________________
ધ્યાનસ્થ સ્વ ત પૂર્વ આગમાદ્દારશ્રીએ ભય’કર માંદગીના પ્રસંગે પણ આખી જીંદગી કરેલ શ્રુતભક્તિના પરિણામે પ્રગટેલ અપ્રતિમ પ્રતિભા બળે ટૂંકાં પણ મામિ’ક
સું દ ર – સુ ભા ષિ તા
(૪૬) ધર્માત્ કુમાઘાતવું,
ધર્મ: કેનોપમીયતે ॥૮॥
કલ્પવૃક્ષ વગેરે ધર્માંથી મળે છે, તે માટે ધર્મ કેાની સાથે સરખાવી શકાય ? અર્થાત્ ધમ કેાઇની સાથે ન સરખાવાય (૧૮૮) (૪૭) ઘન્ચોદું ચેન મા રુઘ્ધા,
સંસારતાનો ચોધિ; l&૮૫
ધર્મનું આરાધન કરવા વડે સંસારથી પાર ઉતારનાર એવા ધિને હું પામ્યા, તેથી હું વિશિષ્ટ ભાગ્યશાળી ધન્ય છું. (૧૮૯) (૪૮) ઘોષિળાવષિનો વાતિ યો,
नियमतो भवान्तं द्राक् ॥ १९०॥
જે નિયમથી ભવને અંત જલદી કરે છે તે ખેાધિ ચારિત્રથી પણ અધિક છે. (૧૯૦)
(૪૨) પૌષિ જમતે ધન્ય—
स्ततोऽपि चरणं लभेत घन्यतमः || १९९॥ જે બાધિને પામે છે તે ભાગ્યશાળી છે, અને જે ચારિત્રને પામે છે તે તેનાથી પણ અત્યંત ભાગ્યશાળી છે. (૧૯૧)
(૧૦) લોડનૂનઃ રામક્રિમા,
क्रूरा अपि सिद्धिमापुरनगाराः ॥ १९४॥ શમ=સમતાના મહિમા કાંઈ એછે! નથી, કેમ કે સૂર જીવા પણ અણુગાર સમતાના મળે–નિર્માહી મની સિદ્ધિપદને પામ્યા છે. (૧૯૪)