________________
ત્યાર બાદ અનન્ત ચઉવીસી જિન નમે” ઈત્યાદિ એ લે, પછી ચેારાસી લાખ ચેનિગત જીવાની પાસે ક્ષમાપના માગીને એક કરોડ સાડા સત્તણુ લાખ (૧૯૭૫૦૦૦૦) કુલ કેટી (કેાડી) જીવેાની વિરાધના સબંધી મિથ્યા દુષ્કૃત આપીને અને અઢાર પાપ સ્થાનની પાટી ખેલીને ગુરુપાસે કાર્યોત્સર્ગ નામના પાંચમાં આવસ્યકની અજ્ઞા ગ્રહણ કરવી.
છેદ્યા હાય, ભેદ્યા ડાય; પરિતાપના-કિલામના ઉપજાવી હોય, તે અરિહન્ત અનતા સિદ્ધ ભગવંતની સાખે “તસ્સ મિચ્છામિ દુક્કડ’
ખમાવું છું. સર્વાં વેને,
સર્વ જીવા મને ક્ષમા આપજો સ જીવે સાથે મારે મિત્રતા છે કેઇની સાથે મારે વેર નથી.
ખામેમિ સબ્વે જીવા સત્ત્વે જીવા ખરંતુ મે મિત્તીમે સવભૂએસુ વેર' મૐ ન કેઈ એવમહ આલેાઇય
નિંદિચગરહિયદુર્ગાછિ સમાં,
તિવિહેણું પડિક તે
'દામિ જીણે ચઉવ્વીસ
પ્રથમ પહેલા (ચેાથા) અધ્યયનમાં મૂલ અને ઉત્તર ગુણામાં સ્ખલિતની નિન્દા કહી છે. આ પાંચમાં અધ્યયનમાં આચારથી સ્ખલિત ચારિત્રરૂપ પુરુષના અતિચાર રૂપ ત્રણ (ઘા) થવાના સંભવથી તેની ચિકિત્સારૂપ ક્રાર્યાંસ કહેલે છે, અથવા પ્રતિક્રમણાધ્યયનમાં મિથ્યાત્વ આદિ પાંચ પ્રકારના પ્રતિક્રમણુ દ્વારા કર્માંના આવવાપણું:ને પ્રતિધ કરવામાં આવે છે, અને અહીં કાયાત્સગ દ્વારા પૂર્વાં સંચિત કર્મોના ક્ષય બતાવવામાં આવેલ છે. (કૃચ્છામિ નું મંતે) ઇત્યાદિ.
એ પ્રકારે હું આલેચના કરી, નિંદા કરી, (ગુરુની સાક્ષીએ) વિશેષે નિંદા કરી, દુગછા કરી
સમ્યક્ પ્રકારે, ત્રણ પ્રકારે (મન, વચન, કાયાએ) પ્રતિક્રમણ કરતો થકે ચેવિશ જીનેશ્વર પ્રભુને વંદુ છુ
તેમાં પ્રથમ રૂઝ્ઝામિ ંમંતે,' ની પાટીથી કાર્યત્સર્ગની પ્રતિજ્ઞા કરીને ‘રેમિ મંતે સામાથ’. અને ‘ચ્છામિ યામિ હ્રાણસમાં' તથા ‘તોત્તરી મેળ’ મેલીને કાર્યોત્સર્ગી કરવેા અને કાર્યોત્સર્ગોમાં ચાર ‘હોસ' મનમાં ઉચ્ચારણ વગર બેલીને નમસ્કારપૂર્વક કાર્યોત્સર્ગની સમાપ્તિ કરવી, અને પછી ‘હોસ'ની પાટી પ્રગટ ખેાલવી, તે પછી ‘રૂચ્છામિ વમાસમÎÈ' ની પાટી બે વાર ખેલીને ગુરુ સમીપે પ્રત્યાખ્યાન કરવું. (૧)
ઇતિ પાંચમું અધ્યયન સપૂર્ણ,
શ્રી આવશયક સુત્રમ ભાગ
પ્રત્યાખ્યાનમ
અથ છઠ્ઠું અધ્યયન
પાંચમાં અધ્યયનમાં પૂર્વ સ ંચિત કર્મોને ક્ષય કહેવામાં આવ્યું છે. હવે આ છઠા અધ્યયનમાં નવીન અન્ય થવાવાળા કર્માને નિરોધ કહેવામાં આવે છે. અથવા પાંચમાં અધ્યયનમાં કાયોત્સર્ગ દ્વારા અતિચાર રૂપ ત્રણ-ઘાવની ચિકિત્સાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ચિકિત્સા કર્યા પછી ગુણુની પ્રાપ્તિ થાય છે, એ માટે “ગુણુધાર” નામના આ પ્રત્યાખ્યાન અધ્યયનમાં મૂલાત્તર ગુણની ધારણા કહે છે. ‘વિષે પદ્મણાને' ઇત્યાદિ.
06