________________
- આ છે. આ એક મા આગમયાત બાગ બગલા-બગીચા, લાડી-વાડી અને ગાડીમાં જ જીવનની મહત્તા જાય છે. એમાં જ રાચવું અરે ! રાચ્ય-સાચ્ચા રહેવું. એને જીવનની એક ઉત્તમ લ્હાણ રૂપ મનાય છે. તેના ભાગમાં જ અનેરી મજ સમજાય છે. આવા આત્માઓ ધર્મ પામે ક્યારે ?
વિષયને મેળવી આપનારા તમામ સંગે ઈષ્ટ જ મનાયેલા હવાથી એને છેડવાનો ઉપદેશ આપનારાઓ એમને શત્રુ રૂપે ભાસે એમાં નવાઈ શી? આથી ઉપકારીઓ ઉપર પણ લાલપીળા થઈ એઓને સંદતર ઊખેડી નાંખવાની પણ એ વાત કરે ! અરે ? આગળ વધી તથાવિધ કપટ-પ્રપંચે જે અને તેને અનુકૂળ પડ્યું પણ ગોઠવે, તેમાં આશ્ચર્ય પણ શું? આમાં ક્યાં રહ્યું જૈનત્વ? ભવાન્તરમાં આનું પરિણામ શું? |
વાસ્તવિક રીતે તે એ ભાગ્યવાને (૨) હજી તદ્દન બાલ ભાવમાં ખેલી રહ્યા છે એમ લાગતું હોવાથી શાસન એજ શરણ એ ચીજ એમને ક્યાંથી સમજાય? પોતે હળદરના ગાંઠિયે જ-ગાંધીની દુકાન માંડી છે. એ એમને સમજાતું જ નથી. પ્રત્યક્ષ-બનાને જ પ્રમાણભૂત માનવાની હઠનું આ પરિણામ છે.
- પવિત્ર ફરજ એમ “તીર્થકરદે મોક્ષ માર્ગને શુ સેના[ પતિ છે, તેથી જરા પણ અચકાયા વિના | છેતેમની એકેક આજ્ઞાને જીવનમાં ઉતારવા છે આ પ્રયત્ન કરે એ આપણી પવિત્ર ફરજ છે.” છે
-પૂ આગમોશ્રીના “સફ”
ઉપરના વ્યાખ્યાનમાંથી !