Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 278
________________ પુસ્તક ૪-શું ઉત્તર-સાચી વાત છે, પણ સમ્યગદષ્ટિ એ એક વાર પ્રાપ્ત કરેલ પણ આત્મપરિણામ વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્ત પહેલાં મેક્ષફળ આપવા વડે ફળવાળો થાય છે જ; એટલે કે-મોક્ષને પ્રાપ્ત કરાવે જ છે, એથી તે એક વાર પામેલા આત્મપરિણામનું આત્યંતિક-મંગળપણું માનવામાં કઈ પણ જાતને બાધ નથી. પ્રશ્ન-૧૬ સામાયિકાદિ છ અધ્યયનરૂપ જે આવશ્યકસૂત્ર, તે ગણધરપ્રણીત છે કે અન્ય રચિત છે? જે ગણધરરચિત હોય તે તે આવશ્યકસૂત્રનું અંગપ્રવિષ્ટપણે કેમ નહિં? અને અન્ય રચિત હોય તે ગણધરદેવેનું આવશ્યક સૂત્ર ન હોવાથી તેઓનું) સપ્રતિક્રમણધર્મપણું કેમ ઘટે? ઉત્તર-શ્રી આવશ્યકનિયુક્તિમાં શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજીએ “આવશ્યકસૂત્રનું ભગવાનના કથનના અનુસારે ગણધરરચિતપણું છે” એમ સ્પષ્ટપણે જણાવેલું છે. તેથી ગણધરદેવેને સપ્રતિક્રમણ–ધર્મપણામાં વાંધો નથી. તીર્થની પ્રવૃત્તિ દિવસે છે, તેથી જ પ્રથમ દૈવાસિક પ્રતિક્રમણ આવે છે. આ હેતુથી દેવસિક આદિ પ્રતિક્રમણને કેમ છે. અનુગદ્વાર વગેરે સૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિણ જે વિભાગ છે, તે આવશ્યક સૂત્રના અનુગની અપેક્ષાએ છે. આથી “ રતિષિતસ્ય એમ કહેલ છે, આ કારણથી આચારાંગ આદિ ગ્રંથથી ભિન્ન બધા સૂત્રોનું મુત્કલ વ્યાકરણના અર્થ (છૂટા છવાયા કહેલા અર્થો)ને અનુસરીને તે (આચારાંગથી બીજા) કહેલા હેવાથી “મુલ્કલ વ્યાકરણ અંગપ્રવિષ્ટ નથી; પણ આવશ્યકચૂર્ણિ, તત્વાર્થ, વગેરેમાં દશવૈકાલિક વગેરેની અનંગપ્રવિષ્ટપણે ગણના છે” એમ વિશ્વ વગર બુદ્ધિમાનેએ વિચારવું. પ્રશ્ન-૧૭ તત્વાર્થમાં “શ્રુત અનિન્દ્રિયને વિષય છે એમ કહ્યું, તેથી “શ્રુત મનને જ વિષય છે. એમ થાય છે. અને મતિજ્ઞાનના

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316