આલોચના કરવી, (૨) નિર૫લાપ-બીજાના પાસે શિવેની આલોચના જાહેર નહિ કરવી, (૩) આપત્તિ આવવા છતાંય ધર્મમાં દઢ રહેવું, (૪) અનિશ્રિતે પધાન-આ લેક-પરલેક સંબધી સુખની ઇચ્છા નહિ રાખતાં ક્રિયાનુષ્ઠાન કરવાં, (૫)શિક્ષા-વિધિપૂર્વક સૂત્રાદિગ્રહણ રૂ૫ ગ્રહણ અને સમાચારીનું સમ્યફ પાલન કરવારૂપ આસેવના. (૬) નિષ્પતિકમતા-શરીરસંસ્કારને પરિત્યાગ. (૭) અજ્ઞાતતા ગુપ્તતપ કરવું, (૮) અભ-લેજને ત્યાગ કરે. (૯) તિતિક્ષાપરિષહ-ઉપસર્ગનું સહન કરવું, (૧૦) આર્જવ-કુટિલ ભાવને ત્યાગ કર, (૧૧) શુચિ-અતિચારરહિત સંયમનું પાલન કરવું, (૧૨), સમ્યગૃષ્ટિ-સમિતિની શુદ્ધિ, (૧૩) સમાધિ-ચિત્તની એકાગ્રતા, (૧૪) આચાર, (૧૫) વિનય, (૧૬) ધૃતિમતિ-ધર્યયુકત મતિ, (૧) સંવેગ-સંસારને ભય અને મેક્ષની ઈચ્છા, (૧૮) પ્રણિધિ-માયાપરિત્યાગ, (૧૯) સુવિધિ-ઉત્તમ ક્રિયામાં તલ્લીન રહેવું, (૨૦) સંવર આશ્રવનિરોધ, (૨૧) આત્મષપરિહાર, (૨૨) કામપરિત્યાગ, (૨૩) મૂલગુણસંબન્ધી પ્રત્યાખ્યાન, (૨૪) ઉત્તરગુણસંબંધી પ્રત્યાખ્યાન, (૨૫) દ્રવ્ય અને ભાવથી કાર્યોત્સર્ગ કરવા રૂપ વ્યુત્સર્ગ, (૨૬) અપ્રમાદ, (૨૭) ઉચિત સમયમાં સામાચારીના-અનુષ્ઠાન રૂપ લવા-લવ, (૨૮) આરૌદ્ર - રૂપ ધ્યાનના પરિત્યાગપૂર્વક-ધર્મ શુકલ ધ્યાનના આદર રૂપ થાન સંવરણાગ, (ર) મારાન્તિક ઉપસર્ગ સહન કર, (૩૦) પ્રત્યાખ્યાનપરિણાથી સંગ પરિત્યાગરૂપ સંગપરિણા, (૩૧) પ્રાયશ્ચિત્ત કરવું તે (૩૨) મરણ સુધી જ્ઞાનાદિકની આરાધના કરવી, આ પ્રમાણે બત્રીશ વેગસંગ્રહનું સમ્યક પ્રકારે આરાધન નહિ થવાથી જે કાંઈ અતિચાર થયા હોય તે “તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.”(સૂ૦ ૧૯) જેના કારણે જ્ઞાન આદિ ગુણ નાશ થઈ જતા હોય, અથવા સમ્યગ જ્ઞાનાદિ-રત્નત્રયને લાભ જેના દ્વાર ખંડિત થતું હોય તે ગુરુ–સંબંધી આશાતના” તેત્રીશ પ્રકારની છે – (૧) ગુરુની આગળ ચાલવું, (૨) બરાબર ચાલવું, (૩) અત્યન્ત નજીકમાં ચાલવું, (૪) ગુરુની આગળ ઉભા રહેવું, (૫) બરાબર ઉભા રહેવું, (૬) એકદમ નજીકમાં ઉભા રહેવું, (૭) ગુરુની આગળ બેસવું, (૮) બરાબર બેસવું, (૯) એકદમ નજીકમાં બેસવું, (૧૦) ગુરુની સાથે સંજ્ઞાભૂમિ જાતાં ગુરુની પહેલાં શૌચ કરવું, (૧૧) ઉપશ્રયમાં આવીને ગુરુના પહેલાં ઈર્યાવહી પ્રતિક્રમણ કરવું, (૧૨) ગુરુની સાથે વાર્તાલાપ કરવા માટે આવેલાની સાથે ગુરુ વાત કરે પહેલાં વાત કરવી, (૧૩) કેણ સતેલા છે? કેણું જાગે છે? આ પ્રમાણે રાત્રીએ ગુરુજી પૂછે ત્યારે શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ અન્ય જાગતા હેાવા છતાંય ઉત્તર નહિ આપવા, (૧૪) આહાર વગેરે લાવીને પ્રથમ નાનાની પાસે આલેચના કરવી, (૧૫) આહાર-પાણી આદિ લાવીને પ્રથમ નાના હોય તેને દેખાડવા, (૧૬) ગુરુજીને પૂછયા વિના પાતાની ઠચ્છાથીજ નાના સાધુને નિમંત્રણ કરવું, (૧૭) ગુરુજીને પૂછ્યા વિના પોતાની ઇચ્છાથીજ અન્ય સાધુઓને આહાર આદિ આપવુ, (૧૮) ગુરુની સાથે આહાર કરતાં પેાતાને જે સારૂં લાગે તે પોતેજ ખાઇ જવું, (૧૯) કાર્યવશ ગુરુજી ખેલાવે તે પશુ ચુપ રહી જવું, (૨૦) આસન ઉપર બેઠાં બેઠાં ઉત્તર આપવા, (૨૧) ગુરુજી મેાલાવે ત્યારે “ તત્તિ ” નહિ કહેતાં “શું કહો છે ? ” શું કહેવું છે ? એ પ્રમાણે જવાબ આપવો, (૨૨) ગુરુજીને ‘તૂ” શબ્દથી ખેલાવવા, (૨૩) ગુરુની સામે પ્રત્યેજનથી અધિક નિરર્થક તથા કઠાર ખેલવું, (૨૪) ગ્લાન આદિની વૈયાવૃત્ય કરવાની ગુરુદ્વારા આજ્ઞા મળતા “ તમે કેમ કરતા નથી ” ? એવો ઉત્તર આપવો, (૨૫) ધર્મ કથા કરતા હોય ત્યારે ગુરુને ટાકવું, અર્થાત્ “ આ પ્રમાણે નથી ' એ પ્રમાણે છે,' ઇત્યાદિ કહેવુ. (૨૬) ધર્માંકથા કરતા ગુરુજીને‘આપને યાદ નથી શું. આવી રીતે કહેવુ, (૨૭) ગુરુની ધર્માંકથાથી પ્રસન્ન નહીં થવું, (૨૮) ગુરુજીની સભામાં છેદભેદ કરવું, (૨૯) ધર્મકથામાં • ગોચરીના સમય થઇ ગયા છે' આ પ્રકારે બેાલવું, (૩૦) બેઠેલી સભામાં ગુરુજીએ કહેલી કથાને બીજી વખત સુંદર રૂપથી કહેવી. (૩૧) ગુરુજી સમ્બન્ધી શય્યા સ ́થારાને પગ વડે કરીને સ્પર્શ કરવો (૩૨) ગુરુજીની શય્યા વગેરે ઉપર બેસવું, (૩૩) ગુરુજીના આાસન કરતાં ઊંચા આસન ઉપર બેસવું. આ તેત્રીશ આશાતનાએ સ ંબન્ધી કે.ઇ અતિચાર લાગ્યા હાય ‘તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું આ પ્રકારે ગુરુ સબન્ધી તેત્રીશ આશાતના હૈ'તાદિકની આશાતના કહે છે. (સૂ॰ ૨૦) કહ્યા પછી હવે અરિ અરિહંતેાની આશાતનાથી, તે આશાતના આ પ્રમાણે છે. ‘ અન્ત નથી'. કારણ કે જેને અમે અન્ત કહીએ છીએ તે પણ કોઇ વખત ‘ભાગોનું ફૂલ કડવુ છે' એમ સમજતા છતાંય ભેગવતાજ હતા, તથા કેવલજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય પણ દેવકૃત સમવસરણ સ્ફટિકસિંહાસન આદિથી યુકત હોયજ છે, અહિં પ્રશ્ન થાય છે કે—આ આશાતના કેવી રીતે? કારણ કે એવા ઉલ્લેખ તે અન્ત ભગવાન માટે શાસ્ત્રમાં આવે છેજ, તેના ઉત્તર એ છે કે ' અહુર્રન્ત ભગવાને જે સંસાર-અવસ્થામાં ભેગાદિ ભેગળ્યા છે તે સરાગી લેકે પ્રમાણે આસકત થઈને નહિ, પરન્તુ પૂર્વપાર્જિત પુણ્ય પ્રકૃતિના પ્રબળ ઉદય હોવાના કારણે અતિવા ભેગાને અનાસકત થઈને ઉદાસીનભાવથી ભેગવ્યા છે, એ પ્રમાણે મેહનીય કર્મના અભાવ હાવાથી સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત અને વીતરાગ થવા પછી પણ તીર્થંકર નામક્રમ પ્રકૃતિના ઉદયના કારણે દુર્નિવાર દેવકૃત સમવસરાદિથી યુકત હાય છે, એટલા માટે અન્ત નથી ' ઇત્યાદિ કહેવું તે આશાતના છે. સિદ્ધોની આશાતનાથી, તે આશાતના આ પ્રમાણે છે— સિદ્ધ નથી ' કારણ કે તેને હલન-ચલન આદિ કોઇ પ્રકારની ચેષ્ટા કરવાપણુ નથી, અને જો તેઓ હાય તે પણુ રાગ-દ્વેષથી તે મુકત નથી, કારણ કે રાગ-દ્વેષ ધ્રુવ હાવાના કારણે કાઇથી નાશ થઈ શકતા નથી, અને સાથે-સાથે એ પશુ કહી શકીએ છીએ કે, - આપ જેને સિદ્ધ કહેા છે. તે પણ અસર છે, સજ્ઞ નથી, કેમકે વસ્તુના સામાન્ય શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૯ Page #88 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રાહી દર્શન અને વિશેષધર્મગ્રાહી જ્ઞાન હોય છે, તથા પદાર્થોનું સામાન્ય જ્ઞાન થયા વિના વિશેષ જ્ઞાન થઈ શકતું જ નથી. એટલા કારણથી એક સમયમાં એકજ ઉપગ સિદ્ધ થાય છે, કારણ કે દર્શન-ઉપબના સમયમાં જ્ઞાન- ઉપગ હાય નહિ અને જ્ઞાન-ઉપગના સમયે દર્શનપગ હાય નહિ, એટલા માટે એક સમયમાં સામાન્ય-વિશેષાત્મક અને ધર્મનું જ્ઞાન થવું અસંભવિત છે, જો સંભવ છે એમ કહેશો તે જ્ઞાન અને દર્શનમાં એકત્વ આવી જશે, કારણ કે તેવી અવસ્થામાં પદાર્થ સ્વરૂપ જેટલા જ્ઞાનથી પ્રતીત થશે તેટલું જ દર્શનથી થશે, એ કારણથી જ્ઞાન-દર્શનનું યૌગપ-એક સાથેની સ્થિતિ નહિ રહેવાથી સિદ્ધ અસર્વજ્ઞ છે” ઈત્યાદિ. જે કઈ કહે કે:-“આ આશાતના કેવી રીતે ? કેમકે ઉપર કહેવામાં આવેલી યુકિતઓથી આ વાત તદન સત્યજ દેખાય છે, તે એને ઉત્તર એ છે કે:તમે જે કહ્યું કે “સિદ્ધ નથી,’ એ વાકય ઉપર સિદ્ધ છે, તેમ નિશ્ચય થયેલ છે. કારણ કે સત્-વિદ્યમાન-વસ્તુનેજ નિષેધ થઈ શકે છે, જે વસ્તુ વિદ્યમાન ન હોય તેને નિષેધ પણ કરી શકાતો નથી. “ગાયને શીંગ નથી” એમ કહેવામાં આવે છે તે એટલા માટે કે “ગાયને શીંગ હોય છે જ.’ જે વસ્તુ ત્રિકાળમાં હાયજ નહિ, જેમકે “ઘોડા અથવા ખરગેશના શીંગ” તે એવી વસ્તુઓને નિષેધ પણ ધારું કરી બુદ્ધિમાન મનુષ્યનાં મુખથી કરવામાં આવતો નથી. જેમકે શશશૃંગ આદિ પાને જુદા-જુદા રાખવાથી પ્રત્યેકને અર્થ પ્રસિદ્ધજ રહે છે. પરન્ત એકઠા કરવાથી શશાંગ” “અશ્વગ” આદિ શબ્દોને અર્થ થશે. “ ખરગેશને શીંગ” “ઘોડાના શીંગ” ઈત્યાદિ, તે પ્રસિદ્ધ નથી, એજ કારણે “vs વાત યાતિ” ઈત્યાદિ સ્થળમાં યદ્યપિ ાદા જુદા રાખવા પર વંધ્યા શબ્દ અને સુત શબ્દને અર્થ પ્રસિદ્ધ છે પરંતુ બને શબ્દ એકઠા કરવાથી “વંધ્યાકુત, “ક્ષીર” (કાચ બાનું દૂધ) વગેરે શબ્દનો કોઈ પણ અર્થ થશે નહિ, એટલા કારણથી અનર્થક હોવાના કારણે પ્રતિપદિક સંજ્ઞાને અસંભવ જાણીને વૈયાકરણી ઓએ એક એક પદાર્થની પ્રસિદ્ધિ રહેવાના કારણે સમુદાયમાં બૌદ્ધ (બુદ્ધિકૃત) અર્થ માનીને પ્રાતિપાદિક સંજ્ઞા આદિ કાર્ય કરેલું છે. એ કારણથી “સિદ્ધ નથી” એમ કહેવું તે સર્વથા અસંગત છે. બીજી વાત એ છે કે તમે સિદ્ધોને નિચેષ્ટ કહો છે તે પણ ઠીક નથી, કારણ એ છે કે સિદ્ધોને કઈ કતવ્ય બાકી રહેલુંજ નથી, અને શરીર પણ નથી કે જેનાથી ચેષ્ટા કરે, રાગ-દ્વેષ પણ તેમનામાં એટલા માટે નથી કે –તેમના કષાયે સંપૂર્ણ નાશ થયા છે. એક સમયમાં બે ઉપગ થાય નહિ એનું કારણ એ છે કે- જીવને સ્વભાવજ એ છે. જ્ઞાને પગ અને દર્શને પગ એ બને એટલા માટે એક કહેતા નથી કે બન્નેના આવરથ જૂદા જૂદા છે. હવે અસવજ્ઞતાની વાત રહી, તેના ઉત્તર એ છે કે વ્યાર્થિક નયના મતથી જ્ઞાન અને દર્શનમાં એકતા છે, કેમ કે જ્ઞાનનયની અપેક્ષાએ સર્વ જ્ઞાનમય છે અને દર્શનનયની અપેક્ષાએ સર્વ દર્શનમય છે, એ કારણે સિદ્ધ સર્વજ્ઞ છે. આચાર્યની આશાતનાથી, તે આ પ્રમાણે છે-“આ બાલક છે, અકુલીન છે, અલ્પબુદ્ધિ છે, બીજાને ઉપદેશ આપે છે પણ પિતે કાંઈ કરતા નથી–ઇત્યાદિ એ પ્રમાણે ઉપાધ્યાયની આશાતના સમજવી ગઈએ. શ્રી આવશયક સુત્રમ ભાગ Page #89 -------------------------------------------------------------------------- ________________ સાધુ મુનિરાજની આશાતનાથી, તે આ પ્રમાણે છે-“એ સાધુ મેલાં-ગંધાતા કપડાં ધારણ કરે છે, સંસ્કારહીન, જડ, મૂઢ, શિર મુંડાવી જીવનને વ્યર્થ કરનાર છે ઈત્યાદિ. આ પ્રમાણે સાધ્વીની અશાતને સમજવી જોઈએ. શ્રાવકની આશાતનાથી, તે આ પ્રમાણે-હાય? જીવ-અજીવના સ્વરૂપ અને પુણ્ય-પાપના મર્મને જાણવાવાળા, તથા આશ્રવ સંવર નિર્જરા ક્રિયા અધિકરણ, બન્ધ અને મેક્ષ, તેમાં હેય-ઉપાદેયનું જ્ઞાન રાખવાવાળા, એ પ્રમાણે જિન પ્રવચનને યથાર્થ જાણનાર હોઈને પણ તે શ્રાવક સર્વવિરતિને ધારણ કરતા નથી, ધિક્કાર છે ઇત્યાદિ. શ્રાવિકાઓની આશાતના પણ આ પ્રમાણે જ છે. દેવેની અશાતનાથી, તે આ પ્રમાણે-દેવતા તે વિષયવાસનામાં આસકત, અપ્રત્યાખ્યાની, અવિરતિ છે, અને શકિતમાન હવા છતાંય પણ શાસનની ઉન્નતિ કરતા નથી, ઇત્યાદિ એ પ્રમાણે દેવીની પણ આશાતના સમજવી આ લેકની ન્યૂનાધિકત્વ નિરૂપણ રૂ૫ આશાતનાથી, એવી જ રીતે સ્વર્ગ–નરક આદિ રૂપ પરલકની આશાતનાથી. “કેવલી કવલ આહાર આદિ કરતા નથી” વગેરે વિરુદ્ધ પ્રરૂપણારૂપ કેવલીની આશાતનાથી. કેવલી પ્રરૂપિત ધર્મની વિપરીત પ્રરૂપણ રૂ૫ અશાતનાથી. દેવમનુષ્ય અને અસુર સહિત લેકની અસત્ય પ્રરૂપણા રૂપ આશાતનાથી. દ્વીન્દ્રિયાદિ પ્રાણ, વનસ્પતિકાયરૂપ ભૂત, પંચેદ્રિયરૂપ છે અને પૃથ્વી આદિ સત્વ, એ સર્વની અસત્ય પ્રરૂપણારૂપ આશાતનાથી, તે અસત્ય પ્રરૂપણા- જેમકે “ઢોન્દ્રિય આદિમાં આત્મા અંગુઠાના પર્વ (પ૨)ની બરાબર હોય છે. વનસ્પતિ અને પૃથ્વી વગેરે હલન-ચલન આદિ ચેષ્ટા કરતા નથી તેથી અચેતન જ છે, અને જીવ પણ ક્ષણિક છે” ઇત્યાદિ. “વત્તના લક્ષણ કાલ નથી” “આ પ્રકારની” અથવા કાલજ સર્વ કાંઈ કરે છે. જીવાને પચાવે છે તેમના સંહાર કરે છે અને સંસાર સુવે છે ત્યારે તે કાલ જાગે છે, એટલા માટે “ કાલ' દુનિવા૨ છે. એ પ્રમાણે કાલને એકાન્ત કર્તા માનવા રૂપ આશાતનાથી, ભગવાન મહાવીરના મુખરૂપચન્દ્રમાથી નિકલી ગણધરના કાનમાં પહોંચેલા સામાન્ય-વિશેષાત્મક પદાર્થોના બોધક અને ભવ્ય જીવોને અજરઅમર કરવા વાળા વચનામૃતસ્વરૂ૫ શ્રતની અસત્ય પ્રરૂપણા આદિ આશાતનાથી, મત દેવની આશાતનાથી, “અ વિનય વંદના આદિ માટે મને વારંવાર તંગ કર્યા કરે છે, એ પ્રમાણે વાચનાચાર્યની આશાતનાથી તથા વ્યાવિદ્ધ-કમરહિત (આગલ પાછલ બોલવું), વ્યત્યાઍડિત (પતાની ઇચ્છાથી પાઠ બનાવી બાલવું) આદિ પૂર્વે કહેલા (પૃષ્ટ) દોષથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનાથી નિવૃત્ત થાઉં છું. અને તેને “મિરઝા મિ દુધ આપું છું. (સૂ૦ ૨૧) આ પ્રમાણે એક સંયમથી લઈને તેત્રીસ (૩૩) સ્થાને, તથા અરિહન્ત આદિની આશાતના દ્વારા થયેલા અતિચારેથી નિવૃત્ત થઈને ફરીથી અતિચાર નહિ કરવા માટે પ્રતિક્રમણ કરવું એ જરૂરની વસ્તુ છે, એટલા માટે નમસ્કાર કરીને પ્રતિક્રમણ કરે છે. “નમો જોવીસાઈ ઈત્યાદિ. શ્રી આવશયક સુત્રમ ભાગ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ સ્વામીથી આરંભીને શ્રી મહાવીરસ્વામી સુધી સેવા તીર્થકરભગવાનને મારા નમસ્કાર છે. આ પ્રમાણે નમસ્કાર કરીને તીર્થંકર પ્રીત પ્રવચનની સ્તુતિ કરે છે. આ નિર્ચન્થ-અર્થાત સને-ચાંદી આદિ દ્રવ્યરૂપ અને મિથ્યાત્વ આદિ ભાવરૂપ ગ્રન્થ-ગાંઠથી રહિત-મુનિ સંબંધી સામાયિક આદિ પ્રત્યા ખ્યાન પર્યન્ત બાર અંગ ગણિપિટક સ્વરૂપ તીર્થંકરથી ઉપરેશાએલું પ્રવચન, સત્ય, સર્વોત્તમ, અદ્વિતીય, સમસ્ત ગુણેથી પરિપૂર્ણ, મોક્ષમાર્ગ પ્રદર્શક, અગ્નિમાં તપાએલા સેના સમાન નિર્મલ (કષાયમલથી રહિત), માયાદિશયનાશક, અવિચલ સુખને સાધન-માર્ગ, કર્મનાશ કરવાને માર્ગ, આત્માને લાગેલાં કર્મને દૂર કરવાને માર્ગ, શીતલીભૂત થવાનો માર્ગ, અવિતથ અર્થાત ત્રણે કાલમાં અવિનાશી, મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષા સદા અને ભરતક્ષેત્ર આદિની અપેક્ષા એકવીશ હજાર વર્ષ રહેવાવાળે અને સર્વ દુ:ખનો નાશ કરવાવાળા માગે છે. આ માર્ગમાં રહેલા પ્રાણી સિદ્ધગતિથી અથવા અણિમાદિ આઠ સિદ્ધિઓ યુકત હોય છે, કેવલપદને પ્રાપ્ત થાય છે, કર્મબન્ધથી મુકત થાય છે, સર્વ સુખને પ્રાપ્ત કરે છે અને શારીરિક માનસિક દુ:ખથી નિવૃત્ત થાય છે. તે ધર્મની હું કલા કરું છું અર્થાત આ સંસાર સમુદ્રથી તારવાવાળો તે એકજ છે એવી ભાવના કરૂં . છું; અન્તઃકરણથી પ્રતીતિ કરૂં છું. ઉત્સાહપૂર્વક આસેવન કરૂં છું, આસેવના દ્વારા સ્પર્શ કરું છું, અને પ્રવૃદ્ધ પરિણામ-ઉચ્ચ ભાવથી પાલન કરૂં છું, અને સર્વથા નિરતર આરાધના કરું છું. તે ધર્મમાં શ્રદ્ધા કરતો થકે, પ્રતીતિ કરતો થક, રુચિ રાખતે થકે, સ્પર્શ કરતો થકે, પાલન કરતે થકે, અને સમ્યફ પાલન કરતે થકે તે કેવલિ-પ્રરૂપિત ધર્મની આરાધના માટે હું તૈયાર થયે છું, તથા સર્વ પ્રકારની વિરાધનાથી નિવૃત્ત થયે છું, એટલા માટે અસંયમ (પ્રાણાતિપાત આદિ અકુશલ અનુષ્ઠાન ) ને ઝપરિણાથી જાણીને અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરીને સાવદ્ય અનુષ્ઠાન નિવૃત્તિરૂપ સંયમને સ્વીકાર કરું છું. મિથુનરૂપ અકૃત્યને છોડી બ્રહ્મચર્યરૂ૫ શભ અનુષ્ઠાનને સ્વીકાર કરું છું. અક૯૫નીયને છોડીને કરણચરણ૩૫ કલપને સ્વીકાર કરું છું. અજ્ઞાનને છોડીને જ્ઞાનને અંગીકાર કરું છું. નાસ્તિકવાદરૂપ અક્રિયાને ત્યાગ કરીને આસ્તિકવાદરૂપ ક્રિયાને ગ્રહણ કરૂં છું. મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યકત્વને સ્વીકાર કરું છું. આમાના મિથ્યાત્વપરિણામરૂ૫ અબાધિને છેડીને સકલ દુ:ખનો નાશ કરનાર જિનધર્મની પ્રાપ્તિરૂપ બેધિને ગ્રહણ કરૂં છું, અને જિનમતથી વિરુદ્ધ પાર્શ્વસ્થ નિદ્ધવ તથા કુતીર્થિસેવિત અમાને છોડીને જ્ઞાનાદિ–રત્નત્રયરૂપ માર્ગને હું સ્વીકાર કરું છું. એ પ્રમાણે જે અતિચાર સ્મરણમાં આવે છે અથવા છઘસ્થ અવસ્થાના કારણે સ્મરણમાં ન આવે તથા જેનું પ્રતિક્રમણ કર્યું હોય અથવા અજાણુપણુથી જેનું પ્રતિક્રમશુ ન કર્યું હોય તે સર્વ દેવસિક અતિચારોથી નિવૃત્ત થાઉં છું. આ પ્રમાણે પ્રતિક્રમણ કરીને સંત-વિરતાદિરૂપ નિજ આત્માનું સ્મરણ કરતે થકે સર્વ સાધુઓને વંદના કરું છું. સંયત (વર્તમાનમાં સર્વ સાવધ વ્યાપારથી નિવૃત્ત), વિરત (પ્રથમ કરેલા શ્રી આવશયક સુત્રમ ભાગ ૬૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ પાપાની નિન્દા અને ભવિષ્ય કાલ માટે સંવર કરીને સર્વ પાપથી રહિત ), એટલા માટે અતીત, અનાગત અને વમાન કાલના સર્વ પાપોથી મુકત, અનિદાન–નિયાણા રહિત, સમ્યગ્દર્શોન સહિત તથા માચામૃષાના ત્યાગી એવા હું શ્રમ, અઢી દ્વીપ સંબંધી પંદર ક્ષેત્રા (કભૂમિ) માં વિચરવાવાળા, રજોહરણ પૂજણી પાત્રને ધારણ કરવાવાળા અને દેારાસહિત સુખવઅિકાને મુખ પર બાંધવાવાળા, પાંચ મહાવ્રતના પાલનહાર અને અઢાર હજાર શીલાંગથના ધારણ કરનાર તથા આધાક આદિ ૪૨ દેાષાને ટાલી આહાર ગ્રહુણ કરનારા, ૪૭ દોષ તાલીને આહાર ભેગવવાવાળા, અખંડ આચાર ચારિત્ર પાલન કરવાવાળા એવા સ્થવિકલ્પી જિનકલ્પી મુનિરાજોને તિપુત્તાના પાઠથી વંદના કરૂ છું અહીં રજોહરણુ ધારણ કરવા વિષે કોઇ શંકા કરે છે કે-રજોહરણ ધારણ કરવું એક પ્રકારની હિંસાનું કારણ છે, કારણ કે રોહરના સ્પર્શથી કુંથવા, કીડી આદિ નાના નાના જીવાને સ્વઇચ્છાપ્રમાણે હરવા-ફરવામાં તકલીફ થઈ શકે છે. અને એના વડે એકઠી કરેલી ફૂલ આદિથી કીડી આદિના દર ( રહેવાના દર ) ઢંકાઈ જવાથી તે જીવાના ઉપઘાત થઈ જવું પ્રાય: પ્રત્યક્ષ સિદ્ધ છે. એટલા માટે રોઙરણુ સંયમ યોગોને સાધક નથી પરન્તુ અનનું કારણ છે, માટે એને ધારણ કરવું ઉચિત નથી. આ શંકાના ઉત્તર આપે છે કે-અરે ભ્રાતા ! રજોહરણ ધારણ કરવાના આશયથી અનભિજ્ઞ હાવાના કારણે તે ભ્રાન્ત છે. તેથી તમારા પક્ષ તની કસોટી ઉપર ખરાખર નથી ઉતરતા, કેમ કે બાહ્ય-પૃથ્વી આદિ રજ અને આભ્યન્તર-બાંધેલા કર્મરૂપી રજ જેનાથી દૂર કરી શકાય તેને રજોહરણ કહે છે. તે સુકેમલ રજોહરણુ દ્વારા ઉપયેગ સહિત યતનાયુકત પ્રમાન કરીએ છીએ, એ કારણે પ્રમાન (પૂજવા)થી જીવાપધાતક થવાની સંભાવના નથી. તે કદાચિત કેાઈને અપથ્ય આહારથી અજીણું થઇ જાય તે શું પથ્ય આહાર કરવાવાળા માણસા પથ્ય ખાવું છેડી દેશે! ન જ છેડે. એજ રીતે જો કદાચિત અસંયમી દ્વારા પ્રમા ન થાતા જીવાપઘાત થઈ જાય તે શું સયમી રજોહરણને ત્યાગ કરી ઘે! ન જ કરે. કેમકે સંયમી દ્વારા જીવાપઘાત થવાની સ’ભવનાજ નથી. જીવાને જોતા થકા યત્નાપૂર્વક પ્રમાર્જન કર્યા છતાં તમે જે કલ્પના કરી તે સંભાવિત જીવાપઘાતના અપરાધ અમને નથી લાગી શકતા, એ કારણે તમારી શંકા જરાય શાસ્રાનુકુલ નથી, કેમ કે સંયમી સુનિ જીવેાની રક્ષા અર્થે જ રજોહરણ ધારણ કરે છે તેમજ તેના વડે પ્રમાન કરે છે, જીવાપઘાત માટે નહીં. જો ઉપકારની દૃષ્ટિથી રાગિની ચિકિત્સા કરવાવાળા વૈદ્યની ચિકિત્સાથી કાઇ રંગીને કાઇ પણ જાતની હાનિ પહાંચી પણ જાય તે પશુ વૈદ્ય અપરાધી થઇ શકતા નથી, કારણ કે વૈદ્ય તા રાગીની હિંતબુદ્ધિથીજ ચિકિત્સા કરવાવાળા છે. તે છતાં જો તમે રજોહરણુ ધારણ કરવામાં આપત્તિ માનશે। તે મને માનવું પડશે કે તમને અશન, પાન, ભ્રમણ, ભાષણ, ઉત્થાન (ઉઠવું), શયન, પાર્શ્વ પરિવર્તીન (પડખુ’ ફેરવવું) અને મલમૂત્ર પરિત્યાગ આદિ ક્રિયાને છેડી દેવી પડશે. કારણ કે તમારા તરફથી કથિત (કહેલ) દ્વેષ એ સર્વાં ક્રિયામાં પણ આવી શકે છે, તેા પછી મ્હા કે જીવિતજ કઇ રીતે રહી શકશેા! તમારા કથનમાં જીવદયાનું સ્વરૂપ આકાશકુસુમ સમાન થઈ જશે. આ માટે ‘કોઇપણ જીવને કોઇ પ્રકારનું કષ્ટ ન પહેાંચે ' આ હેતુથી મુનિયાને રોહરણુ આદિ ઉપકરણ ધારણ કરવું સ ંયમનિર્વાહ અર્થે અત્યંત આવશ્યક છે. શ્રી આવશયક સુત્રમ ભાગ ૬૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે સન્ત મુનિરાજને વંદના કરીને સમસ્ત જીવોની ક્ષમાપનાપૂર્વક મિત્રભાવના પ્રગટ કરે છે. હું સર્વ જી પાસે મારા અપરાધની ક્ષમા માંગુ છું, અને તે સર્વ જી મારા અપરાધની ક્ષમા કરે, કારણ કે સર્વ જી સાથે મારે મિત્રભાવ છે, કેઈની સાથે મારે વૈરભાવ નથી. એ પ્રમાણે વિધિપૂર્વક આચના, નિન્દા, ગહ અને જુગુપ્સા (પા પકારી મારા મહાત્માને ધિકકાર છે ઈત્યાદિ રૂ૫) કરીને ત્રણ કરણ અને ત્રણ વેગથી નિર્મલ બનેલે હું ચાવીસ જિનેશ્વરેને નમસ્કાર કરું છું. (સૂ૦ ૨૨) ઇતિ શું અધ્યયન સંપૂર્ણ કાયોત્સર્ગ અથ પંચમઅધ્યયન. “નમો વાવીયા”ની પાટી પૂરી થયા પછી “છામિ નામાકળો” ની પાટી બે વાર બેલીને પંચ પરમેષ્ઠીની ભાવવંદના કરવી જોઈએ.૧ પહેલાં ખામણાં-શ્રી અરિહંત દેવને (બન્ને ઢીંચણ નીચાં ઢાળી ખામણાં બોલવા) ૧પહેલાં ખામણાં શ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જયવંતા તીર્થકર દેવ બિરાજે છે, તેમને કરું છું. તે સ્વામીના ગુણગ્રામ કરતાં જઘન્ય ૨સ ઉપજે તે કર્મની દો ખપે અને ઉત્કૃષ્ટ ૨સ ઉપજે તે આ જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાજે. હાલ બિરાજતા વીશ તીર્થકરોનાં નામ: (૧) શ્રી સીમંધર સ્વામી, (૨) શ્રી જુગધર સ્વામી, (૩) શ્રી બાહુ સ્વામી, (૪) શ્રી સુબાહુ સ્વામી (૫) શ્રી સુજાત સ્વામી, (૬) શ્રી સ્વયંપ્રભ સ્વામી, (૭) શ્રી 2ષભાનન સ્વામી (૮) શ્રી અનંતવીર્ય સ્વામી, (૯) શ્રી સુરપ્રભ સ્વામી, (૧૦) શ્રી વિશાલપ્રભ સ્વામી, (૧૧) શ્રી વજધર સ્વામી, (૧૨) શ્રી ચંદ્રાનન સ્વામી, (૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામી, (૧૪) શ્રી ભુજંગદેવ સ્વામી (૧૫) શ્રી ઈશ્વર સ્વામી, (૧૬) શ્રી નેમિપ્રભ સ્વામી, (૧૭) શ્રી વીરસેન સ્વામી, (૧૮) શ્રી મહાભદ્ર સ્વામી, (૧૯) શ્રી દેવરાજ સ્વામી (૨૦) શ્રી અજિતસેન સ્વામી. તે જઘન્ય તીર્થકર ૨૦ અને ઉત્કૃષ્ટ હોય તે ૧૬, અગર ૧૭૦ તેમને મારી તમારી સમય સમયની વંદના હા! તે સ્વામીનાથ કેવા છે! મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ધઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચોદ રાજુલેક અંજલીજલ પ્રમાણે જાણું દેખી રહ્યા છે. તે સ્વામીને અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત ઘર્થ છે, અને અનંત વીર્ય છે; એ ષટ (છ) ગણે કરી સહિત છે. ચેત્રીશ અતિશયે કરીબિરાજમાન છે. પાંત્રીશ પ્રકારની સત્ય વચન વાણીના ગુણે કરી સહિત છે, એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અઢાર દોષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતિ શ્રી આવશયક સુત્રમ ભાગ ૬૪ Page #93 -------------------------------------------------------------------------- ________________ ક્ષય કર્યા છે. બાકીના ચાર કર્મ પાતળાં પડયાં છે. મુકિત જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીવના સંદેહ ભાંગે છે. સગી, સશરીરી, કેવળજ્ઞાની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, શુકલેશ્યા, શુભધ્યાન, શુભગ સહિત છે, ૬૪ ઇંદ્રોના પૂજનીક, વંદનિક અર્થનિક છે. પંડિત વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે ગ્રામ, નગર, રાજધાની, પુર, પાટણ જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થકા વિચરતા હશે. ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કેડંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ આદિ, સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, સ્વામીનાં દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, અનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, ચરણે મસ્તક નમાવી કાયા પવિત્ર કરતા હશે. વ્રત પચ્ચખાણ આદરી આત્માને નિર્મળ કરતા હશે અને પ્રશ્ન પૂછી મનનાં સંદેહ દૂર કરતા હશે, તેમને ધન્ય છે. સ્વામીનાથ! આપશ્રી પંચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, હું અપરાધી, દીનકિકર, ગબીન અહીંયાં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કીધે હોય તે હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, ભુજ ભુજે (વારંવાર) કરી ખમાવું છું. ( અહિં તિખુત્તાને પાઠ ત્રણવાર બેલ) બીજાં ખામણ-કો સિદ્ધ ભગવંતોને બીજા ખામણાં અનંતા સિદ્ધ ભગવંતજીને કરું છું. તે ભગવંતજીના ગુણગ્રામ કરતાં જધન્ય રસ ઉપજે તે કર્મની ક્રેડી ખપે, અને ઉત્કૃષ્ટો રસ ઉપજે તે જીવ તીર્થકરનામગાત્ર ઉપાજે. આ ભરતક્ષેત્રને વિષે આ ચેવીશીમાં વીશ તીર્થકરે. સિદ્ધ થયા, તેમના નામ કહું છું: (૧) શ્રી ઋષભદેવ સ્વામી, (૨) શ્રી અજિતનાથ સ્વામી, (૩) શ્રી સંભવનાથ સ્વામી, (૪) શ્રી અભિનંદન સ્વામી, (૫) શ્રી સુમતિનાથ સ્વામી, (૬) શ્રી પદ્મપ્રભ સ્વામી શ્રી આવશયક સુત્રમ ભાગ Page #94 -------------------------------------------------------------------------- ________________ (૭) શ્રી સુપાર્શ્વનાથ સ્વામી, (૮) શ્રી ચંદ્રપ્રભ સ્વામી, (૯) શ્રી સુવિધિનાથ સ્વામી, (૧૦) શ્રી શીતલનાથ સ્વામી, (૧૧) શ્રી શ્રેયાંસનાથ સ્વામી, (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી, (૧૩) શ્રી વિમળનાથ સ્વામી, (૧૪) શ્રી અનંતનાથ સ્વામી, (૧૮) શ્રી ધર્મનાથ સ્વામી, (૧૬) શ્રી શાંતિનાથ સ્વામી, (૧૭) શ્રી કુંથુનાથ સ્વામી, (૧૮) શ્રી અરનાથ સ્વામી, (૧૯) શ્રી મલિલનાથ સ્વામી, (૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી, (૨૧) શ્રી નમિનાથ સ્વામી, (૨૨) શ્રી નેમીનાથ સ્વામી, (૨૩) શ્રી પાર્શ્વનાથ સ્વામી, (૨૪) શ્રી (વીર વર્ધમાન) મહાવીર સ્વામી. આ એક ચોવીસી અનંત ચાવીશી પંદર ભેદે સીઝી બુઝી. આઠ કર્મક્ષય કરી મેક્ષ પધાર્યા, તેમને મારી તમારી સમય સમયની વંદના હા! આઠ કમનાં નામ-નાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અંતરાય, એ આઠે કર્મક્ષય કરી મૂકિત શિલાએ પહોંચ્યા છે, તે મુકિતશિલા કયાં છે! સમપૃથ્વીથી ૭૯૦ જેજન ઉંચપશે તારા મંડળ આવે. ત્યાંથી દશ જોજન ઉંચે સૂર્યન વિમાન છે, ત્યાંથી ૮૦ જેજન ઉંચપણે ચંદ્રમાનું વિમાન છે, ત્યાંથી ચાર જે જન ઉંચપણે નક્ષત્રનાં વિમાન છે, ત્યાંથી ચાર જજન ઉંચપણે બુધને તારે છે, ત્યાંથી ત્રણ જન ઉંચપણે શાકને તારે છે, ત્યાંથી ત્રણ જન ઉંચપણે પૃહસ્પતિને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઉંચપણે મંગળને તારે છે, ત્યાંથી ત્રણ જજન ઉંચપણે છેલ્લે શનિશ્ચને તારે છે એમ નવસે જે જન લગી જતિષચક્ર છે ત્યાંથી અસંખ્યાતા જોજન ક્રોડા ક્રોડી ઉંચપણે બાર દેવલેક આવે છે. તેના નામ :- સુધમ, ઈશાન, સનમાર, મહેન્દ્ર, બ્રહ્મક, લાંતક, મહાશુક, સહસાર, આણુત, પ્રાણન. આરણ અને અચુત, ત્યાંથી અસંખ્યાતા જનની ક્રોડા ક્રોડી ઉંચપણે ચડીએ ત્યારે ૧ ગ્રંયક આવે, તેનાં નામ :- ભદે, સુભદ્દે, સુજાએ, સુમાણસે, પ્રિયદંસણ, આમેહ, સુપડિબદ્ધ અને ધરે, તેમાં ત્રણત્રિક છે, પહેલી ત્રિકમાં ૧૧૧ વિમાન છે, બીજમાં ૧૭ અને ત્રીજીમાં ૧૦૦ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જજનની ક્રોડાકોડી ઉચાપણેએ ચડીએ ત્યારે પાંચ અનુત્તર વિમાન આવે, તેનાં નામ :- વિજય, વિજયંત જયંત અપરાજિત અને સર્વાર્થસિદ્ધ. આ સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર જજન ઉંચપણે મકિતશિલા છે. તે મુકિતશિલા કેવી છે ? પીસ્તાલીશ જોજનની લાંબી પાળી છે, મળે આંઠ જનની જાડી છે. ઉતરતાં છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે. ક્ષીર, શંખ, ચંદ્ર, અંકરન, રૂપાને પટ, મેતીનો હાર અને ક્ષીર સાગરના પાણી થકી પણ અધિક ઉજળી છે. શ્રી આવશયક સુત્રમ ભાગ Page #95 -------------------------------------------------------------------------- ________________ તે સિદ્ધશિલા ઉપર એક જજન, તેના છેલલા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધ ભગવંતજી નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. તે ભગવંતજી કેવા છે? અવળું, અગધે, અરસે, અફસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રેગ નહિ, શેક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામીનાથ? આપ શ્રી સિદ્ધક્ષેત્રને વિષે બિરાજે છે, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું, આપના જ્ઞાન દર્શનને વિષે આજના દિવસસંબંધી અવિનય. અશાતના, અભકિત અપરાધ થયે હોય તો હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાને પાઠ ત્રણ વખત કહે.) ત્રીજા ખામણાં-કેવળી ભગવાનને. ત્રિીજા ખામણાં પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજતા જયવંતા કેવળી ભગવાનને કરું છું. તે સ્વામી જધન્ય હોય તે બે ક્રોડ અને ઉત્કૃષ્ટા હોય તે નવોડ કેવળી, તે સર્વને મારી તમારી સમય સમયની વંદના જે તે સ્વામી કેવા છે? મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટ ઘટની વાત જાણી દેખી હ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચોદાજી લાક અંજલિ-જલપ્રમાણે જાણી દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંતે તપ છે, અનંત પૈર્ય છે, અનંત વીર્ય છે-એ ષટે (છ) ગુણે કરી સહિત છે. ચાર કમ ઘનધાતી ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પડ્યાં છે. મુકિત જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીના સંદેહ ભાંગે છે સગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળદની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, શુકલ ધ્યાન, શુકલ લેશ્યા, શુભ ધ્યાન, શુભ ગ, પંડિત વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે ધન્ય તે સ્વામી ગામાગર, નગર, રાયાણી, જ્યાં જ્યાં દેશના દેતા થકા વિચરતા હશે, ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કોબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ આદિ સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે? સ્વામીનાં દર્શન શ્રી આવશયક સુત્રમ ભાગ Page #96 -------------------------------------------------------------------------- ________________ દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે. તેમને ધન્ય છે. સ્વામીને અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેમને પણ ધન્ય છે. ધન્ય સ્વામીનાથ! આપ પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજે છે. હું અપરાધી દીનકિકર ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર તપને વિષે અવિનય, આશાતના, અભકિત, અપરાધ થયો હોય, તે હાથ જોડી, માન મેડી, મરતક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાના પાઠ ત્રણ વખત કહેવ). ચોથા ખામણાં ચોથા ખાણ ગણુધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને કરું છું. ગણધરજી બાવન ગુણે કરી સહિત છે, આચાર્યજી છત્રીશ ગુણે કરી સહિત છે, ઉપાધ્યાયજી પચીશ ગુણે કરી સહિત છે, મારા તમારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર, પંડિતરાજ, મુનિરાજ મહાપુરુષ, ગીતાર્થ, બહુસૂત્ર, સૂત્રસિદ્ધાંતના પારગામી, તરણુતારણુ, તારણ નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણિ સમાન, જિનશાસનના શણુંગાર, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન હતા. ઘણુ સાધુ-સાધ્વીએ આલેવી, પડિકકમી, નિન્દી, નિ:શલ્ય થઈને પ્રાય: દેવલોક પધાર્યા છે તેમને ઘણું ઘણું ઉપકાર છે. આજ વર્તમાન કાળે તરણુ, તારણુ, તારી નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણિ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના નાયક, સંધના મુખી, સંઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન જે જે સાધુ-સાધી વીતરાગ દેવની આજ્ઞામાં બિરાજતા હોય, તેમને મારી તમારી સમય સમયની વંદના હો. તે સ્વામી કેવા છે? પંચ મહાવ્રતના પાલનહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છકાયના પિયર, છકાયના નાથ, સાત ભયના ટાલણહાર, ખાઠ મદના ગાલગુહાર, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિ ધર્મના અજવાળક, બાર ભેદે તપશ્ચર્યાના કરયુહાર, સત્તર ભેટે સંયમના ધરગુહાર, બાવીશ પરિષહના જિતણહાર, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહીત, ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેનાર, બાવન અનાચારના ટાલણહાર, સચિત્તના ત્યાગી, અચેતના લેગી, કંચન-કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગણે કરી સહિત છે. ધન્ય મહારાજ ! આપ ગામ, નગર, પૂર, પાટણને વિષે વિચારે છે, અમે અપરાધી, દીનકિકર, ગુણહીન અહીં બેઠા છીએ. આજના દિવસે સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભકિત અપરાધ થયેલ હોય, તે હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાને પાઠ ત્રણ વખત કહે). પાંચમા ખામણા પાંચમાં ખામણા પાંચ ભરત, પાંચ ઈરવત. પાંચ મહાવિદેહ એ અઢી દ્વીપ શ્રી આવશયક સુત્રમ ભાગ Page #97 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રને વિષે બિરાજતા સાધુ સાધ્વીજીને કરું છું. તેઓ જઘન્ય હોય તે બે હજાર ક્રોડ સાધુ-સાધ્વી, અને ઉત્કૃષ્ટ હોય તે નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વી, તેમને મારી તમારી સમય સમયની વંદના હેજે. તે સ્વામી કેવા છે? પાંચ મહાવ્રતના પાલણહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છ કાયના પિયર, છ કાયના નાથ, સાત ભયના ટાલકુહાર, આઠ મદના ગાલણહાર, નવાવાડવિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિધર્મના અજવાલક, બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીશ પરિષહના તણુહાર, સતાવીશ સાધુજીના ગુણે કરી સહિત, ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાલણહાર, સચિત્તના ત્યાગી, અચેતના ભેગી, કંચન કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય સ્વામીનાથ ! આપ ગામ, નગર, પૂર, પાટણને વિષે બિરાજે છે, હું અપરાધી, દીન કિકર, ગુણહીન અહીં બેઠે છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના અભક્તિ, અપરાધ કીધે હોય તે હાથ જોડી, મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાને પાઠ ત્રણ વખત કહેવો.) અને સાધુ-સાધ્વીજી બિરાજતાં હોય, તે નીચેની ગાથા બેલી ત્રણ વખત સવિધિ વંદના કરવી સાધુ વંદે તે સુખીયા થાય, ભવો ભવના તો પાતક જાય, ભાવ ધરીને વંદે જેહ, વહેલો મુકતે જાશે તેહ. છઠ્ઠાં ખામણા (છઠ્ઠાં ખામણ અઢીદ્વીપ માંહે અઢીદ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાને કરું છું. તે શ્રાવકજી કેવા છે? * હુંથી તમથી, દાન, શીયળે, તપે, ભાવે, ગુણે કરી અધિક છે, બે વખત આવશ્કય પ્રતિક્રમણના કરનાર છે, મહિનામાં બે, ચાર અને છ પિષાના કરનાર છે, સમકિત સહિત બાર વ્રતધારી, અગિયાર પડિમાના સેવણહાર છે, ત્રણ મનોરથના ચિંતવનાર છે, દુબળા-પાતળાવની દયાના આણનાર છે, જવ અજીવ આદિ નવ તત્વના જાણનાર છે, એકવીશ શ્રાવકના ગુણે કરી સહિત છે, પરધન પર કાબર લેખે છે. પરી માત બેન સમાન લેખે છે, દઢધમ, પ્રિયધમીં, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મનો રંગ હાડ હાડની મજાએ લાગે છે. એવા શ્રાવક, શ્રાવિકા, સંવર, પાષા, પ્રતિક્રમણમાં બિરાજતા હશે તેમને આજના દિવસ સંબંધી અવિનય, આશાતના, અભકિત, અપરાધ કર્યો હોય, તે હાથ જોડી, માન માડી, મસ્તક નમાવી. ભુજે ભુજે કરી ખમાવું છું) સાધુ-સાધ્વીને વાંદુ છું, શ્રાવક-શ્રાવિકાને ખમાવું છું, ચેરાશી લાખ અવાજેનિના જીવને ખમાવું છું - ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપકાય, ૭ લાખ તેઉકાય ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય, ૨ લાખ બે ઇંદ્રિય, ૨ લાખ ઈહિય૨ લાખ ચારદિય, ૪ લાખ નારદી, ૪ લાખ દેવતા, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ૧૪ લાખ મનુષ્ય જાતિ, એ ચોરાશી લાખ છવાજેનિના જીવને હાલતાં, ચાલતાં, ઉઠતાં, બેસતાં, જાણુતાં, અજાણતાં, હયા હોય, હણાવ્યા હોય, શ્રી આવશયક સુત્રમ ભાગ Page #98 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ અનન્ત ચઉવીસી જિન નમે” ઈત્યાદિ એ લે, પછી ચેારાસી લાખ ચેનિગત જીવાની પાસે ક્ષમાપના માગીને એક કરોડ સાડા સત્તણુ લાખ (૧૯૭૫૦૦૦૦) કુલ કેટી (કેાડી) જીવેાની વિરાધના સબંધી મિથ્યા દુષ્કૃત આપીને અને અઢાર પાપ સ્થાનની પાટી ખેલીને ગુરુપાસે કાર્યોત્સર્ગ નામના પાંચમાં આવસ્યકની અજ્ઞા ગ્રહણ કરવી. છેદ્યા હાય, ભેદ્યા ડાય; પરિતાપના-કિલામના ઉપજાવી હોય, તે અરિહન્ત અનતા સિદ્ધ ભગવંતની સાખે “તસ્સ મિચ્છામિ દુક્કડ’ ખમાવું છું. સર્વાં વેને, સર્વ જીવા મને ક્ષમા આપજો સ જીવે સાથે મારે મિત્રતા છે કેઇની સાથે મારે વેર નથી. ખામેમિ સબ્વે જીવા સત્ત્વે જીવા ખરંતુ મે મિત્તીમે સવભૂએસુ વેર' મૐ ન કેઈ એવમહ આલેાઇય નિંદિચગરહિયદુર્ગાછિ સમાં, તિવિહેણું પડિક તે 'દામિ જીણે ચઉવ્વીસ પ્રથમ પહેલા (ચેાથા) અધ્યયનમાં મૂલ અને ઉત્તર ગુણામાં સ્ખલિતની નિન્દા કહી છે. આ પાંચમાં અધ્યયનમાં આચારથી સ્ખલિત ચારિત્રરૂપ પુરુષના અતિચાર રૂપ ત્રણ (ઘા) થવાના સંભવથી તેની ચિકિત્સારૂપ ક્રાર્યાંસ કહેલે છે, અથવા પ્રતિક્રમણાધ્યયનમાં મિથ્યાત્વ આદિ પાંચ પ્રકારના પ્રતિક્રમણુ દ્વારા કર્માંના આવવાપણું:ને પ્રતિધ કરવામાં આવે છે, અને અહીં કાયાત્સગ દ્વારા પૂર્વાં સંચિત કર્મોના ક્ષય બતાવવામાં આવેલ છે. (કૃચ્છામિ નું મંતે) ઇત્યાદિ. એ પ્રકારે હું આલેચના કરી, નિંદા કરી, (ગુરુની સાક્ષીએ) વિશેષે નિંદા કરી, દુગછા કરી સમ્યક્ પ્રકારે, ત્રણ પ્રકારે (મન, વચન, કાયાએ) પ્રતિક્રમણ કરતો થકે ચેવિશ જીનેશ્વર પ્રભુને વંદુ છુ તેમાં પ્રથમ રૂઝ્ઝામિ ંમંતે,' ની પાટીથી કાર્યત્સર્ગની પ્રતિજ્ઞા કરીને ‘રેમિ મંતે સામાથ’. અને ‘ચ્છામિ યામિ હ્રાણસમાં' તથા ‘તોત્તરી મેળ’ મેલીને કાર્યોત્સર્ગી કરવેા અને કાર્યોત્સર્ગોમાં ચાર ‘હોસ' મનમાં ઉચ્ચારણ વગર બેલીને નમસ્કારપૂર્વક કાર્યોત્સર્ગની સમાપ્તિ કરવી, અને પછી ‘હોસ'ની પાટી પ્રગટ ખેાલવી, તે પછી ‘રૂચ્છામિ વમાસમÎÈ' ની પાટી બે વાર ખેલીને ગુરુ સમીપે પ્રત્યાખ્યાન કરવું. (૧) ઇતિ પાંચમું અધ્યયન સપૂર્ણ, શ્રી આવશયક સુત્રમ ભાગ પ્રત્યાખ્યાનમ અથ છઠ્ઠું અધ્યયન પાંચમાં અધ્યયનમાં પૂર્વ સ ંચિત કર્મોને ક્ષય કહેવામાં આવ્યું છે. હવે આ છઠા અધ્યયનમાં નવીન અન્ય થવાવાળા કર્માને નિરોધ કહેવામાં આવે છે. અથવા પાંચમાં અધ્યયનમાં કાયોત્સર્ગ દ્વારા અતિચાર રૂપ ત્રણ-ઘાવની ચિકિત્સાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ચિકિત્સા કર્યા પછી ગુણુની પ્રાપ્તિ થાય છે, એ માટે “ગુણુધાર” નામના આ પ્રત્યાખ્યાન અધ્યયનમાં મૂલાત્તર ગુણની ધારણા કહે છે. ‘વિષે પદ્મણાને' ઇત્યાદિ. 06 Page #99 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યમાં લાગવાવાળા પાપોથી નિવૃત્ત થવા માટે ગુરુની સાક્ષી અથવા તે આત્મની સાક્ષીથી હેય વસ્તુને ત્યાગ કરે તેને પ્રત્યાખ્યાન કહે છે, તે દસ પ્રકારના છે (૧) અનાગત-વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) આદિ કારણુ વશ નિયત (નિર્ણય કરેલા) સમય પહેલાં તપ કરવું, (૨) અતિક્રાન્ત નિયત (નિર્ણય કરેલા) સમય પછી તપ કરવું, (૩) કેટિસહિત-જે કેટિ (ચતુર્ભકત આદિ ક્રમ) થી પ્રારંભ કર્યો તેનાથી જ સમાપ્ત કરવું, (૪) નિયંત્રિત-વૈયાવૃત્ય આદિ પ્રબલ કારણે બની જાય તે પણ સંકલ્પ કરેલા તપને પરિત્યાગ ન કરે, આ પ્રત્યાખ્યાન વજાત્રાષભનારાચ–સંહનન-ધારી અણગારજ કરી શકે છે, (૫) સાગાર-જેમાં ઉત્સર્ગ અવશ્ય રાખવા એગ્ય “ અણુત્થણાભોગ” અને “સહસાગાર રૂપ” તથા અપવાદ (મહત્તર-મેટા આદિ) રૂપ આગાર હેય તેને સાગાર કહે છે. (૬) અણુગાર-જેમાં કહેલા અપવાદ રૂપ આગાર (2) રાખવામાં નહિ આવે તેને અણગાર કહે છે. (૭) પરિમાણકૃત-જેમાં દત્તિ (દાત) આદિનું પરિમાણુ કરવામાં આવે. (૮) નિરવશેષ-જેમાં અશનાદિને સર્વથા ત્યાગ હેય. (૯) સંકેતજેમાં મુઠ્ઠી ખેલવા આદિના સંકેત હોય, જેવી રીતે કે – “હું જ્યાં સુધી મુઠી નહિ ખેલું ત્યાં સુધી મારે પ્રત્યાખ્યાન છે.” ઇત્યાદિ. (૧૦) અદ્ધાપ્રત્યાખ્યાનમુહૂપારુષી આદિ કાલ સંબન્ધી પ્રત્યાખ્યાન. તેના અનેક ભેદ છે, તેમાં મુખ્ય મુખ્ય દસ ભેદ કહે છે જે સંસ્કૃત ટીકામાં સ્પષ્ટ છે. (સૂ૦૧). શ્રી આવશયક સત્રમ ભાગ ૭૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી આવશયક સુત્રમ ભાગ આાગાર s કેવા | , -- અત્યસહસા પછRામે વય હિંસા)સાહી મહાસાગ-1 સમ | ણા | રા ચરિયાદ. લગારેણીકાલેT ગણ ગારેણુગારેણd ગુરુ અષ્ણુ fezile સંસણું વિવેગણું ઉપિત્તા આગાર સંખ્યા સંખ્યા પ્રત્ય G : : : : * * * * * * ૧ | નવકારસી | પૌરવી પુરિમડૂઢ : : : : : : શિહી. • • • • • - એકાશન | એકલઠાણું આંબિલ ૭ ચઉથભકત • ૮ દિવસચરિમ ૧ ૯ | અભિગ્રહ ૧ ૧૦ | નીવી | ૧ ૧ ૧ ૧ ૦ • ૦ | ૦ ૧૦ • • • • • •| | |૧૦| ૦ ૧ ૧ ૦ | ૦ ૦ आवश्यकसूत्र Page #101 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે યથાશકિત પ્રત્યાખ્યાન કરીને ગુરુની પાસે અને તેઓની હાજરી ન હોય તે પૂર્વ અથવા ઉત્તરદિશા તરફ મુખ રાખીને બેસવું અને જમણા પગના ઘુંટણને જમીનથી અડાવી અર્થાત નીચે રાખી તથા ડાબા ઘૂંટણને ઉંચે રાખી તેના ઉપર બે હાથ જોડી “ વહુ ” નો પાઠ બેલ– કમરૂપ શત્રુને જીતવાવાળા અરિહન્ત અને સિદ્ધ ભગવાનને નમસ્કાર થાય. શ્રતચારિત્ર ૩૫ ધર્મની આદિ કરવાવાળા, જેનાથી સંસારસમુદ્ર તરી શકાય તેને “તીર્થ” કહે છે, તે તીથ ચાર પ્રકારના છે, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાવાળા, સ્વયં બંધને પ્રાપ્ત કરવાવાળા, જ્ઞાનાદિ અનન્ત ગુના ધારક હોવાથી પુરુષમાં શ્રેષ્ઠ, રાગદ્વેષ આદિ શત્રુઓને પરાજય કરવામાં અલૌકિક પરાક્રમશાલી હોવાથી પુરુષમાં સિંહ સમાન, સર્વ પ્રકારના અશુભ રૂપ મલથી રહિત હોવાના કારણે વિશુદ્ધ વેત કમલના જેવા નિર્મલ, અથવા જેમ કાદવમાંથી ઉત્પન્ન અને જલ-પાણીના વેગથી વધેલ હોવા છતાં કમલ એ બન્નેનો સંસર્ગ ત્યજી હમેશાં નિલેપ રહે છે અને પિતાના અલૌકિક સુગંધ આદિ ગુથી દેવ મનુષ્ય આદિના શિરનું આભૂષણ બને છે. તેવી જ રીતે ભગવાન કર્મરૂપ કાદવથી ઉત્પન્ન અને ભૂગરૂપ જલથી વધીને પણ એ બન્નેને સંસર્ગ ત્યજી નિલેપ રહે છે, અને કેવલ જ્ઞાન આદિ ગુણોથી પરિપૂર્ણ રહેવાના કારણે ભવ્ય જીવને શિરોધાર્ય થાય છે જેનો ગંધ સુંઘતા જ સર્વ હાથી ડરીને ભાગી જાય છે તે હાથીને “ગન્ય હસ્તી” કહે છે તે ગંધહસ્તીના આશયથી જેમ રાજા હમેશાં વિજયી થાય છે તે પ્રમાણે ભગવાનના અતિશયથી દેશના અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આદિ સ્વચક્ર પરચક્ર -ભય પર્યન્ત છ પ્રકારની ઈતિ અને મહામારી આદિ સર્વ ઉપદ્રવ તત્કાલ દૂર થઈ જાય છે, અને આશ્રિત ભવ્ય જીવ સદાય સર્વ પ્રકારથી વિજયવાન થાય છે ત્રીશ અતિશયે અને વાણીના પાંત્રીશ ગુણોથી યુકત હોવાના કારણે લોકોમાં ઉત્તમ, અલબ્ધ રત્નત્રયના લાભારૂપ વેગ અને લબ્ધ રત્નત્રયના પાલનરૂપ ક્ષેમના કારણ હોવાથી ભય ના નાયક, એકેન્દ્રિય આદિ સકલ પ્રાણિગણના હિતકારક. જે પ્રમાણે દીપક સર્વને માટે સમાન પ્રકાશ આપનાર છે તે પણ નેત્રવાળા. છ જ તેનો લાભ પ્રાપ્ત કરી શકે છે, પણ નેત્ર હીન પ્રાપ્ત કરી શકતા નથી, તે પ્રમાણે ભગવાનને ઉપદેશ સૌના માટે સમાન હિતકર હોવા છતાંય ભવ્ય જીવે જ તેનો લાભ પામી શકે છે, અભવ્ય જ પામી શકતા નથી. એટલા માટે ભવ્ય જીના હૃદયમાં અનાદિ કાલથી રહલ મિથ્યાત્વરૂપ અન્ધકારને નિવારણ કરી આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. લેક શબ્દથી આ સ્થળે લેક અને અલેક અન્નેનું ગ્રહણ કરેલું છે, એટલા માટે કેવળજ્ઞાન રૂપી આલેક (પ્રકાશ) થી સમસ્ત કાલકને પ્રકાશ કરવાવાળા. મોક્ષના સાધક, ઉત્કૃષ્ટ ધર્યરૂપી અભયના વાવાળા, અથવા સમસ્ત પ્રાણીઓના સંકટને છોડાવવાવાળી દયા (અનુકમ્પા)ના ધારક. જ્ઞાન નેત્રના આપવાવાળા, અર્થાત્ જેમ કેઈ ગાઢ વનમાં લુંટારાથી કંટાએલા અને નેત્ર ઉપર પાટા બાંધીને તથા હાથ પગને પકડીને ગહરા ખાડામાં ફેકી દીધા હોય તેવા મુસાફરને કેઈ દયાળુ માણસ આવીને તેના તમામ બંધને તેડીને નેત્રને ખોલી આપે છે, એ પ્રમાણે ભગવાન પણ સંસાર રૂપી વિષમ વનમાં રાગ-દ્વેષ રૂપી લુંટારાઓથી જ્ઞાનાદિ ગુણ લુંટાએલા if શ્રી આવશયક સુત્રમ ભાગ Page #102 -------------------------------------------------------------------------- ________________ તથા કદાગ્રહ રૂપી પાટા બાંધી જ્ઞાનનેત્રને ઢાંકીને મિથ્યાત્વરૂપ ખાડામાં નાંખેલા તે ભવ્ય જીવેાના કદાચ રૂપ પાટાને દૂર કરી તેમને જ્ઞાનનેત્ર આપવાવાળા, એટલે કે સમ્યક્ રત્નત્રયસ્વરૂપ મેક્ષમા, અથવા વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરાવનાર ક્ષયેપમ ભાવ રૂપ માના આપવાવાળા. કર્મ શત્રુથી દુ:ખિત પ્રાણીઓને શરણ-આશ્રય રનારા, પૃથ્વી આદિ ષડ્ઝનિકાયમાં દયા રાખવાવાળા, અથવા મુનિયાના જીવનાધાર સ્વરૂપ સંયમજીવનના દેવાવાળા. સમ સ ંવેગ આદિના પ્રકાશક, અથવા જિનવચનમાં રુચિ આપનારા, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરનાર, અથવા શ્રુત-ચારિત્ર રૂપ ધર્મના દેવાવાળા, ધર્મ ઉપદેશક, ધર્મના નાયક અર્થાત્ પ્રવર્ત્તક. ધર્મોના સારથી અર્થાત્ જેવી રીતે રથ પર બેઠેલાને સારથી રથ દ્વારા સુખપૂર્વક તેના ધારેલા સ્થાનકે પહોંચાડે છે તે પ્રમાણે ભવ્ય પ્રાણીઓને ધર્મારૂપી રથ વડે સુખપૂર્વક મેક્ષ સ્થાન પર પહોંચાડવાવાળા. દાન-શીલ-તપ અને ભાવથી નરક આદિ ચાર ગતિને અથવા ચાર કષાયાને અન્ત કરવાવાળા, અથવા ચાર દાન-શીલ-તપ અને ભાવથી અન્ત–રમણીય, અથવા દાન આદિ ચાર અન્ત-અવયવવાળા, અથવા દાન આદિ ચાર અન્ત-સ્વરૂપવાળા. શ્રેષ્ઠ ધર્મને “ધ વરચાતુરન્ત” કહે છે, એજ જન્મ જરા અને મરણનું નાશક હાવાથી ચક્ર સમાન છે એટલે ધર્મોવરચાતુરન્ત રૂપ ચક્રના ધારક. અહિં ‘વર’ પદ આપવાથી રાજચક્રની અપેક્ષા ધર્મચક્રની ઉત્કૃષ્ટતા તથા સૌગત આદિ ધર્માનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે:–રાજચક્ર કેવલ આ લેાકનું સાધન છે, પરલોકનું નથી, તથા સૌગત આદિ ધર્મ યથાર્થ તત્વનું નિશ્પક ન હાવાથી તે શ્રેષ્ઠ નથી. ‘ચક્રવત્તિ’ પદ આપવાથી તી કરીને છ ખંડના અધિપતિ રાજાની ઉપમા આપી છે. કારણ કે તે રાજા પણ ચાર અર્થાત્ ઉત્તર દિશામાં હિમવાન અને પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં લવણુ સમુદ્ર છે સીમા જૈની એવા ભરત ક્ષેત્ર પર એકશાસન રાજ્ય કરે છે. સ’સારસમુદ્રમાં ડૂબતા જીવેાને એકમાત્ર આશ્રય હોવાથી દ્વીપ સમાન, કર્માથી સ ંતાપ પામેલા ભવ્ય જીવેાની રક્ષામાં દક્ષ હાવાથી (કુશળ હાવાથી) ત્રાણુરૂપ, તેઓને શરણુ દેવાવાળા હેાવાથી શરગતિ-આશ્રયસ્થાન. ત્રણે કાલમાં અવિનાશી સ્વરૂપવાળા હાવાથી પ્રતિષ્ઠાન રૂપ. આવરણુરહિત કેવલજ્ઞાન કેવલ દર્શોનનાધારક. જ્ઞાનાવરણીય આદિ કર્મોને નાશ કરવાવાળા. રાગ-દ્વેષરૂપ શત્રુઓને પોતેજ જીતવાવાળા અને ખીજાઆને જીતાવવાવાળા. ભવસમુદ્રને તે તરવાવાળા અને ખીજાને તારવાવાળા, સ્વયં એધ પ્રાપ્ત કરનારા અને ખીજાને મેાધ પ્રાપ્ત કરાવનારા, સ્વયં મુકત થવાવાળા અને બીજાને મુકત કરનારા. સજ્ઞ, સદ તથા નિરુપદ્રવ, નિશ્ચલ, કાગ રહિત, અનન્ત, અક્ષય, બાધા રહિત, પુનરાગમન રહિત, એવા સિદ્ધ સ્થાન અર્થાત્ મેાક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાનને તથા મોક્ષને પામવાવાળા અહિન્ત ભગવાનને નમસ્કાર છે. (સ્૦૨) આ પ્રમાણે નમસ્કારપન્ત પ્રત્યાખ્યાનની વિધિ કહીને હવે તેને પાળવાની વિધિ બતાવે છે. “જાતિય '' ઇત્યાદિ. મારાથી સ્વીકૃત પ્રત્યાખ્યાનનું શરીર આદિથી સમ્યક્ સેવન, વાર વાર ઉપયેગ રાખીને સંરક્ષણુ, અતિચાર શેાધન, સમાપ્તિ સમય થવા છતાંય થોડીવાર વિશ્રામ, ‘પ્રત્યાખ્યાનમાં અમુક અમુક વિધિ કરવી જોઇએ તે મેં સર્વ કરી લીધી' એ પ્રમાણે નામ-ગ્રહણ-પૂર્ણાંક ગુરુની પાસે નિવેદન, મર્યાદાપુર્ણાંક અ ંત:કરણથી સેવન તથા ભગવાનની આજ્ઞા પ્રમાણે પાલન કર્યું છે. તેા પણ પ્રમાદ રહેવાથી તેમાં જે કાંઇ ત્રુટી રહી ગઇ હાય તેા ‘તસ્સ મિચ્છા મિ સુધરું” તે સમ્બંધી મારૂં પાપ નિષ્ફળ શ્રી આવશયક સુત્રમ ભાગ ૭૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ થાઓ. ઇત્યાદિ અર્થ પ્રથમ પ્રમાણે જાણી લેવો. () દતિ છઠું અધ્યયન સંપૂર્ણ અતિ આવશ્યક સૂત્રની મુનિતેષણ ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ શ્રી આવશયક સુત્રમ ભાગ ૭૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રતના અતિચાર સહિત પાઠ. ગુજરાતીપરિશિષ્ટ. પહેલું અણુવ્રત ચૂલા પાણાઈવાયાઓ વેરમણું, ત્રસજીવ, બે ઇંદ્રિય, તે ઇદ્રિય, ચઉરિંદિય, પચેદ્રિય, જીવ, જાણીપીછી, સ્વસંબંધી, શરીર માંહેલા પીડાકારી, સઅપરાધી, વિગલેંદ્રિય વિના, આકૃદિ, હણવાનિમિતે, હણવાના પચ્ચખાણ, તથા સુલમ એકેન્દ્રિય પણ હણવાના પચ્ચકખાણ, જાવજજીવાએ, દુવિહ, તિવિહેણું, ન કરેમિ, ન કારમિ, મસા, વયસા, કાયસા, એહવા, પહેલા, ચલ પ્રાણાતિપાત વેરમણુવ્રતના પંચ અઈયારા, પિયાલા જાણિયવા, ન સમાયરિયળ્યા, તે જહા, તે આલેઉં, બંધે, વહે, છવિ એ, અઈમારે, ભત્તપાવે છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં. બીજું અણુવ્રત, ચૂલાએ મુસાવાયાએ વેરમણ, કન્નાલિક, ગોવાલિક, માલિક, થાપણમેસે, મટકી કુડીસાખ. ઈત્યાદિ મટકું જૂ હું બેલવાનાં પચ્ચકખાણું જાવજજીવાએ દુવિહં, તિવિહેણું ન કરેમિ, ન કારમિ, મણસા, વસા, કાયસા; એવા બીજા સ્થૂલ મૃષાવાદ વેરમણું વતના પંચ અઈયારા, જાણિયવા. ન સમાયરિયા, તં જહા-તે આલેવું. સહસ્સાભફખાણે, રહસ્સાભખાણે, સદારમંતભેએ, મેસેવએસે, ફૂડલેહકારણે તસ્સ મિચ્છા મિ દુક્કડં. ત્રીજું અણુવ્રત, ચૂલાઓ અદિન્નાદાણાઓ વેરમણું, ખાતર–ખણ, ગાંઠડી છેડી, તાલું પર કુંચી કરી, પછી વસ્તુ ધણીઆતી જાણી, ઈત્યાદિ મટકું અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ, સગાસંબંધી તથા વ્યાપારસંબંધી નજરમી વસ્તુ ઉપરાંત અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ, બવ જીવાએ, દુવિહં તિવિહેણું, ન કરેમિ ન કારમિ, મસા, વયસા, કાયસા, એવા ત્રીજા યૂલ અદત્તાદાન ચેરમણું વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયળ્યા તજહા, તે આલેઉં. તેના હો, તક્કર પગે, વિરુદ્ધ રજજાઈકમે, કુડતેલે ફૂડમાણે, તપડિરૂવગવવહારે, તસ્સ મિચ્છા મિ દુક્કડ, રેણું અણુવ્રત, ભૂલાએ મેહુણાઓ વેશમણું, સદારષિએ, અસેસ મેહુણવિહિં ના પચખાણ. અને જે સ્ત્રીપુરુષને મૂળ થકી કાયાએ કરી મેહુણ સેવવાનાં પચ્ચકખાણ શ્રી આવશયક સુત્રમ ભાગ Page #105 -------------------------------------------------------------------------- ________________ ३३० आवश्यकसूत्रस्य હોય તેને દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી મેહુણના પચ્ચકખાણજાવજછવાએ, દેવતા સંબંધી દુવિહં, તિવિહેણું ન કરેમિ, ન કારમિ, મણસા, વયસા કાયસા મનુષ્ય તિર્યંચ સંબંધી. એગવિહં, એગવિહેણું, ન કરેમિ કાયસા. એવા ચોથા સ્થૂલ મેહુણવેરમણ વ્રતના પંચ અઈયારા, જાણિયળ્યા, ન સમાયરિયા, તંજહા તે આલેઉં. | ઇત્તરિય પરિગ્રહિયાગમણે, અપરિગ્રહિયાગમશે, અનંગકીડા, પરવિવાહ કરશે, કામગેસુ તિવાભિલાસા, તસ્સ મિચ્છા મિ દુક્કડ. પાંચમું અણુવ્રત ચૂલાએ પરિગહાએ વેરમણું, ખેરવત્યુનું યથાપરિમાણ, "હિરણ્યસુવણનું યથાપરિમાણ, ધનધાન્યનું યથાપરિમાણ, દુપદચપદનું યથાપરિમાણ, કુવિયનું યથાપરિમાણ. એ યથાપરિમાણ કીધું છે, તે ઉપરાંત પિતાને પરિગ્રહ કરી રાખવાનાં પચ્ચખાણું જાવજીવાએ. એગવિહં, તિવિહેણું, ન કરેમિ, મણસા, વસા, કાયસા એવા પાંચમાં ભૂલપરિગ્રહ પરિમાણ–વેરમણું વતનાં પંચ અઈયારા જાણિયવા, ન સમાયરિયળ્યા, તે જહાતે આલેઉં, ખેરવભુપમાઇકમ્મ, હિરણ્યસુવર્ણપમાઈકમે, ધનધાન્ય૫માણઈકમે, દુપદચઉપદપમાણુાઈકમે, કુવિયપમાણાઇકમ્મ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. છઠું દિશિવત, ઉદિશિનું યથા પરિમાણ, અદિશિનું યથા પરિમાણ, તિરિયદિશિનું યથાપરિમાણ એ યથાપરિમાણુ કીધું છે, તે ઉપરાંત સઈચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચકખાણ, જાવજીવાએ, દુવિહં, તિવિહેણું, ન કરેમિ, ન કારમિ, મસા, વસા, કાયસા. એવા છઠા દિશિરમણું વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિશ્વા, તંજહા તે આલઉં. ઉઢદિતિ પમાઈકમે, અદિતિ પમાણાઇકએ, તિરિયદિસિ પમાશાઈકમે. ખેતપુટ્ટી, સઈઅંતરદ્ધા, તસ્સ મિચ્છા મિ દુકકડ. સાતમું વ્રત, ઉવગપરિભેગવિહિં પચ્ચખાયમાણે, ઉલણિયાવિહિં, દંતણુવિહિં, ફલવિહિ, અન્નગવિહિં ઉવણવિહિ. મજણવિહિ, વત્યવિહિં, વિલવણુવિહિં, મુફવિહિં, આભરણવિહિં, ધૂવિહિં, પmવિહિં, ભણખણુવિહિં, શ્રી આવશયક સુત્રમ ભાગ Page #106 -------------------------------------------------------------------------- ________________ बारह व्रतों का अतिचार सहित पाठ । એણવિહિ, સુપવિહિ, વિગવિહિં, સાગવિહિં, માહુરયવિહિં, જેમણવિહિં, પાણિયવિહિં, મુહવાસવિહિં, વાહણવિહિં, વાણુવિહિં, સયવિહિં, સચિત્તવિહિં, હવવિહિં. - ઈત્યાદિકનું યથાપરિમાણ કીધું છે, તે ઉપરાંત ઉવભેગપરિગ, મેગનિમિત્તે ભોગવવાનાં પચ્ચકખાણ જાવજ જીવાએ એગવિહં, તિવિહેણું ન કરેમિ, મણસા, વયસા, કાયસા એવા સાતમા વિભાગ પરિભેગ. દુવિહે પન્ન, તે જહા, ભોયણઉય, કમ્મઉય, ભેયણાઉ, સમવાસએણું પંચ અઈયારા, જાણિયાવા ન સમાયરિયવા, જાતે આલઉં. સચિત્તાહાર, સચિત્તપડિબદ્ધાહાર, અપેલિઓસહિભફખણયા, દુલિ ઓસહિભફખણયા, તુચ્છ સહિભફખણયા, કમ્મઉણું સમવાસએણું, પન્નરસ કમાદાણાઈ. જાણિયા, ન સમાયરિયા, તંજાને આલેઉં, ઇંગલકમ્મ, વણકમે, સાડીએ, ભાડીકમ્મ, ડીકમ્મ, દંતવાણિજે, કેસવાણિજે, રસવાણિજે, લફખવાણિજે, વિસવાણિજે, જંતપિલણકમે, નિલંછણકમ્મ, દવગિદાવણયા, સરદહતભાગપરિસેસણયા, અસઈજણુપાસણયા, તસ્સ મિચ્છા મિ દુકકડ. આઠમું વ્રત-અનર્થદંડનું વેરમણું, ચઉવિહે અનWાદડે પન્નત્ત, તે જહા, અવજઝાણાચરિયું. પમાયાચરિયું હિંસાયાણું, પાવકમેવ એસ એવા આઠમા અનર્થદંડ સેવવાનાં પચ્ચકખાણ જાવાજજીવાએ. દુવિહં તિવિહેણું ન કરેમિ, ન કામિ, મણસા, વયસ, કાયસા. એવા આઠમા અનર્થ દંડ વેરમણું વતન પંચ અઈયારા જણિયળ્યા, ન સમાયરિયળ્યા, તં જહા-તે આલેઉં. કંદખે, કુફઈએ, મહરિએ, સંજુત્તાહિગરણે, ઉવગપરિભેગાઈરસ્તે, તસ મિચ્છા મિ દુકકડં. નવમું સામાયિક વ્રત, અવાજ જોગનું વેરામણું જાવ નિયમ પજુવાસામિ, દુવિહં તિવિહેણું, ન કરેમિ ન કારમિ, માણસા, વસા, કાયસા. એવી મારી-તમારી સદ્દતણા પ્રરૂપણા સામાયિકને અવસર આવે અને સામાયિક કરીએ ત્યારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે ! શ્રી આવશયક સુત્રમ ભાગ Page #107 -------------------------------------------------------------------------- ________________ ३३२ आवश्यक सूत्रस्व એવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા, ન સમાયરિયશ્વા, ત જહા તે આલે, મદુપ્પણિહાણે, વયદુપશુિહાણે, કાયદુપ્પણિહાણે, સામાઈયસ્સ સઈ અકરણયાએ, સામાઈયસ્સ અણુવટ્ટિયસ્સ કરણયાએ, તસ્સ મિચ્છા મિ દુકકડ, દશમું દેશાવગાસિક વ્રત. દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મેાકળી રાખી છે, તે ઉપરાંત સઇચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચક્ખાણુ. જાવમહારત્ત. ધ્રુવિહં તિવિહેણું, ન કરેમિ ન કારવેમિ, મધુસા વયસા કાયસા, જેટલી ભૂમિકા મેાકળી રાખી છે, તે માંહિ જે દ્રવ્યાક્રિષ્ની મર્યાદા કીધી છે તે ઉપરાંત ઉવભાગ, પરિભાગ, ભેગ નિમિત્તે ભાગવવાનાં પચ્ચકખાણ જાવ અહેારત્ત, એગવિહ’ તિવિહેણું ન કરેમિ મણુસા વયસા કાયસા એવા દશમા દેશાવગસિક વેરમણું વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિયવા, તં જહા–તે આલેાઉ. આણુવણુપ્પમેગે, પેસવણુ પગે, સદ્ાણુવાએ, રૂવાણુવાએ, મહિઆ પાગલપદ્મવે, તસ્સ મિચ્છા મિ દુ. " અગિયારમું પરિપૂર્ણ પાષધ વ્રત, · અસણું? પાણું, ખાઇમં, સાઇમ”ના પચ્ચક્ખાણુ, અખંભના પચ્ચક્ખાણુ, મણિસેાવનનાં પચ્ચક્ખાણુ, માલાવન્નગવિલેવણુના પચ્ચક્ખાણુ, સત્યમુસલાદિક સાવજ્જ જોગનાં પચ્ચક્ખાણુ, જાવ અહેારત્ત પત્ત્તવાસામિ. દુવિહં તિવિહેણું ન કરેમિ ન કારવેમિ, મણુસા વયસા કાયસા એવી મારી સહા પ્રરૂપણા પાષાના અવસર આવે અને પાષા કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેાજો, એવા અગિયારમાં પરિપૂર્ણ પોષધ વ્રતના પંચ અઈયારા જાણિયવા નસમાયરિયવ્વા ત જહા તે આલે. અપડિલેડ્ડિય–દુપડિલેહિય–સેજાસ થારએ, અપ્પમજ્જિય—પમજ્જિય– સેજાસ થારએ, અપડિલેહિય-૬પડિલેહિય-ઉચ્ચારપાસવણભૂમિ, અલ્પમજિય– દુપ્પમજિજય–ઉચ્ચાર–પાસવભૂમિ, સહસ્સ સમ્મે અણુશુપાલયા, મિચ્છા મિ દુકકડ બારમુ' અતિથિસ વિભાગ વ્રત, સમણે નિગ્મથે ફાસુએણું એસિિજજે શ્રી આવશયક સુત્રમ ભાગ તસ્સ ૭૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ बारह व्रतों का अतिचार सहित पाठ । ३३३ અસણું પાણું ખાઈમ સાઈમ વત્થપડિગ્નકંબલ પાયપુછણેણં, પાઢિયારૂ પીઢફલગ-સેજ જા–સંથારએણું, ઉસંહભેસજેશું, પડિલામાણે, વિહરિસામિ. એવી મારી સદણા પ્રરૂપણાએ કરી સુપાત્ર સાધુ-સાધ્વીજીની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર પાણી વહેરાવું, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે ! એવા બારમા અતિથિ સંવિભાગ વ્રતના પંચ અઈયારા જાણિયાવા ન સમાયરિયરવા, તંજહા-તે આલોઉં. સચિરનિફએવયા સચિત્તપેહણયા કાલાઈકફ પરેવએસે મચ્છરિયાએ તસ મિચ્છા મિ દુકકર્ડ નમે અરિહંતાણ, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું. સંથારા (અણુસણુ-અનશન) નો પાઠ અપરિઝમ મારયુક્તિય સંલેહણા, પિષધશાળા પિજીને, ઉચ્ચાર પાસવણ ભૂમિકા પડિલેહીને, ગમણાગમણે પડિકકમીને, સંથારે દુરહીને, પૂર્વ તથા ઉત્તર દિશિ પયંકાદિક આસને બેસીને, કરયલ સંપરિગ્રહિયં સિરસાવત્તયં મત્યએ અંજલિ કટ્ટ એવે વયાસી, નથુથું અરિહંતાણં ભગવંતાણું જાવ સંપત્તાણું. એમ અનંતા સિદ્ધને નમસ્કાર કરીને, વર્તમાન પિતાના ધર્મગુરુ-ધમચાર્યને નમસ્કાર કરીને પૂર્વ જે વ્રત આદર્યા છે, તે આવી, પડિકકમિ, નિંદી, નિઃશલ્ય થઈને, સર્વ પાઈવાયં પચ્ચખામિ, સવં મુસાવાયં પચ્ચક્ખામિ, સવં અદિન્નાદાણું પચ્ચકખામિ, સવં મેહુણું પચ્ચકખામિ, સવં પરિગહં પચ્ચક્ ખામિ, સવં કેહં પચ્ચક્ ખામિ જાવ મિચ્છા દંસણ સલ, અકરણિર્જા જોગ પચ્ચક્ ખામિ જાવાજજીવાએ, તિવિહં, તિવિહેણું, ન કરેમિ, ન કારમિ, કરંૉપિ અન્ન ન સમસુજાણામિ, મણયા વયસા કાયસા, એમ અઢારે પાપ થાનક પચ્ચક્ખીને, સવં અસણું પાસું ખાઈમસાઈમ ચઉવિહં આહાર પચ્ચક્ખીને, જાવજીવાએ, એમ ચારે આહાર પચ્ચક્ખીને, જંપિય ઇમં સરીર ઈ કંત પિયે મણુન્ન મણામે ધિજં વિસાસિય સમય અણુમય બહુમયં ભંડકરંડગસમાણું રયકરંડગભૂયં મા શું સી યં મા શું ઉઠું, મા શું ખુહા, મા શું પીવાસા, મા શું બેલા, મા શું ચેરા, મા ણું દંસા, મા નું વાહિયં પિત્તિયં સંભિમ સન્નિવાઈયં વિવિહા રે ગાયંકા પરિસાવસગ્ગા શ્રી આવશયક સુત્રમ ભાગ ૮૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ ३३४ आवश्यकसूत्रस्य ફાસા કુસંતિ, એયંપિ ણે ચરમેહિ ઉસ્સાસનિસાસહિ સિરામિ ત્તિ કટ્ટ, એમ શરીર સિરાવીને, કાલ અણુવકંખમાણે વિહરિસ્સામિ, એવી સહણ પ્રરૂપણાએ કરી, અણુસણને અવસર આવ્યું, અણસણ કરે તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજે. એવા અપચ્છમ મારણુનિય લેહણુ ગુસણા આરોહણના પંચ અઈયારા જાણિયળ્યા ન સમાયરિયળ્યા તે જહા તે આલઉં. ઈહલેગાસંસપગે, પરલગાસંસપગે, છવિયાસંસષ્પગે, મરણસંસપગે, કામગાસંસપએગે, તસ્સ મિચ્છા મિ દુકકડ. એમ સમકિતપૂર્વક બાર વત સંલેખણા સહિત તથા નવાણું અતિચાર એને . વિષે જે કઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણુચાર, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં હાય, સેવરાવ્યાં હય, સેવતાં પ્રત્યે અનુમોઘાં હોય, તે અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુકકડ. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ ૭ માન, ૮ માયા, ૯ લેભ, ૧૦ રાગ, ૧૧ દ્વેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પશુન્ય. ૧૫ પર પરિવાદ, ૧૬ રઈઅરઈ, ૧૭ માયા, ૧૮ મિચ્છાદેસણુસલ, તસ્સ મિચ્છા મિ દુકકડં. ૨૫ પ્રકારનાં મિથ્યાત્વ ૧ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ અણુભિગ્રહિક મિથ્યાત્વ, ૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સાંશયિક મિથ્યાત્વ + અણુભગ મિથ્યાત્વ, ૬ લોકિક મિથ્યાત્વ, ૭ લેકત્તર મિથ્યાત્વ, ૮ કમાવચન મિથ્યાત્વ, ૯ જીવને અજીવ સરધે તે મિથ્યાત્વ ૧૦ અજીવને જીવ સરધે તે મિથ્યાત્વ, ૧૧ સાધુને ફસાધુ સરધે તે મિથ્યાત્વ, ૧૨ કુસાધુને સાધુ સરધે તે મિથ્યાત્વ, ૧૩ આઠ કમથી મૂકાણા, તેને નથી મૂકાણા સર તે મિથ્યાત્વ, ૧૪ આઠ કર્મથી નથી મૂકાણા, તેને મૂકાણ સરવે તે મિથ્યાત્વ, ૧૫ ધર્મને અધમ સરધે તે મિથ્યાત્વ, ૧૬ અધર્મને ધર્મ સરધે તે મિથ્યાત્વ, ૧૭ જિનમાર્ગને અન્ય માગ સરધે તે મિથ્યાત્વ, ૧૮ અન્ય માગને જિનમાર્ગ સરધે તે મિથ્યાત્વ, ૧૯ જિન માર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૦ જિન માર્ગથી અધિકું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૧ જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૨ અવિનયમિથ્યાત્વ, ૨૩ અકિરિયામિથ્યાત્વ, ૨૪ અજ્ઞાનમિયાત્વ, ૨૫ આશાતનામિથ્યાત્વ, તસ્સ મિચ્છા મિ દુકકડું, શ્રી આવશયક સુત્રમ ભાગ ૮૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ ચૌદ પ્રકારના સંમૂચ્છિમ ઉચ્ચારેસુ પાસવર્ણસુ ખેલેસુ સિંઘાણેસુ વંતેસુ પિત્તસુ પૂએસુ સોશિએસુ સુકકેસુ સુકપગલપરિસાડિએ સુ વિગયજીવકલેવરેસ, ઈથીસિસ ગેસુ, નગર નિદ્ધમણેસ, સસુ ચેવ અસુઈઠાણે સુ વા તસ્સ મિચ્છા મિ દુકકડે. આ ઠેકાણે ઇરછામિ ઠમિ આલેઉં જે મે દેવસિઓ અઈઆર ક’થી જે ખંડિયે જે વિરાહિયં તસ્સ મિચ્છામિ દુકકડ સુધીને પાઠ કહે પછી. નવકાર મંત્ર અને “કરેમિ ભંતે સામાઈયથી “અખાણું વોસિરામિ’ સુધી પાઠ કહે. શ્રી આવશયક સુત્રમ ભાગ Page #111 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોની માહીતી. >> ભાગ 1 9 આચારાંગ પહેલી 1 શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પહેલી આવૃત્તિ ખલાસ. બીજી તૈયાર છે. 8-8-0 2 , દશ વૈકાલિક , ભાગ 1 પહેલી , ખલાસ. બીજી , તૈયાર છે. 10-0-0 , દશવૈકાલિક , ભાગ 2 પહેલી 7-8-0 ,, નિરયાવલિકા , ભાગ 1 થી 5 પહેલી , આચારાંગ પહેલી ખલાસ તૈયાર છે. 10-0-0 ભાગ 2 પહેલી આચારાંગ ભાગ 3 10-0-0 , આવશ્યક પહેલી ખલાસ. બીજી . તૈયાર છે. 7-8-0 , વિપાક પહેલી ખલાસ. બીજી છપાય છે. 19-0-0 દશાશ્રુત સ્કંધ , પહેલી ખલાસ. બીજી છપાય છે. -0-0 છે અન્નકૃત દશાંગ , પહેલી ખલાસ.. બીજી છપાય છે. 5-0-0 અનુત્તરે પાતિક, પહેલી ખલાસ. બીજી છપાય છે. 3-8-0 પહેલી છપાય છે. ઉવવાઈ છપાય છે. ઉત્તરાધ્યયન છપાય છે. પહેલી , ક૯૫ , છપાય છે. 35-0-0 16 (પત્રાકારે) (અગાઉથી ગ્રાહક થનારને માટે રૂા. 25-0-...) રાજકોટ તા. 15-3-58 નંદી પહેલી પહેલી શ્રી આવશયક સુત્રમ ભાગ 83