SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ થએલાં પાપાનું દેવિસકથી, રાત્રિમાં થએલા પાપોનું રાત્રિકથી, આ પ્રમાણે પખવાડિયા, ચાતુર્માસ અને સવત્સર દરમ્યાન થએલા પાપની શુદ્ધિ અનુક્રમે પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણથી ભવ્ય જીવેએ કરવી જોઇએ. અહીં એક એવા પ્રશ્ન ઉઠે છે કે પ્રતિક્રમણના દેવસિક અને રાત્રિક ભેદ યેાગ્ય છે અને એનાથીજ સમગ્ર પાપોથી મુક્ત થઇ શકે છે. દિવસ દરમ્યાન જે પાપ થાય તેની શુદ્ધિ દિવસને અંતે દેવસિક પ્રતિક્રમણથી અને રાત્રિ દરમ્યાન થએલા પાપોની શુદ્ધિ રાત્રિને અંતે રાત્રિક પ્રતિક્રમણથી થાય છે, તે પછી પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણા કરવાની શી જરૂર છે ? આ તર્કનું સમાધાન એ છે કે જેવી રીતે લેાક વહેવારમાં બે વાર ભેજન બનાવવામાં આવે છે તેમ છતાં પણ તહેવ.ર અને ઉત્સવના દેવસે ખીર, મલ પુવા, લાપસી, મીડાઇ વગેરે પકવાન તૈયાર કરવામાં આવે છે અને જેવી રીતે મનુષ્ય હમેશા પાત્ર.ના મકાનની સફાઈ રાખે છે તે પણ ઢળી વગેરે તહેવારે ઉપર વિશેષ પ્રકારે ખૂણે ખાંચેથી પણ સાફસુરી કરે છે, એવીજ રીતે દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણુ કરી લેતાં અાણુ પણ્, શરમથી મારેણા કારણે.થી અથવા અજ્ઞાનથી જો પાપાની પૂર્ણ શુદ્ધ હુંય તા વગેરે પ્રતિક્રમણેમાં ભૂતકાળમાં લાગેલા અતિચ. કરવાથી હિંસા વગેરેના ત્યાગની અધિક ભાવના જાગૃત પર્થે રૂડી રીતે પાપની શુદ્ધિ થાય છે. કહ્યુ પણ છે અઢિ પાક્ષિક અનાચાર ધારા) ના થાય છે, અને जगे दिवसंषि सोहियं, तहवि पक्वमंत्री सोहिज्ज सविमेमं, एवं उड यात्रि नायवं ।। १ ।। મણુ સંપૂ માટે પાક્ષિક વગેરે પ્રતિક્રમણા અવશ્ય કરવાં જોઇએ. પ્રશ્ન :– જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાના નિર્દેશ કરવામાં આવ્યે છે તે પછી દેવસિક, રાત્રિક પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે ? વર્ષો દરમ્યાન જે પાપા થાય તેનું નિવારણ વર્ષને અ ંતે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાથી થઇ જાય છે. ઉત્તર—એ છે કે:-જેવી રીતે કપડા ઉપર લાગેલા ડાઘને તત્કાલ પેઇ નાંખવાંથી તે કપડું સાફ થઇ જાય છે, તે પ્રમાણે દૈવસિકાર્ત્તિ પ્રતિક્રમણૢ કરવાથી જે કાઇ પાપ લાગેલાં હોય તેની તત્કાલ શુદ્ધિ થઈ જાય છે. જેના વડે ચારિત્ર શુદ્ધિ અત્યન્ત વિશુદ્ધ થઈ જાય છે સમય વીતી ગયા પછી જે પ્રતિક્રમણુ કરવામાં આવે તે જે કાંઇ દાષા લાગેલા હોય તેનું વિસ્મરણ (ભૂલી જવું ) થવું આદિ શ્રી આવશયક સુત્રમ ભાગ ૫
SR No.040008
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages111
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy