________________
ને કે.ઇ પણ ક્રિય. ઉપયે.ગપૂર્વક અચવામાં આવે તે. જ તેનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થઈ શકે છે બ:કી પડે, પેપરમક રાજારામ `તે સૂત્ર અનુસાર પેપટી જ્ઞ.નની મ.ટૂંક મુખથી ત્રે.લી જવું. તેધા કે અર્ધ સરતે નથી. એ ઉપયોગ અને ભાવપૂર્વકજ અવસ્થક ક્રિય.એ.નું આચરણ થાય તે.જ તેથી ઉપલક્ષિત આનંદ પ્રાપ્ત થાય છે.
ભગવાને કહ્યું છે કે—
કરવી ?
મિઠાશ
‘ એ કેઇ સાધુ સાધ્વી, શ્ર.વક શ્રવિક. તચિત્તે. તન્મયે, તક્ષેસે, તધ્યવસાએ તભાવે આવસ્યક ક્રિયા કરશે તે નિશ્ચયપણે લેાકેાત્તરભાવને પ્રાપ્ત કરશે.’ અહિં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ો ઉપયોગ અને ભાવપૂર્ણાંક આવશ્યક ક્રિયાએ કરવામાં આવે તેાજ અલોકિક ફળની પ્રાપ્તિ થાય છે, તે ફરી પ્રશ્ન થાય છે કે વિના ઉપયેગે આવશ્યક ક્રિયા પ્રત્યુત્તરમાં જણાવે છે કે સાકર અંધારામાં ખાય તે આપે ઇંજ; અને પ્રકાશમાં વિચાર કરીને આસ્વાદન તે સાકર ખવાય તે અને આનંદ અને શારીરિક વૃદ્ધિ થાય છે. આ ઉપરથી એમ સમજાય છે કે ઉપયોગ પૃથ્વક સાકર ન ખવાય તે પણ તેને મીઠાશ ગુણ જતા નથી. તેમજ આવશ્યક ક્રિયાઓ કદાચ ઉપયેગપૂર્ણાંક ન કરવામાં આવે તે પશુ તે ક્રિયાઓમાં રહેલ અહિંસા, સંવર, કાયાસ વંદન આદિ ગુણાને લાભ છે જ, પણ જો આવશ્યક ક્રિયાઓ ઉપયેગ અને ભાવપૂર્વક વામાં આવે તે પ્રકાશમાં ખવાએલ સાકરની માફક અલૌકિક અને અનુપમ આનદ પ્રાપ્ત કરાવે છે અને સમસ્ત કર્મોની નિર્જરા થાય છે,
આચર
ન
પણ
શ્વેતાં લેતાં
જે ક્રેઇ ઉપયાગ વગર ક્રિયા કરે તે પણ એવા સંભવ છે કે અન્યને રૂડા પ્રકારે ક્રિયા કરતે જોઇ તેને તીવ્ર વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને એ તીવ્ર વૈરાગ્ય એક ક્ષણુભર હૃદયમાં સ્થિર થાય તા ભવભ્રમણ ને અંત આવે, એમ સમજવું; તેથી પ્રત્યેક ભભ્યને હુ ંમેશ આશ્યક કરવા જરૂરી છે.
આવશ્યક સૂત્રના છ અધ્યયન છે. તેનું ખીજું નામ પ્રતિક્રમણ છે; અને તેનું કારણ એ છે કે પ્રતિક્રમણને અર્થ પ્રાયશ્ચિત્ત છે, અને પ્રાયશ્ચિત્ત એટલે પાપને વિશેષ પ્રકારે ક્ષય કરવાનું મુખ્ય કારણુ. જેમ વિવિધ મશાલાથી ભરપુર શાક-દાળ નિમક (સબરસ ) ના અભાવે સ્વાદિષ્ટ બનતુ નથી અને નીરસ લાગે છે તેમ તપશ્ચર્યાં, ગુરૂ સ્તુતિ, પચ્ચખાણ વિગેરે ક્રિયાએ પ્રાયશ્ચિત્ત વગર આત્મિક આનંદ આપનાર થઈ શકતી નથી. આ પ્રતિમણુનું આ શાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવે છે. એથી આ આખા સૂત્રનું નામ પ્રતિક્રમણ પડી ગયું છે.
શ્રી આવશયક સુત્રમ ભાગ
આ સંસાર રૂપ ખાડામાં પડી ગએલ જીવ કયારે ન કયારે કોઇને કોઇ પાપકમ રૂપ કીચડમાં ફસાઈ જાય છે. એવી અવસ્થામાં જો તત્કાલ તે પાપકર્મનું પશ્ચાત્તાપ કરીને આલેચના કરવામાં આવે તે જેવી રીતે ખવાઇ ગયેલું ઝેરનું તરત વમન કરવામાં આવે તે, તેની વિધાતક અસર થતી નથી તેવી રીતે તે પાપ કર્મોના ઉદય ઉપસ્થિત થતાં તેનું તીવ્ર દુ:ખ ભોગવવું પડતુ
૩