________________
૨૩
“શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનક્વાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિને ટુંક પરિચય”
સ્થાનકવાસી સમાજની આ એકની એક સંસ્થા છે કે જેણે અત્યાર સુધીમાં તેર સૂત્ર છપાવ બહાર પાડી દીધાં છે. સાત સૂત્રો છપાય છે અને બીજા કેટલાક બપવા માટે તૈયાર થઈ ચૂક્યા છે.
આ પ્રમાણે આ સંસ્થાએ મહાન પ્રગતિ સાધી છે તેને ક પરિચય મા પત્રિકામાં આપેલ છે તે વાંકી જઈ સવ રૂા. જૈન ભાઈબહેનને આ સંસ્થાને યશક્તિ મદદ કરી તેના કાર્યને હઝ વિશેષ વેગવાન બનાવવાની જરૂર છે.
ખો વડે વાગે ઘણે એમ સ્થા. કેન્ફરન્સ જેમ બેટાં બણગાં ડંકનારી આને કઈ કિંમત નથી, ત્યારે નકકર કામ કરનારી આ શાસ્ત્રોદ્ધાર સમિતિને દરેક પ્રકારે ઉત્તેજન આપવાને દરેક સ્થાનકવાસી જૈનને અનિવાય ફરજ છે.
અને આ સર્વ સૂત્ર તૈયાર કરશ્નાર પૂન્ય મુનિશ્રી વસવાલજી મહારાજને નકવાર સમાજ ઉપર વણે મહાન ઉપકાર છે. નવૃત હોવા છતાં તેઓશ્રી જે મહેક્ત હઈ તૈયાર કરાવે છે તેનું કામ હજુ મુધ બન કેઈએ કર્યું નર અને નાનું કેઇ કરી શકશે કે નહિ તે પણ શંકાભર્યું છે. પુત્ર મુનિના મા મહાન ઉપબન્ને કિંચિત બદલ સમાજે મા શાસો. સમિતિને બની શકતી ખાય કરીને જવાનો છે. સ્થાનિકાસ સમાજ સાનને કદર કરૂામાં પો છે તેમ નો એક માં માણા રાખી
જેનસિલ ત” પત્ર કટોમ્બર ૧૯૭