Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 70
________________ અને વિના કારણે વિશિષ્ટ વસ્તુની યાચના કરી લેવાથી જે કાંઇ અતિચાર લાગ્યા હાય, તથા આધાકર્મ આદિ ઉદ્ગમદેષ, ધાત્રી આદિ ઉત્પાદના દેષ, અને શકિત આદિ એષણા દોષથી દૂષિત આહાર આદિ લેવાઈ ગયા હોય, ઉપભેગમાં લીધા હાય અથવા જે પરિષ્ઠાપિત ન કર્યા હાય “તસ્સ મિચ્છા મિ તુરું' (સ્૦ ૪) આગળ કહેવામાં આવેલા અતિચારોથી હું નિવૃત્ત તયા રાત્રીના પ્રથમ અને છેલ્લા પ્રહરરૂપ ચાર કાળમાં પ્રવચનના મૂળપઠન રૂપ સ્વાધ્યાય ન કરવું, અને સમય ( દિવસના પહેલા અને પાછલા પ્રહર ) માં પાત્ર-રહરણ ખાદિ ભડ અથવા સમ્યક્ પ્રકારે પ્રતિલેખન ન કર્યું હોય, તથા સર્વથા અથવા તનાપૂર્વક પૂજવાનું કાર્ય ન કર્યું. હાય આદિ કારણેાથી સચમ સબંધી અતિક્રમ (અકૃત્ય સેવનના ભાવ), વ્યતિક્રમ ( અકૃત્ય સેવનની સામગ્રી મેળવવી ), અતિચાર (અકૃત્ય સેવનમાં ગમનાદિરૂપ પ્રવૃત્તિ કરવી) તથા અનાચાર (અકૃત્યનું સેવન કરવું) થઈ જવાને કારણે મારાથી જે અતિચાર થયા હાય “તસ્સ મિચ્છા મિ દુધનું” (સ્૦ ૫) ઉપકરણનું સથા ઉપાશ્રય આદિને પાત્ર, થાઉં છું. દિવસ મર્યાદા પૂર્વક આ અતિચાર સ ક્ષેપથી એક પ્રકારના છે, અને વિસ્તારથી બે-ત્રણુ આદિ આત્માધ્યવસાયથી સ ંખ્યાત અસખ્યાત યાવત્ અનન્ત પ્રકારના છે, તેમાંથી એક વગેરેના ભેદ કહે છે-“પત્તિધમામિ 99 વિષે એક પ્રકારના અસંયમ થવાથી મને જે અતિચાર લાગ્યા હાય એ ઇત્યાદિ. પ્રમાણે રાગદ્વેષ રૂપ કે અન્યનેાના કારણે સમ્યક્—જ્ઞાનાદિ રૂપ રત્નત્રયના નાશ કરીને આત્માને અસાર કરવાવાળા, અથવા પ્રાણીઓની હિંસામાં નિમિત્તભૂત માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ દડાના કારણે વિહિતનું અનુઠાન ન ક્યુ હાય અને નિષિદ્ધનું સેવન કર્યું... હાય, તથા અશ્રદ્ધાથી સમ્યક્ અસેવિત યાગનિરે ધરૂપ મને ગુપ્તિ, વચનગુપ્તિ, ક્રાયગુપ્તિ, આ ત્રણ ગુપ્તિના કારણે. અશુભ કર્માંના ખાડામાં અથવા નરકમાં નાખનારી, અથવા વિષયામાં પ્રાણીઓને લેાભાવનારી માયા, અહિક-ચક્રવત્તી આદિ, પરલેાક સખધી દેવ ઋદ્ધિ આદિ પદ્મની પ્રાપ્તિથી થનારી વિષયસુખની લાલસારૂપ તીક્ષ્ણ ધારથી યુકત કુઠાર સમાન, આત્મરૂપ ભૂમિમાં ઉત્પન્ન સમકિતરૂપ અંકુરથી યુકત નિર્મૂલ ભાવનારૂપ જલથી સીંચેલ, તપસયમ આદિ ફૂલેાથી ભરેલા મેાક્ષરૂપ ફૂલથી વિભૂષિત કુશલ ક રૂપ કલ્પવૃક્ષને કાપવાવાળા નિદાન (નિયાણુ) અને મેહકર્મીના ઉદયથી ઉત્પન્ન થનારા અભિપ્રાય રૂપ મિથ્યાદન, આ ત્રણ શલ્યથી, રાજા અથવા આચાર્ય આદિ પદની પ્રાપ્તિ રૂપ ઋદ્ધિગૌરવ, મધુર આદિ રસની પ્રાપ્તિના અભિમાન રૂપ રસગૌરવ તથા શરીર આદિના સુખની થવાવાળા અભિમાનરૂપ શાતગોરવ, એ પ્રમાણે જ્ઞાનની ( જેના વડે પ્રાપ્તિથી શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૨

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111