Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યિક, (૧૨) લેભપ્રાયયિક, (૧૩) પ્રાત્યયિક (કષાયરહિત ઉપયોગસહિત સમિતિગતિને ધારણ કરવાવાળા ભગવાનને વેગથી લાગવાવાળા સામાન્ય કર્મબંધ). આ તેર ક્રિયાસ્થાને દ્વારા જે કઈ અતિચાર લાગેલ હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ૦ ૧૨)
(૧) સૂમ એકેંદ્રિય, (૨) બાદર કેદ્રય. (૩) દ્વીન્દ્રિય, (૪) ત્રીન્દ્રિય, (૫) ચતુરિન્દ્રિય, (૬) અસંગ્નિ પંચેન્દ્રિય, (૭) સંસિ પંચેનિદ્રય, આ સાતેના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચૌદ ભૂતગ્રામ (જીવસમૂડ) હોય છે. એની વિરાધના આદિથી જે અતિચાર લાગ્યા હોય તે તેથી હું નિવૃત્ત થાઉં છું.”
અત્યંત કલુષિત પરિણામવાળા હોવાથી પરમાધાર્મિક કહેવાતા દેવ પંદર પ્રકારના છે
(૧) અંબ-નારી અને આકાશમાં લઈ જઈને નીચે પછાડવાવાળા, ગરદન પકડીને ખાડામાં ફેંકવાવાળા, અવળા મેઢે આકાશમાં ઉછાળીને પડતી વખતે બરછી વિગેરે ભેંકવાવાળા, અને પાપનું વારંવાર સ્મરણ કરાવીને અનેક પ્રકારથી પીડા પહોંચાડવાવાળા.
(૨) અંબરીષ-નેરને મુગદર આદિથી કૂટીને કરેત, ઉંચી (કાતર) આદિથી ટુકડા ટુકડા કરીને ભઠીમાં શેકવાવાળા તથા અધમુવા કરીને કેળના થાંભલાની જેમ એકેક ચર્મપુટને ખેંચીખેંચીને દુઃખી કરવાવાળા.
(૩) શ્યામ-કશા (કેયડા) આદિથી મારવાવાળા, હાથ પગ આદિ અ ને બુરી રીતે કાપવાવાળા, શૂળ સેય આદિથી વીંધવાવાળા, ઉપરથી વજ શિલા ઉપર ૫૦.ડ૧.૧.ળ. અને દેરડ, અતિથી બાંધીને લવા નેત૨) વિગેરેથી મારીને ચામડું ડન..
(૪) શિકa-મુરાદર મદિ ઢ: નકી એના હાડકએ.ન. સૂરેચૂરા કરવાવાળા તથા આત. અને ચરબીને કડવ:વ... (૫) રોદ્ર-નરકમાં રહેલ. જેને ખૂબ ૬ ઉછળીને પડતી વખતે શકિત, તલવાર, ભાલ વિગેરેમાં પવવાવાળા. (૬)
૧.ન. ૩. પણ તે.ડ૧.૧... (૭) ક.૧ - ભી અ.દિમાં પકાવવ.વળ. (૮) મહ.ક.પૂર્વજન્મના માંસ.હારી અને તેમની જ પીડનું માં+ :પી કાપીને ખવરાવવાવાળ, (૯) અગ્નિ૫ત્રતલવાર જેવા તીણ પાંદડાવાળા વનની વિક્ર્વણા કરીને તે વનમાં છાયાની ઈચ્છાથી આવેલા નારકી જીવને વૈક્રિય વાયુ દ્વારા પાંદડાઓને ખેરવીને છિન્નભિન્ન કરવાવાળા. (૧૦) ધન-ધનુષ્યથી છેડેલ અર્ધચંદ્રાકાર બાણથી આંખ નાક આદિ અવયવને છેદવાવાળા. ૧૧) કુંભ ઉંટની (સાંઢણી) આદિના આકારવાળી કુંભિયમાં પકાવવાવાળા. (૧૨) વાલુ-વજીમય તપેલી રતીમાં ચણુની સમાન તડતડાત કરતા નારકી અને શેકવાવાળા (૧૩) વૈતરણીખૂબ દુધવાલી રાધ લેહીથી ભરેલી, તપેલા જસત અને કથીરથી ઉકળતી, અત્યંત ક્ષાર યુક્ત ઉના પાણીની ભરેલી વૈતરણી નદીની વિકર્વણા કરીને એમાં નરકના જીવને નાખીને અનેક પ્રકારથી દુ:ખ દેવાવાળા. (૧૪) ખરસ્વર-તીખા વજા જેવા કાંટાવાળા ઉંચા ઉંચા શેમળના ઝાડ ઉપર ચઢાવીને બુમ પાડતા નારકી ને ખેચવાવાળા, માથા ઉપર કરવત રાખીને ચીરવાવાળા તથા ફરસીથી ટુકડા ટુકડા કરવાવાળા (૧૫) મહાઘાષ- અત્યંત વેદનાના ડરથી હરાની જેમ
જ્યાં ત્યાં ભાગતા નારકી અને વાડામાં પશુઓની માફક ઘેર ગર્જના કરીને રોકવાવાળા એ પરમધામિક દેવાથી થતા પાપની અનમેદના આદિથી જે અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું
સૂત્રકૃતાંગના પ્રથમ તસ્કંધના સેળ અધ્યયન આ પ્રકારે છે.
શ્રી આવશયક સુત્રમ ભાગ
પ૩

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111