Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 280
________________ પુસ્તક ૪-૩’ ૪૧ ઉત્તર-શબ્દ આદિ વિશેષ વિના અમાત્ર વિષયક જે માધ તે વ્યંજન—અવગ્રહ કહેવાય, અને તે અપણા રૂપ સામાન્યપૂવક થાય છે, એથી તે વ્યંજન-અવગ્રહનું પણ દર્શન પૂ`કપણ જણાવ્યું અને અર્થાવગ્રહ વગેરે તે શબ્દાદિ અથ વિશેષ વિષયવાળા છે. હવે ચક્ષુ અને મન તા પહેલેથી જ વિશેષને ગ્રહણ કરનાર છે, એથી ત્યાં વ્યંજન—અવગ્રહુના અવકાશ નથી. પણ રૂપાદિ ધરૂપ દર્શન તે ત્યાં એટલે ચક્ષુ અને મનના અર્થાવગ્રહમાં પણ છે. મન:પર્યાંવમાં તે પહેલેથી જ પર્યાયનું જાણવાપણુ છે તેથી ત્યાં (રૂપાદિ-ધરૂપ) દનના પણ પ્રસંગ નથી. પ્રશ્ન-૧૯ અસની જીવાને પણ સ્પાન આદિ જ્ઞાના હાય છે, તથા ઇંદ્રિયાથી અનુભવેલા જ શબ્દ આદિ વિષયામાં મનની ધારણા વગેરે પ્રવૃત્તિ હાવાથી મનનું સ્વતંત્ર જ્ઞેય કચું ? જે મનના સુખ-દુઃખ વિષય લઇએ તે અસ’જ્ઞી જીવે શું સુખ-દુઃખ વિનાના છે ? ઉત્તર-વાત ઠીક છે, પરંતુ દ્રવ્ય—ઇંદ્રિયાનું જ પુદ્ગલરૂપપણુ છે, ઉપયાગ રૂપ ભાવ ઇંદ્રિયાનુ પુદ્ગલપણું નથી. આત્મા ઉપયાગ સ્વરૂપ છે. એથી અસંજ્ઞી જીવાને પણ સ્પર્શ આદિ જ્ઞાન અને સુખ-દુઃખનુ વેદન આત્મ-ઉપયાગ રૂપ છે. આથી જ દેહરહિત એવા સિદ્ધોમાં પણ સુખને અનુભવ છે. વળી કરવા, કરાવવાની ઇચ્છાએ કરીને યુક્ત એવુ વસ્તુનું સ્વરૂપ અને સ્વપ્નમાં દેવાદિનું દર્શન, તે ઈંદ્રિયાથી નહિ અનુભવા એવું જ મનથી અનુભવાય છે. તેથી ચિ'તવન માત્ર વિષય મનગાચર છે. (ચિંતવવુ એ જ વિષય મનના છે. ) તેનુ (મનનુ) જીવરૂપી ઈંદ્રે સજનપણું છે છતાં પણ મનના શ્રાત્ર વગેરે ઇંદ્રિયાની જેમ પટિકા (કાનની બુટ્ટી) આદિ કોઇ ખાહ્ય લિંગ નથી. પ્રશ્ન-૨૦‘ચક્ષુ નહિ કરસેલા રૂપને દેખેછે' એ (આવશ્યકનિયુક્તિ ગા. ૩ ના) વચનથી તેમ જ ચક્ષુ અને મનથી વ્યંજનાવ

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316