________________
અપ્પાળ ને બેઉની સાથે સંબંધ થાય છે. અર્થાત્ સાવદ્યવ્યાપારવાળા આત્માને ત્યાગુ છું અને તેની નિંદા કરૂ છુ, તથા ગાઁ કરૂ છું. (સ્૦ ૧)
મુનિયાની સર્વવિરતિરૂપ સામાયિક યાવજજીવ હોય છે. એમાં પ્રમાદ આદિથી અતિચારની સભાવના રહે છે, એટલા માટે સામાયિક નિરૂપણ કરીને તે પછી શિષ્ય કાર્યોત્સર્ગ પૂર્વક અતિચારની આલેચના કરવા માટે પ્રથમ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરીને દોષોની આલેચના કરે છે રૂમિ ટામિ તિક્ષમાં વિગેરે.
હે ભદન્ત ! હું ચિત્તની સ્થિરતાની સાથે એક સ્થાન ઉપર સ્થિર થઇને ધ્યાન મૌન સિવાય અન્ય બધા કામેાના ત્યાગરૂપ કાયાત્સ કરૂ છું, આલેચના કરે છે. તથા રાત્રિસંબંધી
66
નો ને ઇત્યાદિ ’ સમયમર્યાદાને
પરંતુ એના પહેલાં શિષ્ય પોતાના દોષની જો મારાથી આળસવશ દિવસસ બધી ઉલ્લંધનરૂપ અતિચાર કરાયા હોય, ચાહે તે એ શરીરસ ંબંધી વચનસંબંધી મનસંબંધી, ઉમ્મુત્તો સ્મૂત્રરૂપ અર્થાત્ તીર્થંકર ગણધર વિગેરે ઉપદિષ્ટ પ્રવચનની વિરૂદ્ધ પ્રરૂપણાદિ, ઉમ્મના ઉન્મારૂપ અર્થાત્ ક્ષાયે પામિક ભાવનું ઉલ્લંધન કરીને ઓયિક ભાવમાં પ્રવૃાત્તરૂપ, ગળો અકલ્પ્સ, કરણચરણુરૂપ આચારરહિત અને અગ્નિો અકરણીય અર્થાત્ મુનિઓને નહિ કરવા લાયક હોય. ઉપર મ્હેલ એ બધા કાયિક તથા વાચિક અતિચાર છે. હવે માનસિક અતિચાર કહે છે
ફુગ્ગામો-ટુર્થાંન-કષાયયુકત અંત:કરણની એકાગ્રતાથી આર્ત્તરોદ્રધ્યાનરૂપ દુિિનતિગો-ટુĀિવિન્તિ-ચિત્તની અસાવધાનતાથી વસ્તુના અયથાર્થ સ્વરૂપમાં ચિંતનરૂપ ગળાયાત્તે-અનાત્તરીય સંયમિયાને અનાચરણીય જીિયનો-અનેઇનહુંમેશાં નહિ ઇચ્છવાયોગ્ય તથા સમવાયો – શ્રમકાયોગ્ય-સાધુઓના આચરણને અયેાગ્ય હાય તેમજ જ્ઞાનમાં, દેશનમાં, ચારિત્રમાં તથા વિશેષરૂપથી શ્રુતધમ માં, સમ્યકત્વરૂપ તથા ચારિત્રરૂપ સામાયિકમાં તથા એના ભેદરૂપ ચેગનિરોધાત્મક ત્રણ ગુપ્તિમાં, ચાર કષાયામાં, પાંચ મહાવ્રતામાં, છ જીવનિકાયામાં, (૧) અસ’સટ્ટા (૨) સંસૃષ્ટા (૩) સંસષ્ટાઽસંસૃષ્ટા (૪) અલ્પલેપા (૫) અવગૃહીતા (૬) પ્રગૃહીતા (૭) ઉજિગતધર્મિકારૂપ સાત પિંડૈષણાઓમાં, પાંચસમિતિ ત્રણગુપ્તિષ પ્રવચનમાતાઓમાં, બ્રહ્મચર્યની નવ વાડામાં, દેશ પ્રકારના શ્રમણુધર્મોની અંદર શ્રદ્ધા-પ્રરૂપણા-સ્પર્શનારૂપ શ્રમણયેગામાંથી જેની કેાઇની દેશથી ખ’ડના અથવા સ`થા વિરાધના થઇ હેાય તે સ પૂર્વે કહેલા અતિચારથી મને લાગેલાં પાય નિષ્ફળ થાય.
આઠે
મિ—એની મે એવી છાયા કરીને જે વ્યાખ્યાન કરેલું છે તે વ્યાકરણ
શ્રી આવશયક સુત્રમ ભાગ
૨૧